Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
૧૧
શત્રુંજય યાત્રા વિધિ
શ્રી શાંતિનાથજી ભગવંત સામે બોલવાનું સ્તવન મારે મુજરો ને રાજ, સાહિબ, શાંતિ સલુણ–આંકડી અચિરાજીનાનંદન તેરે, દરિસણ હેતે આવ્યો સમકિતરીઝ કરીને સ્વામી, ભક્તિ ભેટયું લા .મારે. ૧ દુઃખભંજન છે બિરૂદ તમારૂં, અમને આશા તમારી તમે નીરાગી થઈને છુટ, શી ગતિ હેશે અમારી–મારે. ૨ કહેશે લેક ન તાણું કહેવું; એવડું હવામી આગે પણ બાળક જે બેલી ન જાણે, તો કિમ રહાલો લાગે-મારે.૩. મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિડ્યાનું મારે.૪ અધ્યાત્મ રવિ ઉગ્યે મુજ ઘટ, મેહ તિમિર હર્ષ જુગતે વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે મારો. ૫
[સ્તવન બેલ્યા પછી જયવીયરાય-અરિહંત ચેઈઆણું અન્નત્થ સૂત્ર કહી ૧ નવકારનો કાઉસ્સગ કરો]
0 (આ સૂત્રે જુએ પુષ્ઠ ૮ અને ૯ ઉપર આપેલા છે).
૦ (કાઉસ્સગ પારી નીચે મુજબ છેય કહેવી) શ્રી શાંતિનાથજી ભગવંત સામે બોલવાની થાય
શાંતિ સુહંકર સાહિબે, સંયમ અવધારે સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે વિચરતા અવનિત, તપ ઉગ્ર વિહારે જ્ઞાન ધ્યાન એક તાનથી તિર્યંચને તારે. [આ થેય બેલી ખમાસમણ દેવું].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/b04f00acc765eb5fd93c31243fbda7900db50a4053c99a2babecb3ac8c6df976.jpg)
Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102