Book Title: Suratni Jain Directory
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Jivanchand Shakarchand Zaveri

View full book text
Previous | Next

Page 209
________________ -૧૮૯ ..* . જિનગુણ સમનિજ ગુણ અપાવી જિનપ્રતિમા સુખકારી; ઉપાદાનમા સુવિચારી નિમત્ય સબલ ઉપગારી. ઈ. ૬ કટુકગણું કારણ વિજે, ચાહક, છાણગુચરાજી; ભણસી તસ પાટ પ્રભાવિક પંડિતમાંહે દિશૃંદા; ઈ. ૭ સંવત સતર ત્રાયા વરસે રહી સૂરત ચોમાસે; માગસર વદિ દશમી ગુરૂવારે રચીઉસ્તવન ઉલ્લાસે જી.ઈ. ૮ તપગચ્છનાયક સુજન સુલાયક વિજયદયાસૂરિરાજજી સાહ લાલચંદાણુ આગ્રહથી રચના અધિક વિરાજે છે. ઈ. ૯ અધિક ઉછુ જે હોય એમાં શુધ્ધ કર કવિરાયા; સાહાજી લાધે કહે સૂરતમાંહે હરષસુ જિનગુણ ગાયાછે. ઈ. ૧ - હતિ શ્રીસરતનગરની ચૈત્યપ્રવાતી સંખ્યાનું સ્તવન સંપૂર્ણ સર્વગાથા ૧ીસુરતમયે દેહરા ૧૦ છે દેરાસર ૨૩યરા ૩ પ્રતિમા એકેકીગણતા ૩૯૭૮ પંચતીરથીની ૫ ચોવીસુવટાની ૨૪, એકલમલ પટ પાલી સિદ્ધચક્ર કમલા ચામુષ સર્વે થઈને ૧૦૦૪૧ છઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232