Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005166/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧ બાલ બ્રહ્મચારી શ્રી નેમિંન થાય નમઃ Ꭷ , ᎧᎧᎧ ᎧᎧᎧᎧᏓ ] - સિદ્ધાચલ નો સાથી ᎧᎧᎧᎧ Ꭷ Ꭷ Ꭷ ᎣᎣal ᏓᏯᏍᏗ ᏓᎶt ᏃᏗ ᏓᎶᎧᎶᏗ ᎧᎧᎧᎧᎧᎧoᎧᎶᎧᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎧᎧᎧᎧᎶᎧᎶᎧᎶᎧ . ᎠcᎧ ᏯᏂᎯᏍ@Ꮝe@macmc@mmc@ ᎠᏣᎧᏣᎧᎶᎧᎶᏩᎧ ᏩᎧᎧᎧᎶᎧᎶᏩᎧᎧᎧᎧᎧᎶᎧᎶᎧᏣᎧᎧᎧᎧᎶᎧᎶᎧᎧᎧᎧᎧ DᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎧᎧ ᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧ ᎧᎧᏣᎧᏩᎧᏪᎧᎧᎶᎧᎶᎧᎶᎧᎧᎧᎧ ᎠdᎧᎶᎧᎶᎧᎶ ᏍᏍᏍ ᏍᏩᎵ , Ꭶ ᎠᏂ ᎧᎶᎧᎧᎧ TᎸ ; Ꮆ ᎦᎶᎧ ᎠᎴ Ꭿ Ꭰ ᏧᎳ ᎧᎧᎧᎧ ; ᎥᏍᎬ . [ ᎧᎧᎧococᎧᏓᎧᏔᎧᎧᎧᎧᎧᎶᎧᎶᎧᎶᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧ ᏣᎧᏣᎧᏣᎧᎧ . ᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎦᎶᎧᎶᎧᎶᎶᎶᎶᎶᎶᎶᎶᎶ% . NAAAAAA Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: શ્રી આનંદ-ક્ષમા-લલીત–સુશીલ-સુધમસાગર ગુરુભ્યો નમ : raraananananaaaaaaa સિદઘાયલ નો સાથી Jaunacabawamabaddiae -: સજક – સંપાદક:મૂનિ દીપરત્નસાગર (M.Com. M.Ed.Ph.D.) સંવત ૨૦૪૭ કારતક સુદ : ૧, શુક વાર ૧૯-૧૦-૯૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ 966 મ aaaaaaaaaa aaaaay GO સ્તુતિ ચૈત્યવદન સ્તવન થાય ૯ ૧૧ ફાટા તળેટી શાંતિનાથ આદિનાથ અનુક્રમણિકા વિભાગ શ્રી શત્રુ*જય યાત્રા વિધિ ૧૦ ૧૨ રાયણ પગલાં ૧૫ પુડરિક સ્વામી ૧૮ ઘેટી પગલાં കഥ ૨૦ મુદ્રકઃ દર્શાના પ્રિન્ટર્સ, ઘી કાંટા રોડ અમદાવાદ ૧૦ ૧૨ ૧૫ ૧૮ ૨૦ ૨૧ ખમાસમણુ ૨ શ્રી સિદ્ધાચલ ભાવયાત્રા ૩ ૧૦૯ ખમાસમણુના દુહા ૪ ભાવયાત્રા ક્રમે સુંદર સ્તવના ૫ સિદ્ધાચલ યાત્રાના મહત્ત્વનાસ્થળા ૬ શત્રુજય લઘુ૫-સા ૯ સિદ્ધગિરિ પર માક્ષે ગયેલાની નોંધ . ૧૧ ૧૩ મૈં અભિનવ دی سی ૧૬ ૧૯ ૧૯ S ', ૨૧ ૨૧ കഥക ૧૪ પૃš ૧૭ છો ૨૨ ૨૭ ૫૦ ૫૯ ૫ પ્રકાશક શ્રુત પ્રકાશન CO પ્ર. જે. મહેતા પ્રધાન ડોક ઘર પાછળ જામનગર ' ૮૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ 00 000000000000000000000 ગ્રન્થ પ્રેરકના પરમ ઉપાસ્ય બાલબ્રહ્મચારી, વિષય વિકાર ભંજક યદુકુલ છે. દીપક શ્રી નેમિનાથ ભગવાન 1 - ' 11 ', ' .' !. "" * કે * IT. 31 * * * "e * " ' : " ' , .' * , : - : N. 1 , ' .. , " ' , : '' ' , , , ' ', ' : , , , મન * , , - માં , ' ' . જ THAT, , - - ને or - - - ટકા - : , , , - - છે . - - - - , , , , , , ' -- - કરી . છે - ,-.1 , 3 * A Wી - E d, આ પ્રતિમાજી જામનગરમાં શેઠજીના દહેરાસરજીની જગ્યામાં નાનું દહેરાસરજી હતું તેમાં મુળનાયકજી હતા, હાલ બનેલા વિશાળ રમણીય કાચના સુંદર છે. કામ કરાવાયેલ દહેરાસરજીમાં ઉપર અરિહંત રૂપે આ બિરાજમાન છે, 00000000000000000000000 Page #5 -------------------------------------------------------------------------- ________________ ૯૯૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ વિભાગ: ૧ શત્રુંજય યાત્રા વિધિ શત્રુંજય તીર્થની તળેટીથી યાત્રાનો પ્રારંભ થાય છે. આપણે સિદ્ધાચલજી પહોંચી ગયા સામે તળેટી નજરે ચડે. તળેટી સમક્ષ ભાવવાહી સ્તુતિ બોલીએ. પછી તળેટીનું ચિત્યવંદન કરીએ. ત્યાંથી ધીમે ધીમે એકેકું ડગલું દેતા દાદાના દરબાર સુધી પહોંચતા પ્રથમ શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ અને ચૈત્યવંદન કરીએ. પછી શ્રી આદીશ્વર પરમાત્માને ભેટીએ. ત્યાં પણ પ્રભુ તુતિ કરી ચૈત્યવંદન કરીએ. પછી પ્રભુજીના પગલાંને રાયણવૃક્ષ તળે નિહાળતાં આનંદિત થઈને રાયણ પગલાંની જ સ્તુતિ કરી ત્યાં પણ મૈત્યવંદન કરીએ. - પછી શ્રી પુંડરિક સ્વામીજી જેઓ શ્રી કષભદેવ ભગવંત સન્મુખ બિરાજમાન છે, તેની વંદના કરીએ. ત્યાં પણ તે ગણધર ભગવંતની સ્તુતિ બેલીને ચૈત્યવંદન કરીએ. છેલ્લે આપણે ભગવંતના પગલાને ઘેટીએ જઈ સ્પર્શના કરી ભાવોલ્લાસ પૂર્વક સ્તુતિ બેલી ચૈત્યવંદન કરીએ. Page #6 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય યાત્રા વિધિ [તળેટીના દર્શન કરી આ ત્રણ સ્તુતિ બોલવી ] શ્રી સિદ્ધાચલ નયણે તાં, હૈયું મારૂં હર્ષ ધરે, મહિમા મેટ એ ગિરિવરને, સુણતાં તનડું નૃત્ય કરે, કાંકરે કાંકરે અનંતા સિધ્યાં, પાવન એ ગિરિદુઃખડાહરે, એ તીરથનું શરણું હેજે, ભવોભવ બંધને દૂર કરે.–૧– . જન્માંતરોમાં જે કર્યા, પાપ અનંતા રોષથી તે દર જાયે ક્ષણ મહિ, નિરખે સિદ્ધાચલ હશથી જહાં અને તે જિવ મોક્ષે ગયા, અને ભાવિમાં જાશે વળી તે સિદ્ધિરિને નમન કરું હું, ભાવથી નિત લળી લળી–ર– જે અમર શત્રુજય ગિરિ છે, પરમતિર્મય સદા ઝળહળ થતી જેની અવિરત, મંદિરોની સંપદા ઉતંગ જેના શિખર કરતા, ગગન કરી સ્પર્શના દર્શન થકી પાવન કરે છે, વિમલગિરિને વંદના.-૩ (ત્રણ સ્તુતિ બેલ્યા પછી ખમાસમણ દેવું] - ઈછામિ ખમાસમણ, વંદિઉં જાવણિજજાએ નિસાહિએ, મથએણુ વંદામિ. Tખમાસમણ દઈ ઈરિયાવહી કરવી જે સૂત્રો નીચે મુજબ આપેલ છે] ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈરિયાવહિયં પડિકમામિ ? ઇચ્છ. ઇચ્છામિ પડિક્રમિઉં, ઈરિયાવહિયાએ, વિરાહણાએ. ગમણગમણે. પાણvમણે, બીઅક્રમણે, હક્કિમણે, એસાનિંગપગ-દગ–મટ્ટી-મકડા સંતાણા Page #7 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલને! સાથી સંક્રમણે જે મે જીત્રા વિરાહિયા. એગિઢિયા, બેઇંદિયા તેઈંક્રિયા, ચર્િ ક્રિયા, પંચિક્રિયા, અભિયા, વત્તિયા, લેસિયા, સધાઈયા, સંઘટ્ટિય, પરિયાવિયા, કિલામિયા, ઉદ્વિયા, ઠાણા દાણું સંકામિયા, વવરાવિયા, તરસ મિચ્છામિદુક્કડ', જીવિયા તસ્સ ઉત્તરી કરણેણું, પાયચ્છિત્ત કરણેણ, વિસેાહી કરણે, વિસલ્લી કરણેણ, પાત્રાણું કમ્ભાણું,નિગ્ધાચણકાએ ઠામિ કાઉસગ્ગ, ૪ અન્નત્ય ઊસસિએણુ, નીસસિએણુ ખાસિઐણુક. છીએણું, જભાઈ એણું. ઉડ્ડમેણુ વાયનિસગ્ગુણ, ભમ લીએ પિત્તમુચ્છાએ. સુહુમેહિ` અંગ–સ ચાલેહિ, સુહુમેહિ ખેલ–સ ચાલેહિ, સહુ મેહિ દિ િસ ચાલેહિ .એવમાઇએદ્ધિ આગારેહિં. અભ્રુગ્ગા અવિરાહિએ, હુજ્જ મે કાઉસગ્ગા. જાવ અરિહ ંતાણું, ભગવ’તાણું, નમુક્કારણ ન પામિ. તાવ કાય, ઠાણેણુ', માણેણુ, ઝાણેણુ, અપાણ વાસિરામિ. [આટલું. સૂત્ર ખેાલી-એક લોગસ્સ અને લેગસ સૂત્ર ન આવડતુ. હેાય તેા ચાર નવકારના કાઉસગ્ગ કરવે] [કાઉસ્સગ્ગ પુરો થયા બાદ બે હાથ જોડી નીચે મુજબ લાગસ સૂત્ર ખેલવુ] લેગસ ઉર્જામગરે, કિત્તઈરસ, અરિહં તે જિણે । ધમ્મતિથયરે ચવ્વીસપિ. ક્રેલી ડ Page #8 -------------------------------------------------------------------------- ________________ શત્ર યાત્રા વિધિ ઉસભા મજિ ચ વન્દ, સંભવમભિણુંદણું ચ સુમઈ ચા પઉમપહં સુપાસ, જિર્ણ ચ ચંદપહં વદે સુવિહિં ચ પુફદંત, સિઅલ સિજર્જસ વાસુ પુજજે ચા વિમલભણતં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ ! કુંથું અરં ચ મલ્લેિ, વંદે મુસુિવયં નમિજિ ચ ! વંદામિ રિટ્રકનેમિં, પાસતહ વદ્ધમાણું ચ | એવં એ અમિથુઆ, વિહુ યમલા પહણજરમરણ ચકવીસંપિ જિણવરા, થિયરા મે પસીયંતુ કિત્તિય વંદિય મહિયા, જે એ લેગરસ ઉત્તમાસિદ્ધા આગે બેહિલાભ, સમાહિ-વરમુત્તમ દિતુ. ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચેનું અહિયં પચાસયર, સાગરવર, ગંભિર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ [લેગસ્સ સૂત્ર બોલ્યા પછી નીચે મુજબ ત્રણ ખમાસમણ દેવા] ઈચ્છામિ ખમાસમણ વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મણ વંદામિ. (ત્રણ વખત] પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ત્યવંદન કરું? [Uછે...કહી....નીચે મુજબ ત્યવંદન કરવું] સકલ કુશલ વલી પુષ્પરાવર્ત મેઘ દુરિત તિમિર ભાનુ ક૯પ વૃક્ષેપમાનઃ ભવજલનિધિ પિતઃ સર્વ સંપત્તિ હેતુઃ સ ભવતુ સતત વ: શ્રેયસે શાંતિનાથ Page #9 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલને સાથી તળેટી સામે બોલવાનું ચૈત્યવંદન શ્રી સિદ્ધાચલ તીર્થનાયક, વિશ્વતારક જાણીયે, અકલંકશક્તિ સુરગિરિ, વિધાનંદ વખાણી, મેરૂ મહીધર હસતગિરિવર ચર્મગિરિધર ચિહએ, શ્વાસમાં સો વાર વદુ નમે ગિરિ ગુણવંત એ...