Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 95
________________ વિભાગ-૬ શત્રુંજય લઘુક૫ अइमुत्तय-केवलिणा, कहिंअं सेत्तुंजतित्थमाहप्पं । नारयरिसिस्स पुरओ, तं निसुणह भावओ भविआ ॥१॥ અતિમુક્ત કેવળી ભગવંતે જે શત્રુ તીર્થનું માહાત્મ્ય નારદરૂષિની પાસે કહ્યું છે, તે માહાત્મ્યને હે ભવ્ય છે! ભાવપૂર્વક સાંભળે. ૧ सेत्तुंजे पुंडरीओ, सिद्धो मुणिकाडिपंचसंजुत्तो।। वित्तस्स पुणिमाए, सेा भण्णई तेण पुडरिओ ॥२॥ ચૈત્રમાસની પૂર્ણિમાને દિવસે શ્રી શત્રુંજય ઉપર પુંડરીક સ્વામી (આદિશ્વર પ્રભુના પ્રથમ ગણધર) પાંચ કરેડ મુનિએ. સહિત સિદ્ધપદને પામ્યા, તેથી તે પુંડરીકગિરિ કહેવાય ? नमि विनमि रायाणो, सिद्धा कोडिहिं देोहि साहूणं । तह दविड वालिखिल्ला, निव्वुआ दस य कोडीओ ॥३॥ નમિ વિનમિ નામના બે વિદ્યાધર રાજાએ બે કરોડ સાધુઓ સહિત સિદ્ધ થયા, તથા દ્રાવિડ અને વાલિખિલ્લા નામતા મુનિ દસ કોડ સાધુ સહિત (મક્ષપદ) પામ્યા. ૩ पज्जुन्न-संब पमुहा, अधुटूठाओ कुमारकोडीओ। तह पंडवा वि पंच य, सिद्धि गया नारयरिसी य ||४|| પ્રદ્યુમ્ન અને શબકુમાર પ્રમુખ સાડા આઠ કોડ કુમાર, તથા પાંચ પાંડવે, તેમજ નારદરૂષિ સિદ્ધિપદને પામ્યા. ૪ थावच्चास्य सेलगा य, मुणिणो वि तह राममुणी । भरहो दसरह पुत्तो सिद्धा वंदामि सेत्तुजे ॥५।। થાવસાપુત્ર, સેલગમુનિ, દશરથના પુત્ર રામચંદ્ર ભરત શત્રુંજય તીર્થને વિષેજ સિદ્ધ થયા તે સર્વે ને હું વંદું છું. ૫ अन्ने वि खवियमोहा, उस्माइविसाल.वंससंभूआ । जे सिद्धा सेत्तुजे, तं नमह मुणी असंखिज्जा ॥६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102