________________
આપ્યાં, પરંતુ પ્રત્યેક દેરાસર કયા કયા પુરામાં આવ્યું તે, પરામાં કેટલાં મહેતાં દેરાસર અને કેટલાં ઘર દેરાસર છે તે, અને પ્રત્યેક દેરાસરની પાષાણ અને ધાતુની મૂર્તિની, 'પંચતીથી, ૫ટ, પાટલી અને સિદ્ધચક વિગેરેની પણ સંખ્યા બતાવેલી છે. કવિએ પ્રત્યેક ઢાબની અને બબે હા આપી એક એક ઢાળમાં વર્ણવેલ મંદિર, ઘર દેરાસરો અને જિનબિંબની સંખ્યા આપી છે. એવી રીતે ત્રણ ઢાળોમાં કવિએ સૂરતમાં-સૂરત અને પનાં મંદિરોનું વર્ણન કર્યું છે. છેવટે ત્રીજી ઢાળની અંતમાં કવિ. મંદિરે, ઘરદેરાસરે
અને બિંબોની કુલ સંખ્યા આ પ્રમાણે આપે છે' ' “સુરતમાંહે ત્રણ ભૂયરો દેહરાં દશાશ્રીકાર;
દેયસય પણુતાસ છે દેહરાસર મનોહાર. ૧
સરવાળે સરવે થઈ બિંબ સંધ્યા કહું તે; * તીન હજાર નવસે અધિક બહેતર પ્રણમું તેહ.. ૨
એટલે કે-૧૦ મહેતાં દેશ, ર૩૫ ઘરદેરાસરે અને ૩૯૭૨ જિન બિબે સુરતમાં હતાં.
ચોથી ઢાળની પાંચમી કડીથી કવિએ જિનબિબે વિગેરેની સંખ્યા જેમ બહુ સ્પષ્ટ રીતે આપી છે, તેવી
રીતે તીર્થમાળાની અંતમાં ગદ્યમાં પણ સંખ્યા બતાવી છે. • તે આ પ્રમાણે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com