૧ હસિતવદને હેમગિરિને પૂજીએ પાવન થઈ પુંડરીક પર્વ તરાજ શતકુટ, નમન અંગ આવે નહીં. પ્રીતિમંડણ કર્મછડણ શાશ્વત સુરકંદ એ, શ્વાસ...૨ આનંદ ઘર પુણ્યકંદ સુંદર, મુક્તિરાજે મન વયે વિજયભદ્ર સુભદ્ર નામે, અચલ દેખત દિલ વચ્ચે, પાતાલ મુલને ટુંક પર્વત, પુષ્પદંત જયવંતહે, ધાસ...૩ બાહુબલી મરૂદેવી ભગીરથ સિદ્ધક્ષેત્ર કંચનગિરિ, લેહિતાક્ષ કુલિનીવાસમાનસ રેવતાચલ મહાગિરિ, શેત્રુ જા મણિ પુન્યરાશિ કુંવરકેતુ કહતો. શ્વાસ...૪ ગુણકંદ કામુક દદશક્તિ સહજાનંદ સેવા કરે, જય જગત તારણ જાતિરૂપ માહ્યવંતને મને હરે ઈત્યાદિક બહુ કીર્તિ માણેક; કરત સુર અનંત છે, શ્વાસ–પ [આ પ્રમાણે ચૈત્યવંદન કર્યા પછી- કિંચિ-નમુલ્યુ વગેરે સૂત્રો અહીં આવ્યા મુજબ બેલવા] જ કિંચિ નામ તિર્થ, સગે પાયાલિ માણસે એ જાઈ જિબિંબઈ, તાઈ સવાઈ વંદામિ. Page #10 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય યાત્રા વિધિ નમુથુણે અરિહંતાણુ ભગવંતાણું. આઈગરાણું, તિસ્થયરાણું, સયંસંબુદ્વાણું પુસુિત્તમાશું, પુસ્તિસીહાણું પુરિસવરપુંડરીઆણું, પુરિવરગંધહસ્થીનું. લગુત્તમારું, લેગનાહાણું, લેગહિયાણું, લેગપછવાણું, લેગ પmઅગરાણ. અભયદયાણું, ચખુદયાણુ, મગદયાણું. સરદયાણું, બેહિદયાણું, ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીશું, ધમ્મરચારિતચક્રવક્કીશું. અપડિયવરનાણદંસણધરાણ, વિયછઉમાણે. જિણાણું જાવયાણું, તિનાણું તાસ્થાણું, બુઠ્ઠાણું બેહથાણું, મુત્તાણું, મે અગાણું. સવજૂર્ણ સવ-દરિસીણું સિવ–મહેલ-ભરૂઆ મત મફખય-મવાબાહ-મપુણવિત્તિ સિદ્ધિગઈ નામધેય ઠાણું સંપત્તાણું નમો જિર્ણ જિઅભયાણું. જે અ અઈઆ સિદ્ધા જે આ ભવિસંતિ–ણાગએ કાલે સંપઈ–વક્રમાણું, સતિવિહેણ વંદામિ. જાવંતિ ચેઈઆઈ ઉઠે અ–અહે અ-તિરિઅલેએ અ, સવાઈ તાંઈ વંદે, ઈહ સંતે તળે સંતાઈ ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ જાવંત કવિ સાહૂ, ભરઠેરવય–મહા વિદેહે આ સસિ તેસિં પણ, તિવિહેણ તિદડ વિસ્થાણું. નમોહંત-સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૮ સિદ્ધાચલને સાથી (હવે તળેટીનું સ્તવન કહેવુ) તળેટી સામે બોલવાનું સ્તવન ત્રિભુવન તારક તી તલાટી, ચૈત્યવંદન પરિપાટિજી મિથ્યા મેાહ ઉલ ંધી ધાટી, આપદા અલગી નાડીજી...ત્રિ-૧ જિનવર ગણધર મુનિવર નરવર, સુરનર કાડાંકાડિજી, ઈંડાં ઉમા ગીરિવરને વાંદે, પૂજે હાડાહાડિજી...ત્રિ-૨ ગુડાણાની શ્રેણી જેવા, ઉચા પથ ઈહાંધીજી ચઢતે ભાવે ભવિ આરાધા, પુન્ય વિના મળે કિહાંથીજી-ત્રિ-૩ મેરૂ સરસવ તુજ મુજ અંતર, ઊંચા જોઇ નિહાળુજી, તે પણ ચરણ સમીપે બેઠા, મનના અંતર ટાળુજી....ત્રિ-૪ સેવન કારણ પહેલી ભૂમિ, અમલ અદ્વેષ અખેદજી, ધર્મરત્ન પદ તે નર સાધે, ભૂગર્ભ રહસ્યના ભેદજી...ત્રિ-પ (સ્તવન ખેલ્યા પછી જયલીયરાય સૂત્ર ખેલવુ) જયવીયરાય જગ–ગુરૂ, હેાઉ મમ તુહ પભાવ ભયત્ર; ભવનિન્ગ્વેએ, મગા—ણુસાર, ઈન્ડલ-સિદ્ધિ. લેગ-વિરૂધ્ધÄામે, ગુરૂજણુ પૂ પરત્થકરણું ચ; સુહગુરૂજોગે। તત્રયણુ–સેવણા આ ભત્ર મખડા વારિજજઇ-જ-ઈવિ નિયાણુબ ધણું, વીયરાય તુહસમએ; તહિવ મમ હુજજ સેવા, ભવેભવે તુમ્હેં ચલાણું. દુખફખએ કમ્મપ્પ સમાહિમરણં ચ બેાહિલાભે અ; સ ંપજજ મહ એમ, તુહ નાહ ! પણામ–કરણે સ–મંગલ-માગક્ષ્ય. સ-કલ્યાણુ, કારણ; પ્રધાન સવ ધર્માંણાં, જૈન જયતિ શાસનમ્ Page #12 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજ્ય યાત્રા વિધિ અરિહંત ચેઈઆણું કરેમિ કાઉસ્સગ્ગ. વંદગુવત્તિચાઓ, પૂઅણવત્તિયાએ સકારવત્તિયાએ, સમાણુવત્તિયાએ, બેહિલાભવત્તિયાએ, નિરવસગવત્તિયાએ. સદ્દાએ, મેહાએ, દિઈએ, ધારણાએ અપેહાએ વડૂઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ. અનન્દ ઊપસિએણે, નીસિએણું, ખાસિએણું, છીએણું, ભાઈએણે ઉડએણું, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુછાએ. સુહુહિં અંગસંચાલેહિ, સુમેહિં ખેલસંચાલેહિં, સુહુહિં ક્રિટિકસ ચાલેહિ. એવભાઈઓહિં આગારેહિં અભગો, અવિરહિએ, હજજ મે કાઉસ્સગ્યો. જાવ અરિહંતાણું ભગવ તાણું નમુક્કારેણું ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં, મેણેણું, ઝાણેણં અપાણે સિરામિ. (આ પ્રમાણે બાલી 1 નવકારને કાઉસ્સગ કરે, પછી “નમોડક્ત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધૂન્ય બેલી નીચેની થાય કહેવી.) તળેટી સામે બોલવાની થાય શ્રી વિમલાચલ ગીરિવર કહીએ, મેક્ષિત અધિકારજી, ઈણગીરિ હુતિ ભવિજન નિશે, પામ્યા કેવલ સારજી, કાંકરે કાંકરે સાધુ અનંતા, સિદ્ધા ઈગીરિ આયાજી, કર્મ ખપાવીને કેવલ પામ્યા થઈ અજરામર કાયાજી...૧ (આ રીતે થાય બોલીને ખમાસણ દેવું) ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવાણિજજાએ નિસીરિઆએ મથએ વંદામિ, Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સિદ્ધાચલને સાથી શ્રી શાંતિનાથજી સામે બોલાતી સ્તુતિ શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિ વિધાયિને શૈલેયક્ષ્યસ્યાડમરાધીશ, મુકુટાલ્જર્ચિતાં..૧ શાંતિ શાંતિ કર શ્રીમાન, શાંતિદિશતુ મે ગુરુ શાંતિદેવ સદા તેષાં ચેષાં શાંતિ-ગૃહે ગૃહે...૨ સુધાસદર વાત્સના, નિર્મલીકૃતદિમુખ મુગલક્ષ્મ તમાશાચૅ, શાન્તિનાથ જિતુવઃ...૩ શ્રી શાંતિનાથ ભગવંતનું ત્યવંદન (પહેલાં ત્રણ વખત ખમાસમણ દેવા પછી ઈચ્છાકારે સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું? ઈ, આટલું કહી નીચે મુજબનું ચૈત્યવંદન કરવું.) શ્રી શાંતિનાથજી સામે બોલવાનું ચૈત્યવંદન શાંતિજિનેશ્વર સોળમાં અચિરાસુત વંદે વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કંદ.. 1 મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ હથિગાઉર નયરી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ...૨ ચાલીશ ધનુષની દેવડીએ, સમચઉરસ સંઠાણું વદન પદ્મ જયું ચંદલે, દિઠે પરમ કલ્યાણ.૩ (ચૈત્યવંદન કર્યા પછી જ કિંચિ-નમુત્થણું–જાવંતિખમાસમણ જાવંત-નમોહંત એ સૂત્ર બોલવા.) | (જુઓ પૃઢ ૬ અને ૭ ઉપર આપેલા છે Page #14 -------------------------------------------------------------------------- ________________ @> >03 > p>0600> જ0 –0 209 –0 ત્ર> - 0 શ્રી શાંતિનાથ ભગવાન-સિદ્ધાચલતીર્થ ઉ< 2 >0 ( - 0 0 0 0 0 0 0 ઉસી 0 0 0 0 0 0 -- -- > 0 | - x 6 20 : વિ.સં. ૧૮૬૦ માં પ્રતિષ્ઠિત થયેલા આ પ્રતિમાજી છે. જે વાઘણપોળમાં પ્રવેશતા ડાબી બાજુના દહેરાસરજીમાં બિરાજમાન છે હ YORDUKORDOKIKSIKDIKDOODIDO Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શત્રુંજય યાત્રા વિધિ શ્રી શાંતિનાથજી ભગવંત સામે બોલવાનું સ્તવન મારે મુજરો ને રાજ, સાહિબ, શાંતિ સલુણ–આંકડી અચિરાજીનાનંદન તેરે, દરિસણ હેતે આવ્યો સમકિતરીઝ કરીને સ્વામી, ભક્તિ ભેટયું લા .મારે. ૧ દુઃખભંજન છે બિરૂદ તમારૂં, અમને આશા તમારી તમે નીરાગી થઈને છુટ, શી ગતિ હેશે અમારી–મારે. ૨ કહેશે લેક ન તાણું કહેવું; એવડું હવામી આગે પણ બાળક જે બેલી ન જાણે, તો કિમ રહાલો લાગે-મારે.૩. મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિડ્યાનું મારે.૪ અધ્યાત્મ રવિ ઉગ્યે મુજ ઘટ, મેહ તિમિર હર્ષ જુગતે વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે મારો. ૫ [સ્તવન બેલ્યા પછી જયવીયરાય-અરિહંત ચેઈઆણું અન્નત્થ સૂત્ર કહી ૧ નવકારનો કાઉસ્સગ કરો] 0 (આ સૂત્રે જુએ પુષ્ઠ ૮ અને ૯ ઉપર આપેલા છે). ૦ (કાઉસ્સગ પારી નીચે મુજબ છેય કહેવી) શ્રી શાંતિનાથજી ભગવંત સામે બોલવાની થાય શાંતિ સુહંકર સાહિબે, સંયમ અવધારે સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે વિચરતા અવનિત, તપ ઉગ્ર વિહારે જ્ઞાન ધ્યાન એક તાનથી તિર્યંચને તારે. [આ થેય બેલી ખમાસમણ દેવું]. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧ર સિદ્ધાચલને સાથી શ્રી આદિનાથ ભગવંત સમક્ષ બોલવાની સ્તુતિ કરણા સિંધુ ત્રિભુવન નાયક, તું મુજ ચિત્તમાં નિત્ય રમે ચાકરી ચાહું અહોનીશ તારી, ભાવથી મન મારું વિરમે શ્રી સિદ્ધાચલ મંડન સાહિબ, તુજ ચરણે સુરનર પ્રણમે સમદર્શન અમને આપે, વિશ્વના તારણહાર તમે..૧ પૂર્ણાનંદમયં મહેદયમય કેવલ્યચિન્મય. રૂપાતીતમય સ્વરૂપમણ સ્વાભાવિકી શ્રીમર્યા જ્ઞાનોતમયં કૃપારસમય સ્યાદાદ વિધાલયે શ્રી સિદ્ધાચલતીર્થરાજમનીશ વંદેહમાદીવર..