________________
yo ગરીમાઈમાં સબડે છે કે તેમને પેટ પાણના ત્રણ દાંત મારવા પડે છે. તેનું નિદાન કરવુંજ ઘટે છે.
VT
આજ કારણથી સુરતમાં ઉપરોકત ફન્ડ સ્થાપ્યું સુરતના જાણીતા ઝવેરી શ. શાકેરચંદ ખુશાલચરું પેાતાના સદ્ગત બન્ધુ શ. મીચંદ ખુશાલચ ંદના માર્યે રૂા.. ૨૫૦૦૦) હજાર જેવી નાદર રકમ આપી આ ફની ગુજ શરૂઆાત કરી. પાછળથી બીજી મા મલતાં રૂા. ૪૦૦૦૧)
આ સસ્થાનું ફ્રેન્ડ થવા પામ્યું છે.
આ ફ્રન્ટના ઉદ્દેશ સુરત અને સુરત જીલ્લાના ચૈાગ્ય સાધ્યમ બન્ધુઓને નાણાની ચેગ્ય મદદ આપી, તેમને ધંધા તેજ નિર્વાહ માટે સગવડ કરી આપવાના છે. આવા ઉંચ્ચ ઉદ્દેશી મહાન્ કાર્ય માટે હજી આ ફ્રેન્ડને વધારવાની આવશ્યકતા છે જેથી તેના વ્યાજમાંથી આ ભગીરથ કાર્યને સહેલાઈથી પહેાંચી શકાય. તેના ઉત્સાહી કાય વાહુકા આ સાટે મનનું કરરોજ
આ ફ્રન્ડની વ્યવસ્થા કરવા એક વ્યવસ્થાપક મંડળ નિમવામાં આવ્યુ છે જે પૈકી મુખ્ય કાર્યવાહુકા નીચે મુજબ છે. શ. શેઠ શાકેચ ખુશાલચ ઝવેરી. રા. શેઠ મેાતીચંદ્ર લાખા ઝવેરી. રા. શેઠ નવલચ ખીમચ ઝવેરી. રા. શેઠ ખીમચદ્ર કલ્યાણ' ઝવેરી. આ ફન્ડને માગળ અને માગળ ખાવે એજ મહેચ્છા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com