૨ આદિમ પૃથિવીનાથ માદિમં નિપરિગ્રહમ્ આદિમ તીર્થનાથં ચ ષભ સ્વામિ તુમ...૩ [ આ પ્રમાણે સ્તુતિ બોલીને ત્રણ ખમાસમણ દેવા] [oઇચ્છાકારેણ સંદિસહ ભગવન ત્યવંદન કરું ? ઈર કહી નીચે મુજબ રૌત્યવંદન બોલવું]. શ્રી આદિનાથ ભગવંત સન્મુખ બોલવાનું ચૈત્યવંદન વિમલ કેવલ જ્ઞાન કમલાકલિત ત્રિભુવન હિતકર સુરરાજ સંસ્તુતઃ ચરણપ કજ, નમો આદિ જીનેશ્વરે...૧ વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવર ગુણગણ ભૂધર સુર અસુર કિન્નર કેડી સેવિત, નમે આદિ જિનેશ્વર..૨ કરતી નાટક કિન્નરી ગુણ, ગાય જિન ગણ મનહર નિર્જરા વલી નમે અહોનિશ, નમે આદિ જિનેશ્વર...૩ TI Page #18 -------------------------------------------------------------------------- ________________ 0-020 0 0 0 0 0 0 0 0 0 0 0 0 20 0-ડિગ્રી સી ઉો ઉCPX E : KOORDIK ની 15 Sી the કંઇ જ શ્રી આદીશ્વર ભગવાન સિદ્ધાચલતીશ નિરિવર ટુન વિરત્ન પાવે. ' श्री सिद्धाचलमहातीर्थ के मूलनायक | શ્રી પ્રદિનાથ માવીને. શ્રેષ્ઠી કરમાશાહે સં. ૧૫૮૭ માં કરાવેલ જિર્ણોદ્ધાર વખતના પ્રતિષ્ઠિત એવા આ પ્રતિમાજી છે. નામ છે ARDIOKSID R P કી કિનારી છે 9 00 00 020 0-2008 6<> > 02 0 0 2 > <> < 0> >0< <> > Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય યાત્રા વિધિ પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધીત, કાડી પણ મુનિ મનહર શ્રી વિમલ ગિરિવર શ્રૃંગસિદ્દા નમા આદિ જિનેશ્વર..... નિજ સાધ્ય સાધક સુર મુનિવર, કાડીનત એ ગિરિવર મુક્તિ રમણી વર્યાં રંગે, તમેા આદિ જિનેશ્વર ..... પાતાલ નર સુર લેાક માંહી, વિમલ ગિરિવર તેા પર નહીં અધિક તીરથ તીર્થપતિ કહે, નમે આદિ જિનેશ્વર... એમવિમલ ગિરિવર શિખર મંડણ, દુ:ખવિહંડણ ધ્યાઇ એ નિજ શુધ્ધ સત્તા સાધના, પરમ જ્યોતિ નિપાઇએ...૭ જીત માહ કાહ વિછેાહ નિદ્રા, પરમપદ સ્થિતિ જયકર ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સુહિતકર ...૮ [ચૈત્યવંદન કર્યા પછી જ િચી-નમ્રુત્યુણ-જાતિ ખમાસમણુ-જાવંત-નમાડહત્ આ સૂત્રો કહેવા. જુએ પૃષ્ઠ ૬ અને ૭ ઉપર આ સૂત્રો આપેલા છે.] ૧૩ શ્રી આદિનાથ ભગવત સામે ખેાલવાનું સ્તવન શેત્રુંજા ગઢના વાસીરે, મુજરા માનજો રે સેવકની સુણી વાતાર, દિલમાં ધારજો રે પ્રભુ મે’ દીઠા તુમ દેદાર,આજ મને ઉપન્યા હરખ અપાર સાહિબાની સેવારે ભવદુઃખ ભાંગશે રે દાદાજીની સેવારે શિવસુખ આપશે રૅ આંકડી... ૧ એક અરજ અમારી ફૅ દિલમાં ઘારજો રે ચારાશી લાખ ફેરા રે દૂર નિવારજો રે. Page #21 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલનો સાથી - - - - - - - - પ્રભુ મને દુર્ગતિ પડતા રાખ પ્રભુ મને દરિશન વહેલું દાખ સાહિબા.૨ દોલત સવાઈ રે સેરઠ દેશની રે બલિહારી જાઉં રે પ્રભુ તારા વેશની રે પ્રભુ તારુ રૂડું દીઠું રૂપ મેડ્યા સુરનર વૃંદને ભૂપ સાહિબા...૩ તીરથકે નહિ રે શેનું જા સારખું રે પ્રવચન પેખીને કીધું મેં પારખું રે ઇષભને જોઈ જોઈ હરખે નેહા ત્રિભુવન લીલા પામે તેહ સાહિબા.૪ ભભવ માંગરે પ્રભુ તારી સેવના રે ભાવઠ ન ભાંગે રે જગમાં જે વિના રે પ્રભુ મારા પુરજે મનના કોડ એમ કહે ઉદય રતન કર જોડ સાહિબાપ [, સ્તવન બોલ્યા પછી જયવીયરાય–અરિહંત ચેઈયાણું-અન્નાથ સૂત્રો બેલવા-જુઓ પૃષ્ઠ.૮ અને ૯ ઉપર) [૦ ૧ નવકારને કાઉસ્સગ્ન કરી, થાય કહેવી.] શ્રી આદિનાથ સ્વામી સન્મુખ બલવાની સ્તુતિ શત્રુંજય મંડણ રિસહ જિસેસર દેવ સુરનર વિધાધર જેહની સારે સેવ સિદ્ધાચલ શિખરે સહાકર શૃંગાર શ્રી નાભિનરેસર મરુદેવીને મલ્હાર (ાય બોલ્યા પછી ખમાસમણ દેવું) Page #22 -------------------------------------------------------------------------- ________________ Page #23 -------------------------------------------------------------------------- ________________ V 200 ><> > > > > 0 –06–200 > શ્રી રાયણ પગલાં-સિદ્ધાચલતીર્થ > <> > > SAEET > >d <>00<> 'EST TEN'BE THERE '' > Feી * * '2 > >0 > E 280 > નો TATE - > Hી > –80<><>0-20020 0 For ple TET, H > FIT TETTETTAT, LE TEMENT TER'S LIMITE BEST ASTE - bell આ પ ણ છે list T MIRIBE : //y / vપA 'Fil/IN. THE મિ . 1. It dili Thay nhi h his Si/E EL/ 10/1/ T/HTAT/TI/NT HERE. I T IS IN THE > Title Hits મા || Niti MAHITIES 'Ft / Pin : i Eisu NI HTAT biEli cer : /Hities SEE THE FREE ' Et gs > > 20 0->><= > વિ.સં. ૧૮૫૭માં કરમાશાહે પધરાવેલા શ્રી આદીશ્વર ભગવંતના પગલા તથા રાયણ વૃક્ષની છાયાવાળી દેરી Усе><><> <><><><><><><> > Page #24 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજ્ય યાત્રા વિધિ ૧૫ રાયણ પગલાં સન્મુખ બેલવાની સ્તુતિ આનંદ આજે ઉપજે, પગલા જોયા જે આપના અંતરતલેથી ભાગતા જે, સુભા રહ્યા પાપના જે કાલને વિષે પ્રભુજી આપ આવી સમોસર્યા ધન જીવ તે ધન જીવ તે, દર્શન લહી ભવજલતર્યા...૧ પુરવ નવાણું વાર પધારી, પાક કીધું જે ભૂમિળને દર્શન કરતાં ભવ્ય જીના, દુર કરે અંતરમલને ત્રીજે આરે સમરણ કરતાં, અષભદેવ સાક્ષાત ઘરે પ્રણમું ભાવે તે પગલાને, પાતિક મારા દુર કરે..૨ રાયણ રૂખ તળે બિરાજી જગને, સંદેશ જે આપતાં આદિશ્વર જિનરાયના જે પગલા, પાપ સવિ કાપતા ઋષભસેન પ્રમુખ સેવી પગલા, શાશ્વત સુખે મહાલતા વંદુ એવા ઋષભ જિન પગલા, જંજાળ જાળ જે ટાળતા...૩ (આ પ્રમાણે ત્રણ સ્તુતિ બેલી ત્રણ વખત ખમાસમણ દેવું). (ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ત્યવંદન કરું.) (ઈચ્છે કહી નીચે મુજબ ચૈત્યવંદન બેલિવું. ) રાયણપગલાં સામે બેલવાનું ચૈત્યવંદન આદિ જિનેશ્વર રાયના, છે પગલા મનોહર, ભાવ સહિત ભક્તિ કરે, પહોંચાડે ભવપાર...૧... રાયણ રૂખ તળે બિરાજી, દીએ જગને સંદેશ, ભવિય ભાવે જુહારીએ; દૂર કરે સંકલેશ............ Page #25 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલને સાથી પગલે પડીને વિનવું, પૂરજે મારી આશ, જ્ઞાન તણી વિનતિ સુણે, દેજે શિવપદ વાસ૩... ચૈત્યવંદન કર્યા પછી જ કિચ-નમુલ્થજાવંતિ-ખમાસમણુ-જાવંત-નમોહંત સૂત્રો કહેવા જુઓ પૃષ્ઠ ૬ અને ૭ ઉપર આ સૂત્રો આપેલ છે. [ ત્યાર પછી નીચે મુજબનું સ્તવન કહેવું | જનજીઆદીશ્વર અરિહંત કે પગલાઈહાંઘરે લેલજનજી પૂર્વ નવાણું વાર કે આવી સાસર્યા રે લેલા જનજી સુરતરૂ સમ સહકાર કે, રાયણ અડા રેલ..જી. જીનજી નીરખી હરખે જેહ કે, ભાંગે ભૂખડા રે લોલ, જનજી નિરમલ શીતલ છાંયકે, સુધી વિસ્તરે રેલ...જી.. જીજી અધિષ્ઠાયક દેવ કે, સદા હિત સાધતા રે લોલ, જીનyહળુકમ હરખાયકે અમરફળ બાંધતા રેલેલ.જી.૩. જનજી મધુરી મેહન વેલ કે, કળિયુગમાં ખડી રે લોલ, જનજી સેવે સંત મહંત કે, ત્રિભુવનમાં વડી રે લાલ...જી.૪ જનજી પુણ્યવંત જે માનવી, તે આવી ચઢે રે લેલ, જનજી શુભગતિ બાંધે આયુષ કે નરકે નવિપડે રેજોલ... જી.૫ જનજી પ્રભુ પગલા સુપરસાય કે, સુપૂછત સદા રે લોલ જનજી મહેતાનો અનુગકે, આપે સંપદા રે લોલજી.૬ જનજી સૂર્યકાન્ત મણિ જેમકે, સૂર્યપ્રભા ઘરે રે લેલ, જનજી પામી સ્વામિ સંગ કે, રંગપ્રભા ઘરે રે લોલ.જી, Page #26 -------------------------------------------------------------------------- ________________ શત્રુજય યાત્રા વિધિ ૧૭ જીનજી સફલ ક્રિયાલ દાયકે, મેક્ષફલ આપજો ૨ લાલ જીનજી સક્ લ ક્રિયાવિધિ છાપકે,નિર્મલ છાપજો રે લોલ...જી.૮ જીનજી ધ રત્ન પદ યાગ કે, અમર થાઉં સદા રે લેાલ જીનજી આશીર્વાદ આ વાદ્ય કે, દેજો સર્વાંદા રે લેાલ...જી.૯ (આ સ્તવન ખેલ્યા પછી જયવીયરાય-અરિહતા ચેઈયાણ’-અન્નત્થ સૂત્ર ખેાલવા જુઓ પૃષ્ઠ ૮ અને ૯ ઉપર આ સૂત્ર આપેલા છે.] (ત્યાર પછી ૧ નવકારના કાઉસ્સગ્ગ કરવા. કાઉસ્સગ્ગ કર્યાં પછી નીચે મુજખ થાય કહેવી) રાયણ પગલાં સામે બોલવાની થાય શ્રી શત્રુંજય મડણુ આદિ દેવ, હું હેાનિસ સારું તાસ ચૈત્ર રાયણ તલે પગલાં પ્રભુજી તણાં, સફલ ફૂલે પૂછશ સેાહામણા.... ૧ (થાય એટલીને ખમાસમણ દેવુ') (પ્રદક્ષિણા દેતા રાયણ પગલાનું ચૈત્યવ’ન કરી ભાવપૂર્વક આગળ વધતા દાદાની સન્મુખ શ્રી પુંડરીક સ્વામીજી આવે તેની વંદના કરીએ.) Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સિદ્ધાચલને સાથી શ્રી પુંડરીક સ્વામી સન્મુખ બેલવાની સ્તુતિ ભાવિલાસ ભરીને મુજ મનમાં આવી ઉભે તુજ કને ઉછળે ભાવતરંગ રંગ હૃદયે, મૂર્તિ વસી મુજ મને પામ્યા ભાવિક ભક્ત ભાવ ધરીને, વિમુક્તિ જે નામથી એવા શ્રી પુંડરીક સ્વામી, ચરણે, વંદુ સદા ભાવથી. ૧ પુંડરીક તારું દર્શન કરતાં, હૈયું મારું અતિ હરખાય પુંડરીક તારું મુખડું જોતાં આનંદ હૈયે અતિ ઉભરાય પુંડરીક તારું નામ જપતા, પાપકર્મ સાવિ દૂર પલાય પુંડરીક તારે ચરણે વંદુ, શાશ્વત સુખને જેમ વરાય...૨ દર્શન પ્રભુ કરવા ભણી, તુજ પાસે આવીને રહ્યો પુંડરીક એહવા નામથી, શા તણે પાને કહ્યો પુંડરીક વત પુંડરીક બન્યા કેડિ પાંચને સાથે લહ્યા પુંડરીક નમું પુંડરીક જપું એ એરિતા મનમાં રહ્યા...૩ (આ રીતે ત્રણ સ્તુતિ બેલી ત્રણ ખમાસમણ દેવા) (ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું ? ઇચ્છ) શ્રી પુંડરિક સ્વામી સન્મુખ બોલવાનું રૌત્યવંદન આદીશ્વર જિનરાયનો, પહેલે જે ગણધાર પંડરીક નામે થયે, ભવિજનને સુખકાર...૧ ચિત્રી પુનમને દિને, કેવલસિરિ પામી અણગિરિ તેહથી પુંડરીક, ગિરિ અભિધા પામી... ૨ પંચ કેડિ મુનિશું કહ્યા, કરી અનશન શિવઠામ જ્ઞાન વિમલ કહે તેહના, પય પ્રણો અભિરામ-૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ <> <> <>0<> <> <> <><<<>> શ્રી પુ ́ડરિક સ્વામી–સિદ્ધાચલતી વિ. સ. ૧૫૮૭માં કરમાશાહે ૧૭ મા ઉદ્ધાર કરાવ્યા ત્યારે આ પ્રતિમાજી પધરાવેલ છે. દાદાની સન્મુખ અને રતનપાળના દરવાજા ઉપર આ દહેરાસરજી આવેલ છે. << >0<<<<<>>0< >> <<<<<<<> <> <> <> <> <> <> <> <> Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય યાત્રા વિધિ (આ રીતે ચૈત્યવદન કર્યા પછી જ કિચનમુત્યુણ જાવતિ-ખમાસમણુ-જાવંત-નમાત્ સૂત્રો કહેવા. જીએ પૃષ્ઠ ૬ અને ૭ ઉપર આ સૂત્રો આપેલા છે.) શ્રી પુંડરિક સ્વામી સન્મુખ બોલવાનુ સ્તવન ધન ધન પુંડરીક સ્વામીજી, ભરત ચક્રી નૃપ નંદ રે. દીક્ષા ગ્રહિ પ્રભુ હાથથી; પૂછતા ગણધર વૃંદ રે. ધન ૧ આદિજિન વચનકમલ થકી, નિસ્ણી સિદ્દાચલ મહીમા રે આવ્યા ગિરિવર ભેટવા, વિસ્તાર્યાં તીના મહીમા રે. ધન ર પાવન પુરૂષ પસાયથી, પૃથ્વી પવિત્ર થઈ જાય રે. તેહથી પુંડરીક નામથી, આજ લગે પુજાય રે. ધન ૩ પદ્માસન પ્રતિમા ખની, પ્રભુ સન્મુખ સાહાય રે. પૂજા વિવિધ પ્રકારની, કરતાં વિ સમુદાય ૨. ધન ૪ અવિતહ વગરણા કહ્યા; અજિષ્ણુ જિષ્ણુ સકાશા રે. ધર્મરત્ન પદ આપજો, મુજ મન મેટી આશા રે. ધન પ (સ્તવન બાલ્યા પછી યવીયરાય, અરિહંત ચેઈયાણું, અન્નત્થ સૂત્ર ખેલવા જુઓ પૃષ્ઠ ૮ અને ૯ ઉપર સૂત્ર આપેલા છે.) (ત્યાર પછી ૧ નવકારના કાઉસ્સગ્ગ કરી થાય કહેવી.) શ્રી પુંડરિક સ્વામી સન્મુખ બેલવાની થાય ભરહેસર ભટ્ઠત, ઋષભજિનેશ્વર શીસ પુંડરીક ગણાધિપ, પ્રણમુ નામી સીસ, ચૈત્રી પુનમ દિન; વિમલાચલ ગીરિ શ્રૃંગ, પંચમગતિ પામ્યા, પંચાડિ મુનિ સંગ...૧ ૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સિદ્ધાચલને સાથી ઘેટી પગલાં સામે બોલવાની સ્તુતિ શ્રી સિદ્ધાચલ નિરખી હરખે, આંખડી એની પાવન થાય. પગલે પગલે આગળ વધતા, કાયા એની નિરમલ થાય. ઘેટી જઈને પગલાં પૂજે, આનંદ હૈયે અતિ ઉભરાય સુષમ દુષમ આરે રહેલા, આદિ પ્રભુનું સમરૂ થાય..? આતપરની તળેટીથી, જે ભવિ યાત્રા કરે. ઘેટી પગેલે શિશ નમાવી, સિદ્ધગિરિ પર ફરે.. નવાણુંની યાત્રા કરતાં, નવ વખત નિશે કરે ઘેટી પગલે ભાવ ભક્તિ, પુણ્ય ભાથું તે ભરે.. આદિ પ્રભુનું દર્શન કરીને, ઘેટી પાયે જે નર જાય તન મન કેરા જે સંતાપ, પ્રભુ પગલે સવિ દૂર જ થાય. એવા પગલે આવી પ્રભુજી, અરજ કરૂં છું હે જીનરાય આદેશ્વર તુજ ધ્યાન ધરતા, જન્મમરણના ફેરા જાય, (આ રીતે ત્રણ સ્તુતિ બેલી પછી ત્રણ ખમાસમણ દેવા-પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ત્યવંદન કરૂં? ઈચ્છ-કહી નીચે મુજબ ચૌયવંદન બેલવું.) ઘેટીપગલાં સન્મુખ બેલવાનું ચૈત્યવંદન સર્વ તીર્થ શિરોમણી, શત્રુજ્ય સુખકાર ઘેટી પગલાં પૂજતાં, સફળ થાય અવતાર .૧ પૂર્વ નવાણું પધારીયા, જિહાં શ્રી અરિહંત તે પગલાં ને વંદિએ આણિ મન અતિખંત ૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ дока каканакаккан какаока какха શ્રી કેરી પગલાં-સિદ્ધાચલતીથ калкан кака какаака !!! какакка кака как кака кака Page #33 -------------------------------------------------------------------------- ________________ Page #34 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય યાત્રા વિધિ ચાવિહારા છઠ કરી, ઘેટી પગલે જાય ધર્મરત્ન પસાયથી મન, વાંછિત ફળ થાય ..૩ (૦ચૈત્યવંદન કહ્યા પછી જ ર્કાિચ-નમ્રુત્યુણ-જાતિ-ખમા સમણ-જાવ’ત-નમેઽત્ આ સૂત્રો ખોલવા. જુએ પૃષ્ઠ ૬ અને ૭ ઘેટી પગલાં સન્મુખ બેલવાનુ સ્તવન મેરે તેા પ્રભુજી લે ચલ ઘેટી પાય, ૨૧ આદિશ્વરના દર્શન કરીને, વંદુ ધેટી પાય.......૧ લીલી હરિયાળી વચમાં દેરી, સાહે ઋષભના પાય...મેરે.ર રાગ દ્વેષની ગ્રંથી ભેદ્દે, પૂરે આજીિન પાય...મેરે..૩ પ્રથમ પ્રભુના ધ્યાન પ્રભાવે, યાત્રા સુખભર થાય...મેરે..૪ ધ રત્ન ગિરિ ગુણ ગાતા, ભત્રની ભાવઠ જાય...મેરે..પ (આ સ્તવન એલ્ય! પછી જયવીયરાય-અરિહંત ચેઇયાણું-અન્નથ સૂત્ર બોલવા-જુએ પૃષ્ઠ ૮ અને ૯ ઉપર સૂત્ર છે, (ત્યાર પછી ૧ નવકારા કાઉસ્સગ્ગ કરી વેાય કહેવી.) આગે પૂર્વ વાર નવાણું; ટ્ટિ જિનેસર આયાજી શત્રુંજય લાભ અન ંતા જાણી, વંદુ તેહના પાયાજી જગબંધવ જગતારણુ એ ગિરિ, દીઠા દુર્ગતિ વારેજી ચાત્રા કરતા છરી પાલે, કાજ પેાતાના સારેજી [ આ રીતે સ્તુતિ ખાલી ખમાસમાણુ દેવુ...] Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ સિદ્ધાચલને સાથી આ ર૧ ખમાસમણું વિધિ તરીકે છેલ્લે અપાય છે. છતાં સિદ્ધાચલ તીર્થ ઉપર યાત્રા કરવા જઈએ ત્યારે તે ઋષભદેવ પરમાત્મા સામેજ ખમાસમણ આપવા પછી આગળ યાત્રા કરવી. શ્રી શત્રુંજયતીર્થના ગુણગર્ભિત ર૧ ખમાસમણાં સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર, અંગ વસન મન ભૂમિકા, પૂજાગરણ સાર, ન્યાય દ્રવ્ય વિધિ શુદધતા શુધ્ધિ સાત પ્રકાર, કાર્તિક સુદિ પૂનમ દિને, દશ કટિ પરિવાર, દ્રાવિડને વારિખિલજી, સિદ્ધ થયા નિરધારતિણે કારણે કાર્તિકી દિને, સંધ સયલ પરિવાર આદિજિન સન્મુખ રહી, ખમાસમણ બહુવાર એકવીશ ના વરણ, તિહાં પહેલુઅભિધાન, શત્ર જય શુકરાયથી, જનક વચન બહુમાન, સિધ્ધાચલ સમરૂ સદા સોરઠ દેશ મેઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હાર.૧ આ દૂહ પ્રત્યેક દુહાની અને બોલીને ખમાસમણ દેવુ સર્યા સિધાચલે, પુંડરીક ગણધાર, લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભા મઝાર.. ચૈત્રી પુનમને દિને, કરી અણસણ એક માસ, પાંચ કેડિ મુનિ સાથસે, મુક્તિ નિલયમાં વાસ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શત્રુંજય યાત્રા વિધિ તિણે કારણ પુંડરીકરિ, નામ થયું વિખ્યાત, મન, વચ, કાયે વંદીએ, ઉઠી નિત્ય પ્રભાત.. સિધ્ધાર વીશ કેડીશું પાંડવા, મોક્ષ ગયા છણે ઠામ, એમ અનંત મુકતે ગયા, સિધક્ષેત્ર તિણે નામ સિધા.૩ અડસઠ તીરથ ન્હાવતાં, અંગરંગ ઘડી એક. તુબી જલ સ્નાન કરી, જાગે ચિત્ત વિવેક, ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠીન મલ ધામ, અચલપદે વિમલા થયાં; તિણે વિમલાચલ નામ....સિધ્ધા.૪ પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય, સિદ્ધિ હવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય, ભરતાદિક ચૌદ ક્ષેત્રમાં, એ સમો તીરથ ન એક, તિણે સુરગિરિ નામે નમુ, જિહાં સુવાસ અનેકસિધ્ધા.૫ એંશી જન પૃથુલ છે, ઉંચપણે છવ્વીશ, મહિમાએ મેટે ગિરિ, મહાગિરિ નામ નમીશ...સિધ્ધા.૬ ગણધર ગુણવંતા મુન, વિશ્વમાંહે વંદનિક, જેહ તેહ સંયમી. વિમલાચલ પૂજનીક. વિપ્ર લેક વિષધર સમા, દુઃખીયા ભૂતલ માન. દ્રવ્યલીંગ કણ ક્ષેત્ર સમા, મુનિવર છીપ સમાન. શ્રાવક મેઘ સમાં કહ્ય, કરતાં પુણ્યનું કામ, પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણ્યરાશિ નામ...સિધ્ધા.૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સિદ્ધાચલને સાથી સંયમધર મુનિવર ઘણું, તપ તપતાં એક ધ્યાન, કર્મ વિયેગે પામ્યા, કેવલ લક્ષમી નિધાન, લાખ એકાણું શિવવર્યા, નારણું અણગાર, નામ નમે તિણે આઠમું, શ્રી પદગિરિ નિરધાર...સિધ્ધા.૮ શ્રી સીમંધર સ્વામિએ, એ ગિરિ મહિમા વિલાસ, ઈન્દ્રની આગે વર્ણવ્યો તિણે એ ઇન્દ્રપ્રકાશ સિધ્ધા.૮ દશ કોટિ અણુવ્રતધરા ભકતે જમાડે સાર, જૈન તીર્થ યાત્રા કરે, લાભ તણે નહીં પાર, તેહ થકી સિધ્ધાચલે, એક મુનિને દાન. દેતાં લાભ ઘણે હુવે, મહાતીરથ અભિધાન સિધ્ધા.૧૦ પ્રાયઃ એ ગિરિ શાશ્વત, રહેશે કાલ અનંત, શત્રજય મહાતમ સુણી, નમે શાશ્વતગિરિ સંત-સિધ્ધા.૧૧ ગૌ નારી બાળક મુનિ, ચઉ હત્યા કરનાર. યાત્રા કરતાં કાર્તિકી. ન રહે પાપ લગાર. જે પદારા લંપટી, ચેરીના કરનાર. દેવ દ્રવ્ય ગુરૂ દ્રવ્યનાં, જે વલી ચારણહાર, ત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈણ ઠામ, તપ તપતાં પાતિક ગેલે, તિણે દ્રઢશક્તિ નામ..સિધ્ધા.૧૨ ભવભય પામી નીકળ્યાં, થાવા સુત જેહ. સહસ મુનિશું શિવર્યા, મુક્તિનિલયગિરિ તેહસિધ્ધા.૧૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય યાત્રા વિધિ ચંદા સૂરજ બિહ જણાં, ઉમાં ઇણે ગિરિ શૃંગ. વધાવિયો વર્ણન કરી, પુષ્પદંતગિરિ રંગ. સિદ્ધા.૧૪ કર્મ કઠીન ભવભય તજી, ઈડાં પામ્યાં શિવસ, પ્રાણું પદ્ય નિરંજની, વંદ ગિરિ મહાપદ્મસિધ્ધા.૧૫ શિવવહુ વિવાહ, ઉત્સ, મંડપ રચિયે સાર, મુનિવર વર બેઠક ભણી. પૃથ્વીપીઠ મહાર...સિધ્ધા.૧૬ શ્રી સુભદ્રગિરિ નમો ભદ્ર તે મંગલરૂપ. જલે તરુ રજ ગિરિવર તણી, શિશ ચઢાવે ભૂ૫. સિધ્ધા ૧૭ વિદ્યાધર સુર અપચ્છરા, નદી શેત્રુંજી વિલાસ. કરતાં કરતાં પાપને, ભજીયે ભવી કૈલાસ સિધ્ધા.૧૮ બીજા નિર્વાણ પ્રભુ, ગઇ ચાવીશી મઝાર, તસ ગણધર મુનિમાં વડા, નામે, કદંબ અણગાર, પ્રભુ વચને અણસણ કરી મુક્તિપુરીમાં વાસ, નામેકદંબગિરિ નમે, તે હેય લીલ વિલાસ સિધ્ધા.૧૯ પાતાલે જસ ભૂલ છે, ઉજજવલગિરિનું સાર, ત્રિકરણ મેગે વંદતાં અલ્પ હૈય સંસારસિધ્ધા.૨૦ તન મન ધન સુત વલભા, સ્વર્ણાદિ સુખભેગ, જે વછે તે સંપજે. શિવરમણિ સંગ, વિમલાચલ પરમેષ્ટિનું, ધ્યાન ઘરે ષટ્રમાસ તેજ અપૂરવ વિસ્તરે, પૂરે સઘલી આશ Page #39 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલને સાથી ત્રીજે ભવ સિદિધ લહે, એ પણ પ્રાયિક વાચ, ઉત્કૃષ્ટ પરિણામથી, અંતરમુહરત સાચ સર્વ કામદાયક નમે, નામે કરી ઓળખાણ; શ્રી શુભવીર વિજ્ય પ્રભુ નમતાં ક્રોડ કલ્યાણ. સિધ્ધા.૨૧ નંધ: શ્રી સિદ્ધાચલ યાત્રા વિધિ અહીં પૂર્ણ થાય છે. કાતકે પુનમે પટ જુહારતા. પુનમની આરાધના કરતા. ચાર્તુમાસમાં તળેટીએ યાત્રા કરતા. અન્ય આરાધ માટે. આ છ ત્યવંદન તથા ખમાસમણને વિધિ દર્શાવેલ છે. આ વિધિ મુજબ સૌ ભાવિકે યાત્રા કરી પાવન બને તે કામના. ローローローローロ Page #40 -------------------------------------------------------------------------- ________________ વિભાગ : ૨ શ્રી સિદ્ધાચલ ભાવયાત્રા પ્રભુજી જાવું પાલિતાણુ શહેર, કે મન હરખે ઘણુ રે લોલ; પ્રભુજી સંઘ ઘણેરા આવે કે, એ ગિરિ ભેટવા રે લોલ. 3 પાલિતાણા નગરે પહોંચ્યા પછી તળેટી રેડ ઉપર ચાલતા ચાલતા આસપાસના સર્વે ને જુહારતા હું હવે અત્યંત્ર પવિત્ર ભૂમિ પાસે પહોંચે છું. હવે મારે ગિરિરાજની યાત્રાનો આરંભ કરવાને છે. જ્યાં લાખો નહી પણ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ભવ્યાતિભવ્ય જિનાલ છે. હજારો પ્રતિમાજી અને ચરણપાદુકાઓ છે. અનેક શિખરેથી શોભી રહેલે છે અને અનંતા આત્મા જ્યાં સિદ્ધિપદને પામેલા છે તેવા પવિત્રતમ ગિરિરાજની સ્પશન પણ મારા ભાભવના સંચિત કર્મોને ખપાવી દેવા સમર્થ છે, એવા સિદ્ધગિરિની તળેટીએ હવે હું પહોંચે છું. ] તળેટી એ સામે દેરીમાં શ્રી આદિશ્વર દાદાના પગલાં છે. ત્યાં હું નમસ્કાર કરું છું. જમણાં હાથે પુંડરિક સ્વામીના પગલાં છે તેને પણ હું નમસ્કાર કરું છું. નાનીમેટી બધી જ દેરીઓ જે તળેટીમાં રહેલી છે, ત્યાં સવે પગલાંઓની હું વંદના કરું છું. v// પા 687 આ તળેટી એ જ્યાં પ્રભુજીને હીરા-માણેક અને મેતીના થાળ ભરીને ભરત મહારાજાએ વધાવ્યા હતા. અન્ય. સંઘ અને યાત્રિકે પણ જે ભૂમિને વધાવે છે, તે પુનિત ભૂમિને હું યથાશક્તિ દ્રવ્ય-ભાવથી વધાવું છું. જય. તળેટીમાં વચ્ચે રહેલી ગિરિરાજ સ્પર્શનાની વિશાળ શિલા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સિદ્ધાચલને સાથી છે. તે પવિત્ર શિલાની સ્પર્શના કરી હું હવે ગિરિરાજ પર એકએક ડગલું આગળ વધી રહ્યો છું. [નોંધ : અહીં તળેટીનું ચૈત્યવંદન કરવું. ] | | તળેટીથી આગળ વધતાં બે બાજુ પગથિયાં આવે છે. તેમાં ડાબી બાજુ રહેલ ગોવિંદજી નાના નવા દહેરાસરજીમાં રહેલા મૂળ નાયક શ્રી ધર્મનાથ સ્વામીને નમસ્કાર કરું છું. નમે જિણાવ્યું | | ત્યાંથી આગળ વધતા ધનપતસિંહ બાબુની બનાવેલી બાબુને દહેરા તરીકે જાણીતી નુતન ધનવશી–ટુંક આવી. ત્યાં સહસ્ત્રકુડ રત્નમદિર-જલમંદિર-તેમજ નાની મોટી દહેરીમાં રહેલા અનેક જિનબિંબને હું નમસ્કાર કરું છું. મૂળનાયક દાદા આદિનાથજી તથા આસપાસમાં રહેલા શ્રી પાર્શ્વનાથ અને શ્રી ચંદ્રપ્રભુ તથા સન્મુખ રહેલાં શ્રી કુંડરિક સ્વામીજી ઉપર ચઉમુખજી એ સર્વે જિનબિંબને હું નમસ્કાર કરું છું.-“નામે જિાણું? 3 બાબુના દહેરેથી બહાર નીકળી ફરી હું સિદ્ધાચલજીની યાત્રાને આરંભ કરી રહ્યો છું. જમણી બાજુથી ઉપર ચઢતાં શ્રી ગૌતમ સ્વામીજીના પગલાં છે. શ્રી આદિશ્વર - ભગવાન તથા શ્રી અજિતનાથ ભગવાનના પગલાંની દેરી છે. અન્ય ગણધરોની ચરણપાદુકા છે. તે સર્વે પગલાં અને હું નમસ્કાર કરું છું. | ડું ઉપર ચઢતાં દેરીઓની પાછળના ભાગમાં દૂર એક ગુફા દેખાય છે. ત્યાં હંસવાહિની સરસ્વતી દેવીનું સુંદર મંદિર આવ્યું. હું આ શ્રુતદેવી ભગવતી સરસ્વતિ મને શ્રુતજ્ઞાન આરાધનામાં સહાયક થાઓ તેવી પ્રાર્થના કરું છું. Page #42 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલ ભાવયાત્રા - | ત્યાંથી થોડે ઉપર જતાનવું શ્રી ૧૦૮ તીર્થ મંદિરમાં રહેલા સર્વે જિનેશ્વરોને હું નમસ્કાર કરું છું. –“નમો જિણા-વચ્ચે અષ્ટાપદ રચનાકારે રહેલા ચાવીસ તીર્થકરોને પણ નમસ્કાર કરું છું. –“નમો જિણાવ્યું | સમવસરણ મંદિરેથી પાછા ફરી ગિરિરાજ યાત્રામાં આગળ વધતા બીજો વિસામે આવ્યું. ત્યાં પેળી પરબની સામેની દેરીમાં સિદ્ધગિરિને પ્રથમ ઉદ્ધાર કરાવનાર ભરત. ચકવતીના પગલાંને હું નમન કરું છું. | | ત્યાંથી સમથળ જમીન ઉપર ચાલતા-ચાલતા. પહેલો ઇચ્છાકુડ નામે કુંડ આવ્યા. ત્યાં રહેલા શ્રી નેમિનાથ-શ્રી આદિનાથ તથા શ્રી વરદત્ત ગણધરના પગલાંને. નમસ્કાર કરું છું. ત્યાંથી આગળ ચાલતા લીલી પરબ પછી ત્રીજો વિસામે આવ્યું. તેની બાજુમાં ઊંચા ઓટલા પર દેરીમાં શ્રી આદિનાથ સ્વામીના પગલાં છે. તેને હું નમસ્કાર કરું છું. પ્રભુજી આ હિંગળનેહડે, કેડે હાથંઈચડે રે, હવે હિંગળાજને હડ આવ્યું તે ચઢતા વચ્ચે હિંગળાજ માતાનું મંદિર આવ્યું. જ્યાં અંબિકા દેવીની મૂર્તિ જ હિંગળાજ માતા સ્વરૂપે ઓળખાય છે. તે હડે ચઢતા કપરૂં ચઢાણ પુરું થયું. ત્યાં આવેલા સુંદર વિસામે વિસામે લઈ હું આગળ વધું છું. ત્યાં નાની દેરીમાં કલિકુંડ. પાર્શ્વનાથ ભગવંતના પગલાને મારા નમસ્કાર. ગિરિરાજ પર નવા રસ્તે ન ચાલતા હું જુના રસ્તે પહોંચ્યા. ત્યાં સમવસરણ આકારની દેરીમાં રહેલા ભગવાન. મહાવીરના પગલાંને હવે નમસ્કાર કરુ છું. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સિદ્ધાચલને સાથી | હવે યાત્રામાં આગળ વધતા -જુને રસ્તે જ્યાં ભેગે થાય છે, ત્યાં એક મધ્યે શ્રી ઋષભ-ચંદ્રાનનવારિણ–વધમાન એવા ચારે શાશ્વત જિનવરના પગલાંએ પહોંચે. તે કમલ આકારે પહેલા ચારે પગલાંજીને ભાવથી વંદના કરું છું. અહીં છાલકડ નામે એક કુંડ આવેલું છે, અને વિસામે પણ છે. પ્રભુજી આ છાલકુડ કે શીતલ છાંયડી રે લોલ, | પગથિયાંથી મંડિત નૂતન માર્ગે આગળ વધતા શ્રી પૂજની દેરી તરીકે ઓળખાતી શ્રી પૂજની કે પહા . વચ્ચે મંડપ સહિતની એક મોટી દેરી છે. તેમાં રહેલી સાત ફણ યુક્ત ૧૭ ઈંચની પદ્માવતી દેવી મને સમ્યદર્શન આરાધનામાં સહાયક થાઓ. ] પદમાવતી દેવીના મસ્તકથી ઉપરના ભાગમાં રહેલી પાંચ ફણાવાળી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીને હું નમસ્કાર કરું છું. “નમો જિણુણું? 3 જ્યાં પદમાવતીજીની મૂર્તિ છે ત્યાં નીચેના ભાગમાં બે ડમરુધારી મૂર્તિ, બે ચામરધારી મૂર્તિ નજરે ચડે છે. જમણી તરફ હનુમાનજી છે. બહાર શ્રી મણીભદ્રની મૂર્તિ છે. વચ્ચે કુંડ છે. એ કુંડની ચારે તરફ પગલાં છે. તેમાં પ્રથમ પાર્શ્વનાથ ભગવંત–પછી આદિશ્વર ભગવંતના પગલાં છે. તેને હું નમસ્કાર કરું છું. ત્રીજા ગૌતમ સ્વામીજીના પગલાંને પણ હું વંદના કરું છું. 1 શ્રી પુજની ટૂંકમાં ૧૮ દેરીઓમાં ૧૪ દેરીઓમાં - ચરણ પાદુકાઓ છે. તે સર્વે પાદુકાને મારા નમસ્કાર થાઓ. Page #44 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલ ભાવયાત્રા ૩૧ શ્રી પુજની દેરીથી આગળ ચાલતા સપાટ સીધા શ્વર દાદા બિરાજમાન છે. તેને મારા નમસ્કાર થામાની ફિણા [] આગળ ચાલતા ઊંચા ઓટલા ઉપર શ્યામ રંગની ચાર ઊભી મૂર્તિ વાળી દેરી આવી. તેમાં પહેલી દ્રાવીડ અને બીજી વારિખિલ્લની મૂર્તિ છે. કાર્તિકી પૂર્ણિમાને દિવસે દશકરાડ મુનિ સાથે મેક્ષે ગયેલા આ બંને આત્માને હું વંદના કરુ છું.” [] ત્રીજી મૂર્તિ અઇમ્મુત્તા મુનિની છે. ઇરિયાવહી પડિક્કમતા કેવળજ્ઞાન પામેલા અને શ્રી સિદ્ધાચલજી તીથ ઉપર મેક્ષે ગયેલા એ કેવળી ભગવંતને હું નમસ્કાર કરું છું [] ચેાથી નારદ મુનિની મૂતિ છે. સ્વભાવે લહપ્રિય પણ વિશુદ્ધ બ્રહ્મચારી એવા નારદને દ્વારિકાના નાશથી અત્યંત દુઃખ થયું. પોતાના અવિરતિપણાની નિંદા કરતા અનસન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ સિદ્ધગિરિ પર ૯૧ લાખ મુનિ સાથે મેક્ષે ગયા. તે નારદમુનિને મારી વંદના હાળે. ] જૂના રસ્તે ચાલતા હીરાબાઈના કું ડ બાવળના કુંડ અને ભુખણદાસ કુંડ પછી પાણીની પરબ આગળ એટલા પર એક દેરી આવેલી છે. ત્યાં પાંચ મૂતિએ બિરાજમાન છે, પહેલી મૂતિ રામની અને બીજી મૂર્તિ ભરતની છે. ગિરિરાજ પર અનશન કરી એક કરેડ મુનિ સાથે મેસે જનારા આ બંને આત્માને હું ભાવભરી વંદના કરુ છું. [] ત્રીજી મૂતિ થાવચ્ચાપુત્રની છે. અતકાળે સિદ્ધગિરિ ઉપર આવી એક માસનું અનશન કરી મેક્ષે ગયા તે થાવચ્ચાપુત્ર મુનિને હું વંદના કરુ છું. વ/ {2}}}} Page #45 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલને સાથી | | ચેાથી મૂર્તિ શુક પરિવ્રાજકની છે. ૧૦૦૦ મુનિ સાથે કેવળજ્ઞાન પામી સિદ્ધગિરિ ઉપર મેક્ષે જનાર આ આચાર્ય ભગવંતને વંદન કરું છું. ] પાંચમી મૂર્તિ શલકાચાર્યની છે. શ્રી સિદ્ધાચલજી તીર્થ ઉપર પ૦૦ શિવે સાથે અનશન કરી માસિક સંખને પૂર્વક કેવળજ્ઞાન પામી મેક્ષે જનારા આ આચાર્ય મહારાજને હું નમસ્કાર કરું છું. ભુખણદાસ કુંડ પાસેની દેરીમાં સુકેશલ મુનિના. પગલાં છે. અંતકૃત કેવલી બનેલા એ મુનિના ચરણકમળે હું મસ્તક ઝુકાવું છું. ] ત્યાંથી આગળ ચાલતા એક દેરીમાં નમિ-વિનમિના. પગલાં છે. ફાગણ સુદ-૧૦ના બે કરોડ મુનિ સાથે મેશે. જનારા આ બંને મુનિવરોના ચરણકમળમાં હું મસ્તક ઝુકાવું છું. | [] હવે ગિરિરાજની યાત્રા કરતા હનુમાન ધારા, પાસે પહોંચે છે. જ્યાં જમણી બાજુ હનુમાનજીની મૂર્તિ છે અને ડાબી બાજુ ઋષભદેવ ભગવંતના પગલાં છે. તે. પગલાંને નમસ્કાર કરું છું. અહીંયાં નવટુંક અને દાદાની ક તરફ જવાના બે રસ્તાં અલગ પડયા. મારે તે, પ્રથમ દાદાને જ ભેટવા જવું છે, એટલે એ તરફ આગળ વધું છું.. ] આ કાઉસગ્ગ ધ્યાને રહેલી ત્રણ મૂર્તિ ડુંગરની. ભેખડમાં દેખાય છે. “ પહેલી મૂર્તિ જાતિની છે.બીજી મૂતિ મયાલિની છે. ત્રીજી મૂર્તિ ઉવયાલિની છે. શ્રી નેમિનાથ પરમાત્માના. ઉપદેશથી સંયમ અંગીકાર કરી ગિરિરાજ ઉપર આરાધના. Page #46 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલ ભાથયાત્રા ૩૩ નાથ ભગત જિર્ણ ચઢતાં વધારે ચાલે કરતા અંતકૃત કેવલી બનેલા આ મુનિવરેને હું વંદના કરું છું. [E હવે યાત્રામાં આગળ વધતાં હું રામપળના દરવાજે પહોંચે છું. જય તળેટીના રસ્તેથી ચાલતા ૩૭૪૫ પગાં થયાં ચઢી કુલ અઢી માઈલ એટલે લગભગ ચાર કિલો મીટરને રસ્તે પસાર થયેલ છે. આ દરવાજામાં પ્રવેશત, ડાબી બાજુએ દેવકીને છ પુત્રની મૂર્તિ છે. એ છ એ મુનિવરને હું નમસ્કાર કરું છું. | | રામપળમાં જતા સામે પંચ શિખરી શ્રી વિમળનાથ ભગવંતનું મંદિર છે. તે મૂળનાયક ભગવંત તથા અન્ય સવે જિનબિંબને “નમે જિણણું વિમલનાથ ભગવંતના મંદિરની બાજુમાં ત્રણ શિખરવાળું શ્રી સુમતિનાથ ભગવંતનું મંદિર છે. ત્યાં સુમતિનાથ ભગવંત અને અન્ય સર્વે જિનબિંબને હું નમસ્કાર કરું છું – “નમો જિણાણું? | | ત્યાંથી થડા પગથિયાં ચઢતાં વચ્ચે શ્રી મતિશાની ટુંક આવી. આગળ ચાલતા સગાળપોળ ને દરવાજો ચાન્સે. અંદર નાંઘકુંડ આવ્યા. રસ્તાની એક તરફ કેશવજીનાયકની ટુંક આવી, ત્યાં આબુ-અષ્ટાપદ-ગિરનાર–શત્રુંજયસમેત્તશિખર એ પાંચ મહાતિર્થોની રચના કરેલી છે. ત્યાં રહેલા સવે જિનબિંબને હું નમસ્કાર કરું છું. નમે જિણાણું , B ત્યાંથી થોડા પગથિયાં ઉપર ચઢતાં વાઘણપોળ ને દરવાજે આવ્યું. એક તરફ વાઘની મૂર્તિ અને બાજુમાં હનુમાનજીની મૂર્તિવાળી દેરી છે. આ વાઘણપોળમાં પ્રવેશતા જાણે મંદિરની નગરીમાં આવી ગયો હોઉં તેમ લાગે છે. વિમલ વસહી નામે ઓળખાતી આ ટુંકમાં જમણી બાજુ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સિદ્ધચલને સાથી કેશવજી નાયકના મંદિર પાસે શ્રી નેમિનાથ ભગવંતનું મંદિર શોભે છે. ત્યાં શ્રી નેમિનાથ ભગવંતને હું નમસ્કાર કરું છું – “નમે જિણાણુ” [] ડાબી બાજુ શ્રી શાંતિનાથ ભગવંતનું મંદિર આવેલું છે. ત્યાં રહેલા શ્રી શાંતિનાથ પરમાત્માને હું નમસ્કાર કરું છું તથા સર્વે જિનબિંબને ગંદુ છું. “નમે જિણાણું [ોંધ : અહી શ્રી શાંતિનાથ ભગવંતનું ત્યવંદન કરવું. જે પ્રથમ યાત્રા વિભાગમાં આપેલું છે ] | ત્યાંથી આગળ કવયક્ષની દેરી છે. યાત્રા માટે આવેલા સર્વે યાત્રિકોને સુખ પૂર્વક યાત્રા કરવામાં સહાયક બને તેવી હું કવયજ્ઞને પ્રાર્થના કરું છું. 3 શ્રી શાંતિનાથ ભગવંતના દહેરાસરજીથી છેડા પગથિયાં ઉતરતા ડાબી બાજુ શ્રી ચકેશ્વરી માતાની દેરી છે. બહારના ભાગમાં પદમાવતી, નિર્વાણી, સરસ્વતી અને લક્ષમીજીની દહેરી છે. પાસેની દેરીમાં વાઘેશ્વરી અને પદ્માવતીની મૂર્તિ છે. આ સવે દેવીઓને શાસન રક્ષા માટે અને આરાધનામાં સહાયક થવા માટેની હું પ્રાર્થના કરું છું. | | ત્યાં યાત્રામાં આગળ વધતા ડાબી અને જમણ બંને બાજુ હારબંધ મંદિરો આવેલા છે. આ સર્વે મંદિરમાં રહેલા જિનબિંબને હું નમસ્કાર કરું છું “નમે જિણુણું" [] હવે હું ભૂલવણી એટલે કે ચેરીવાળા મંદિરે પહોંચ્યો છું. ત્યાં નેમિનાથ ભગવંતને જીવન ચિતાર આપેલ છે. તે સર્વ ચિતાર જોઈ હું ચારિત્રની ઉત્કૃષ્ટ ભાવના ભાવું છું. |વિમલ વસહીથી આગળ ચાલતા સાંઢણ ના બે પગ વચ્ચે નીકળવા રૂપ “પાપ-પુણ્યની બારી આવ્યા બાદ Page #48 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલ ભાવયાત્રા ૩૫ આગળ વિમલનાથ અને અજિતનાથ ના મંદિરે બંને ભગવંતને હું નમસ્કાર કરું છું. પાછળની બાજુમાં રહેલી નાની નાની દેરીઓમાં સર્વજિનબિંબને “નમેજિસુણું? [] ત્યાંથી આગળ સહસ્ત્રફેણ પાર્શ્વનાથને મંદિરે પાર્શ્વનાથ ભગવંતને હું નમસ્કાર કરું છું. 9 ત્યાંથી આગળ ચાલતાં ધર્મનાથ ભગવંતનું મંદિર આવ્યું. પછી ચંદ્રપ્રભુ સ્વામીનું મંદિર આવ્યું – પછી શાંતિનાથ ભગવંતનું મંદિર આવ્યું – પછી ફરી પાછું એક સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર આવ્યું. આ સર્વે મંદિરના તમામ જિનબિંબને હું નમસ્કાર કરું છું. [] આખી યાત્રામાં આ હારમાળામાં છેડે શ્રી કુમારપાળનું મંદિર આવે છે. ફરતી ચેવિસ દેરી, ચૌદ સ્વની કેરણીથી શોભતી સુંદરી દિવાલવાળી, ભમતીવાળા આ મંદિરમાં મૂળ નાયકજી આદિશ્વર ભગવંતને હું નમસ્કાર કરું છું. “તમે જિણુણું" | | વાઘણપોળની ડાબી બાજુ ચાત્રા કર્યા પછી હવે જમણી બાજુની યાત્રાને આરંભ કરું છું. કેશવજી નાયકના મંદિરેથી ચાલતા આ સમવસરણ મંદિર આવ્યું. ત્યાં બિરાજતા મહાવીર સ્વામીજીને હું નમસ્કાર કરું છું. | [] ત્યાંથી આગળ ઊંચા ઓટલાવાળું શ્રી અમીઝરા પાર્શ્વનાથનું મંદિર આવ્યું. ત્યાં પાર્શ્વનાથ ભગવંતને હું નમસ્કાર કરું છું. | | ત્યારબાદ ચંદ્રપ્રભુ સ્વામીનું મંદિર આવ્યું. પછી સંભવનાથ પ્રભુનું મંદિર આવ્યું. બંને મંદિરમાં રહેલા જિનપ્રતિમાજીને હું નમસ્કાર કરું છું, Page #49 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલના સાથી [] ત્યારપછી બહારથી ઘર જેવુ દેખાતું અને અ ંદર આરસની છત્રી જેવું બનેલું સુંદર પાર્શ્વનાથનું મ ંદિર છે. તે પાર્શ્વનાથ પ્રભુને હુ' નમસ્કાર કરુ છુ. ૩૬ [] ત્યાંથી ચાલતા ચંદ્રપ્રભુ સ્વામી, પછી સંભવનાથ, પછી અજિતનાથ ભગવ‘તનુ મદિર આવે છે, તે સ` જિનમિ બને હુ' નમસ્કાર કરુ છું. [] ત્યાંથી ચાલતા આદિનાથ ભગવંતનુ મદિર, પછી ધર્મનાથ સ્વામીનું મ‘દ્વિર, પછી મહાવીર સ્વામીનું મ ંદિર, આસપાસમાં રહેલી નાની નાની દેરીએ, પછી શ્રેયાંસનાથ ભગવ'તનું મંદિર આવેલુ છે. આ બધાં મદિરામાં રહેલા તમામ જિન્દુખ એને હું નમસ્કાર કરું છુ. ] ઈશાન ખૂણે આવેલ ચતુર્મુખ મદિર છે. ત્યાંથી નજીક એ સંભવનાથ મંદિર છે. પછી ઋષભદેવ સ્વામીનુ મદિર છે, ત્યાં ઘણાં પ્રતિમાજી બિરાજમાન છે. આ સર્વે જિનબિંબને હુ' નમસ્કાર કરું છું. – શતથ*ભીયા મન્દિરની નીચે શત્રુ જ્ય માહાત્મયના રર્ચાયતા શ્રી ઘનેશ્વરસૂરિજીની વિશાળ મૂર્તિ છે, ત્યાં તે આચાર્ય ભગવ་તને હું વંદના કરુ છું. – હવે વાઘણપાળની અંદર ડાબી-જમણી બાજુની યાત્રા પુરી થઈ છે. હું હાથીપાળે પહોંચ્યા છું. ત્યાં જમણી માજુએ જ્યાં સૂરજ કુંડ, ભીમકુંડ, બ્રહ્મકુંડ, ઈ શ્વરકુંડ આવેલા છે. ત્યાં સૂરજ કુંડ પાસે સુંદર વિસામા આગળ શ્રી ઋષભદેવના પગલાંની દેરી છે. એ પગલાંજીને હું મસ્તક નમાવુ છું. Page #50 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલ ભાવયાત્રા ૩૭ Tહાથી પોળમાંથી હવે રતનપોળમાં હું પ્રવેશ કરું છું. રતનપોળ એટલે દાદાની કે સામે વિશાળ જિનાલય દેખાય છે. આ મંદિર વિ. સં ૧૨૧૩માં બાહડમંત્રી એ કરાવેલા ઉદ્ધાર વખતનું છે. દાદાનું દહેરું ભોંયતળિયેથી બાવન હાથ ઊંચુ છે. શિખરમાં ૧૨૪૫ કુંભ છે. ૨૧ સિંહને વિજય ચિહ્નો છે. ચાર દિશામાં ચાર ગિની, દશ દિપાલના પ્રતિક છે. ગભારાની આસપાસ રંગમંડપમાં ૭૨ દેવકુલિકા છે. ૩૨ પુતળી અને ૩૨ તેરણાથી મંડપ શોભી રહ્યો છે. સામે કરમાશાહે ભરાવેલી દાદાની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે. પ્રભુજીમૂળ ગભારે આવી કે, આદિશ્વર ભેટીયા રે લોલ; આદિશ્વર ભેટે ભવ દુ:ખ જાય કે, - શિવ સુખ પામીયે રે લોલ, વર્તમાન ચોવીસીના પ્રથમ તિર્થંકર આદિશ્વર દાદાને હું કટિ કોટિ વંદના કરું છું. [ોંધ : શત્રુ જ્ય યાત્રા વિધિના પ્રથમ વિભાગમાં આપ્યા મુજબ અહીં સ્તુતિ બોલવા પૂર્વક ચીત્યવંદન કરવું. ત્રણ સ્તુતિ આપેલી છે. છતાં જેટલી સ્તુતિ આવડતી હોય તેટલી સ્તુતિ બલવી. પછી ચૈત્યવંદન કરી ૨૧ ખમાસણ દેવા. વિશેષ ભક્તિ કરવાઉલ્લાસ થાય તે ૧૦૮ ખમાસમણ દેવા. પછી તીર્થ આરાધનાથે નવ અથવા એકવીસ લેગસ્સનો કાઉસ્સગ્ન કરે.] દાદાના દરબારમાં રહેલાં તમામ પ્રતિમાજીને હું નમસ્કાર કરું છું. પ્રત્યેક પ્રતિમાજીને “નમો જિણાવ્યું Tહવે હું ડાબી બાજુથી નીકળી દાદાને પ્રદક્ષિણ આપું છું. [વર્તમાન પરંપરા મુજબ ત્રણ પ્રદક્ષિણ અપાય છે.] Page #51 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલના સાથી [] પ્રથમ પ્રદક્ષિણા ફરતા સહસ્રકુટની રચના આવી ત્યાં પાંચ ભરત અને પાંચ ઐરાવત મળી કુલ દશક્ષેત્રની અતિત-અનાગત–વત માન ચેાવિસી [૧૦ × ૨૪ × ૩ = ૭૨૦ પ્રતિમાજી] તથા ૨૪ તિર્થંકરોના પાંચ કલ્યાણક આશ્રિત (૨૪૪૫) ૧૨૦ પ્રતિમાજી, મહાવિદેહના ઉત્કૃષ્ટા [૩૨ × ૫ વિજયના] ૧૬૦ તિથ‘કરાને આશ્રીને ૧૬૦ પ્રતિમાજી, જઘન્યકાળે વિચરતા ૨૦ તીથકરના પ્રતિમાજી અને ૪ શાશ્વતા પ્રતિમાજી એમ કુલ [૭૨૦+૧૨૦+૧૬૦+૨૦+૪] = ૧૦૨૪ જિનબિંબને હું.. ભાવભરી વદના કરુ` છુ તે પ્રત્યેક જિનબંબને નમા જિણાણુ’ ૩૮ [] દાદાના દહેરાસરને ફરતી દેવાતી આ પ્રથમ પ્રદક્ષિણામાં રાયણ પગલાંની દેરી નજીક રહેલી ખીજી દેરી કે પગલાજીને સર્વેને હું મસ્તક ઝુકાવી વંદન કરું છું. [] રાયણ પગલે પણ ભગવતના ચરણ કમળમાં હું શીશ ઝુકાવું છું', તથા દેરીમાં દીવાલ પર બનાવેલા શ્રી સમ્મેત શિખરજી તિર્થ પટના દર્શન કરી ર૦ કલ્યાણ ભૂમિની ભાવ સ્પર્શના કરું છું. ત્યાંથી આગળ ચાલતા ૧૪૫૨ ગણધરના પગલાંનુ દહેરાસર આવે છે. જ્યાં : (૧) ઋષભ દેવના ૮૪ (૩) સંભવનાથના ૧૦૨ (૫) સુમતિનાથના ૧૦૦ (૭) સુપાર્શ્વનાથના ૯૫ (૯) સુવિધિનાથના ૮૮ (૨) અજિતનાથના ૯૫ (૪) અભિનંદનના ૧૧૬ (૬) પદ્મપ્રભુના (૮) ચંદ્રપ્રભુના (૧૦) શીતલનાથના ૧૦૭ ૯૩ ૮૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલ ભાવયાત્રા ના (૧૧) શ્રેયાંસનાથના ૭૬ (૧૨) વાસુપૂજ્યના (૧૩) વિમલનાથના પ૭ (૧૪) અનંતનાથના (૧૫) ઘર્મનાથના ૪૩ (૧૬) શાંતિનાથના (૧૭) કુંથુનાથના ૩૫ (૧૮) અરનાથના (૧૯) મલ્લિનાથને ૨૮ (૨૦) મુનિસુવ્રતના (૨૧) નમિનાથના ૧૧ (૨૨) નેમિનાથના ૧૭ (૨૩) પાર્શ્વનાથના ૧૦ (૨૪) મહાવીર સ્વામીના ૧૧ એવા ૧૪પર ગણધરના પગલાને ભાવભરી વંદના કરું છું. 3 ત્યાંથી ચાલતા કહેવાતા સીમંધર સ્વામીજીનું મંદિર આવ્યું. ત્યાં મૂળનાયક શ્રી આદિશ્વર ભગવંતને મારા નમસ્કાર. બહાર મંડપ રહેલા સર્વે પ્રતિમાજીને વંદના. [] બહાર અમકાદેવી (અંબિકા દેવી)ને પણ ધર્મ આરાધનામાં સહાયક બને તેવી પ્રાર્થના કરું છું. પરંપરા મુજબની બીજી પ્રદક્ષિણે હવે હું શરૂ કરું છું. સર્વ પ્રથમ નવા આદિનાથ પ્રભુનું મંદિર આવ્યું. ત્યાં આદિશ્વર પરમાત્માને તથા અન્ય સર્વે જિનબિંબને નમસ્કાર કરું છું. [] ત્યાંથી બહાર નીકળતા ચકીયાળાના બાજુમાં પગલાંની દેરીઓ છે. તે સર્વે પગલાંજીને હું મસ્તક નમાવું છું. [] દેરીઓની બાજુમાં નાના ખાંચામાંથી જતા મેરુ. આવે છે. ત્રણ વન યુક્ત એવા સુંદર આરસપહાણના આ મેરુની યુલિકા પર રહેલા ચાર જિનબિંબને મારા નમસ્કાર. [] ત્યાંથી ભમતિમાં દર્શન કરતા કરતા આગળ વધતા હવે સમવસરણનું દહેરાસરજી આવ્યું. ત્યાં રહેલા જિનબિંબ હું ભાવથી નમસ્કાર કરું છું. . Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સિદ્ધાચલન સાથી T સમવસરણ મંદિરની પાસે સમેતશિખરજીનું દહેરાસર છે. ત્યાં આઠે દિશામાં રહેલી બધી મળીને કુલ ૨૦ જિન પ્રતિમાજી છે તેને હું નમસ્કાર કરું છું. નીચે રહેલા સર્વે પગલાંઓને ચરણે પણ મારું મસ્તક નમાવું છું. | | ત્યાંથી થોડું આગળ ચાલતા પગલાંઓના દર્શન થયા અને રાયણ વૃક્ષ આવ્યું. ત્યાં ફરી ફરી હુ વંદના કરું છું. ત્યાંથી બહાર નીકળી દાદાના અને ગણધર ભગવંતના પગલે મારું મસ્તક નમાવી નવી બનેલી સીડીએ ચડી આદિશ્વર દાદાના મંદિર ઉપર રહેલા સર્વે જિનબિંબને જુહારું છું. | સીડીએથી ઉતરતા સીમંધર સ્વામી મંદિરના શિખશ્માં રહેલા ચૌમુખજીને નમસ્કાર કરું છું. ત્યાંથી નીચે ઉતરી જમણા હાથ તરફ સહસ્ત્રફે પાર્શ્વનાથની પ્રતિમાજીને હું વંદન કરું છું. છેલ્લે ગંધારિયાના દહેશસરજીમાં સર્વ જિનપ્રતિમાજીને ભાવપૂર્વક નમસ્કાર કરું છું. ] આ રીતે બે પ્રદક્ષિણા કર્યા બાદ હું હવે વર્તમાનકાલીન પરંપરાનુસાર ત્રીજી પ્રદક્ષિણ આપી રહ્યો છું. | સર્વ પ્રથમ પાંચ ભાઈઓના દહેરાસરજીમાં સુવિશાળ પાંચ જિનબિંબને નમસ્કાર કરું છું. “નમો જિણું? | ત્યાંથી ચાલતા શ્રી પુંડરિક સ્વામીના મંદિરના પાછળના ભાગમાં રહેલા જિનાલયમાંના જિનબિંબને હું નમસ્કાર કરું છું. D ત્યાંથી આગળ બાજરીયાનું દહેરાસરજી છે. ત્યાં પ્રાયઃ સુમતિનાથ ભગવાન છે. તેને હું ભાવભરી વંદના કરું છું. Page #54 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલ ભાવયાત્રા ૪૧. ] ત્યાંથી ચાલતા તિજોરી રૂમ પછીના મંદિરે શ્રી નેમિનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. | | આગળ ચાલતા રથખાનાની બાજુના દહેરાસરજીમાં દર્શન કરી પછી વશવિહરમાનના મંદિરે જાઉ છું. ત્યાં વિહરમાન પરમાત્માને હું નમસ્કાર કરું છું. રંગમંડપમાં રહેલા ૨૪ જિનબિંબને પણ હું નમસ્કાર કરું છું. [] પ્રદક્ષિણામાં આગળ વધતા નાની મોટી દેરીઓમાં રહેલા જિનબિંબને હું નમસ્કાર કરું છું. એક ઓરડામાં તથા દેરીઓમાં રહેલા પ્રતિમાજીને નમસ્કાર કરું છું. ત્યાંથી ચાલતા અષ્ટાપદજીનું દહેરાસરજી આવે છે. ત્યાં ૨૪ તિર્થંકરોને હું નમસ્કાર કરું છું. અહીં રાવણમંદરીને દર્શાવ્યા છે તે ભાવિજિન રાવણને પણ વંદના. ] ત્યાંથી નાની મોટી દેરીએ દર્શન કરી હવે રાયણ પગલાં પહોંચુ છું. રાયણ વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ આદિશ્વર ભગવંતના ભવ્ય પગલાંને દર્શન કરું છું. પૂર્વનવાણુ વખત શ્રી આદિનાથ પ્રભુ અહીં સમવસરેલા તે પગલાંને હું વારંવાર મસ્તક નમાવું છું. [નોંધ : અહીં રાયણ પગલાંની સ્તુતિ બોલી ચીત્યવંદન કરવું. જે પ્રથમ વિભાગ યાત્રા-વિધિમાં આપેલું છે.] રાયણ પગલાંથી આગળ વધતાં ન્હવણ નાંખવાની બારી પાસે એક એક દેરીમાં રહેલા ભરત અને બાહુબલી તથા શ્રી ઋષભદેવની બન્ને તરફ નમિ-વિનમિ ને વંદન કરુ છું. આગળ વિજય શેઠ-વિજ્યા શેઠાણી જે સિદ્ધિ પદ પામ્યા છે. તેની મૂતી છે. ત્યાં વંદના કરું છું ત્યાંથી બધી દેરીઓમાં દર્શન કરતા હવે ચૌદ રતનનુ મંદિર આવે છે. ત્યાં આવેલ ચૌદ પ્રતિમાજીને હું નમસ્કાર કરું છું. Page #55 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલના સાથી ત્યાંથી ચાલતા એક દેરી ખેાલીને નવી ટૂંકમાં જવાના સ્તા આવે છે. તે ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન, બાવન જિનાલયની દહેરીમાં રહેલા અન્ય સર્વ જિનપ્રતિમાજી બધાને ભાવભરી વંદના કરુ છું. [] નવી ટુંકમાંથી બહાર નીકળ્યા ૨૪ તિથ કરોને ખેાળામાં લઈને બેસેલા તેમના માતાના પટ્ટ છે. પનાતા પુત્રને જન્મ આપનારી એ માતા તથા સર્વ તીથાને હું પ્રણામ કરુ છું. પ્રદક્ષિણાને અંતે ગધારીયા ચૌમુખજીનુ મદિર આવે છે. જ્યાં બીજી પ્રદક્ષિણામાં પણ નમસ્કાર કરેલા છે. તે દહેરાસરજીમાં રહેલા ચાર વિશાળ જિનખિ અને હું નમસ્કાર કરુ છું. “નમા જિણાણ *** ૪૨ [] હવે શ્રી પુરિક સ્વામીજીનુ દહેરાસરજી આવે છે. ત્યાં ભગવંતના પ્રથમ ગણધર શ્રી પુંડરિક સ્વામીજી કે જેઓ આ તિર્થાંના પ્રભાવે પાંચ કરોડ મુનિ સાથે મેાક્ષે ગયા છે તેવા મહામુનિવર ને હું કેોટિકોટિ પ્રણામ કરું છું.... [] શ્રી પુંડરિક સ્વામીના ગભારામાં રહેલા અનેક જિનબિંબ તથા બંને બાજુ રહેલા એરડામાંના અનેક જિન પ્રતિમાજીને હુ' ભાવ પૂર્વક નમસ્કાર કરુ છુ..— [નોંધ :- અહી શ્રી પુડરિક સ્વામીજીની સ્તુતિ કરવા પૂર્વક ચૈત્યવંદન કરવું. જે યાત્રા-વિધિના પ્રથમ વિભાગમાં આપેલુ છે.] નવદુ‘કની ભાવયાત્રા નવટુંકમાંની મુખ્ય ટુંક એવી દાદાની ટુકની મે ભાવયાત્રા કરી. હવે હું તેના પરિવાર રૂપ એવી બીજી આઠ ટુંકાની ભાવયાત્રાના આરંભ કરું છું. Page #56 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલ ભાવયાત્રા ૪૩ -- ગિરિરાજની યાત્રાનો તળેટીથી આરંભ કરી ક્રમે ક્રમે હનુમાનધારા પાસે પહોંચ્યા બાદ બે રસ્તા ફંટાયાઃ એક દાદાની ટુંકે તરફ અને બીજે નવટુંકને રસ્તે. એ રસ્તે ચઢતાં ચઢતાં નવટુંકની બારી આવે છે. તેમાં પ્રવેશ કરતા સર્વપ્રથમ અંગારશા પીરનું સ્થાન આવે છે. ત્યાંથી ચાલતા નવટુંકના મેટા દરવાજામાં પ્રવેશ કર્યો. વલ્લભકુંડ આવ્યા. પછી નરસિંહ કેશવજીની ટુક આવી અને ફરી પાછા જિનપ્રતિમાજી જુહારવાને અપૂર્વ અવસર શરૂ થશે. - D નરસિંહ કેશવજીની ટુંકમાં મધ્યમાં મુખ્યમંદિરમાં મૂળનાયક શ્રી અભિનંદન સ્વામીજીને હું નમસ્કાર કરું છું. તે ઉપરાંત અન્ય જિનબિંબ તથા ફરતી ૩૪ દહેરીમાં રહેલા સર્વે પ્રતિમાજીને નમસ્કાર. “નમે જિણુણું ? _] ત્યાંથી ચાલતા બહાર નીકળીને સંપ્રત્તિ મહારાજાનું દહેરાસર આવે છે. ત્યાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવંત તથા અન્ય સર્વે જિનબિંબને હું નમસ્કાર કરું છું. ત્યાંથી ચાલતા જુદા જુદા દહેરાસરજી આવે છે. તેમાં પ્રથમ મુશદાબાદ વાળાના દહેરાસરમાં રહેલા જિનબિંબને હું નમસ્કાર કરું છું. | | ત્યાર પછી અનુક્રમે ચાલતાઃ (૧) બાબુ પ્રતાપસિંહના દહેરાસરજીમાં રહેલા શ્રી સુમતિનાથ પ્રભુ (૨) સંભવનાથ પ્રાસાદમાં શ્રી સંભવનાથ, (૩) ઋષભદેવ પ્રાસાદમાં રહેલા શ્રી ઋષભદેવ, (૪) કુંડીવાળાના દહેસરજીમાં રહેલા શ્રી ચંદ્રપ્રભુ, (૫) નરસિંહ નાથાના મંદિરમાં રહેલા શ્રી ચંદ્રપ્રભુ, (૬) માદેવી માતાના પ્રાસાદમાં હાથી પર બિરાજમાન શ્રી મરદેવી માતાજી, Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સિદ્ધાચલને સાથી (૭) બાબુભાઈ કચ્છીના મંદિરમાં રહેલા ચૌમુખજી, (૮) બાબુ હરખચંદને દહેરાસરમાં રહેલા શ્રી ચંદ્રપ્રભુ, (૯) કાલિદાસ ચુનિલાલના દહેરાસરમાં રહેલા અજિતનાથ (૧૦) હિંમતલાલ લુણીયાના દહેરાસરના શ્રી કુંથુનાથ –આ સેવે મૂળનાયકજી તથા અન્ય તમામ જિનબિબેને હું ભાવથી જુહારું . આ અને વચ્ચે રહેલા અન્ય તમામ મંદિરોના તમામ જિન પ્રતિમાજીને “નમો જિણાણું” છે હવે સૌથી પહેલી ચૌમુખજી એટલે કે સવાસમની અથવા ખરતર વસહીની ટુંકથી ભાવયાત્રા આરભુ છું. આ ટુંકમાં પ્રવેશતાં જ સામે ચૌમુખજી જિન પ્રાસાદમાં રહેલા આદિનાથ પ્રભુને હું નમસ્કાર કરું છું. [] ૯૭ ફૂટ ઊંચા શિખર ધરાવતા આ જિનચૈત્યની આસપાસ જે દેરીઓ છે તે સર્વે દેરી માં રહેલા જિનબિંબોને મારી ભાવભરી વંદના. _ ] ચૌમુખજીની સામે રહેલા શ્રી પુંડરિક સ્વામિજીના મંદિરમાં પુંડરિક સ્વામીને હું વંદના કરું છું. D સહસ્ત્રકુટમંદિરમાં ૧૦૨૪ જિનબિંબને વંદના. તદુપરાંત ઃ (૧) સુંદરદાસ રતનદાસના મંદિરમાં રહેલા શ્રી શાંતિનાથ (૨) બીજા એક મંદિરના શ્રી શાંતિનાથ (૩) પાર્શ્વનાથપ્રાસાદે રહેલા શ્રી પાર્શ્વનાથ (૪) ખીમજી સમજીના મંદિરના શ્રી શાંતિનાથ તથા પાષાણની વિસી (૫) કરમચંદ હીરાચંદના મંદિરના શ્રી સીમંધર સ્વામી (૬) ભણસાલીના દહેરાસરમાં શ્રી અજિતનાથ (૭) ગણધર પગલા મંદિર આદિ સર્વ જિનાલમાંના આ મૂળનાયકજી તથા અન્ય સવે જિનબિંબને મારી વંદના. Page #58 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલ ભાવયાત્રા ૪૫ [] સવાસેામ અથવા ચૌમુખજીની ટુંકની પાછલી ખારીમાંથી બહાર નીકળતા પાંચ પાંડવાનુ દહેરાસર આવે છે. ત્યાં દશક્રેડ મુનિ સાથે માથે ગયેલા પાંચે પાંડવાની પ્રતિમાજીને હું વંદના કરું છું. [] પાંડવાના દહેરાસર પાછળ સહસ્ત્રકુંડનું દહેરાસર આવ્યું. ત્યાં ૧૭૦ જિનને હું નમસ્કાર કરું છું. ! સવાસેામની ટુંકમાંથી બહાર નીકળીને ખીજી છીપાવસહી અથવા ભાવસારની ટુ'ક આવી. ત્યાં પ્રાચીન અને અર્વાચીન મદિરામાં રહેલા સર્વે જિનપ્રતિમાજીને હું ભાવભરી વ ંદના કરુ છું. ત્યાં મૂળનાયક ઋષભદેવ સ્વામીને પણ નમસ્કાર કરુ છું. ગઢની રાંગને અડીને રહેલા મદિરમાં. શ્રી શ્રેયાંસનાથ પ્રભુને હું નમસ્કાર કરું છું. · [] મહાર ઢાળાવ ઉપર રહેલી અજિતનાથ શાંતિનાથની દહેરીએ બંને પરમાત્માને હું નમકાર કરૂ છુ. [ ગઢની નજીક (૧) ઋષભદેવ પ્રાસાદ(ર) શ્રેયાંસનાથ પ્રાસાદ (૩) નેમિનાથ પ્રાસાદ (૪) પાર્શ્વનાથ પ્રાસાદ (૫) છત્રીમાં રહેલા પગલા એ સવે પ્રાસાદના જિનમિ બને તથા પગલાંજીને હું નમસ્કાર કરું છું. ત્રીજીસાકરવસહી ટુંકે હવે પહેાંચ્યા છું. ત્યાં મૂળ દહેરાસરજીમાં શ્રી ચિંતામણી પાશ્વનાથ ને નમસ્કાર. [] આ ટુંકમાં કુલ ત્રણ દહેરાસરજી છે. પાર્શ્વનાથ સ્વામી ઉપરાંત બીજા મદિરમાં શ્રી ચંદ્રપ્રભુ સ્વામી અને ત્રીજા મદિરમાં પદ્મપ્રભુજી છે. તે ત્રણે મૂળ નાયકજી તથા અન્ય સવે જિનપ્રતિમાજી અને નાની મેાટી દેરીમાં રહેલા અધા જિનબિંબને હું નમસ્કાર કરુ... . Page #59 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલને સાથી ] હવે ભાવયાત્રા કરતે હું ચેથી નંદીશ્વર દ્વિપ એટલે કે ઉજમફઈની ટુંકે પહોંચે છું. તેના બાવન ડુંગર પર એક એક ચૌમુખજી બિરાજમાન છે. તે ૨૦૮જિનપ્રતિમાજી તથા મધ્યમાં મેરુ પર રહેલા ચૌમુખજી જિનપ્રતિમાજી તેમજ અન્ય સેવે જિનબિંબને નમસ્કાર કરું છું. [] આ ટુકને ફરતા કોટમાં રહેલા ડાહ્યાભાઈના દહેરાસરજીમાં શ્રી કુંથુનાથ તથા પરસનબાઈના દહેરાસરજીમાં શ્રી શાંતિનાથ ભગવંતને તેમજ અન્ય પ્રતિમાજીને ભાવથી હું નમસ્કાર કરું છું. જ | હવે હું પાંચમી હેમાવસહી ટુંકે પહોંચે છું. નંદીશ્વગ્ના દહેરાસરથી ઉપર ચઢતા આ હેમાભાઈની ટુક આવે છે. ત્યાં કુલ ચાર દહેરાસરજી અને અન્ય દેરીઓ આવેલી છે. તેમાં મૂળ મંદિરમાં રહેલા અજિતનાથજી ને હું નમસ્કાર કરું છું. * ] તેમજ બીજા મંદિરમાં રહેલા શ્રી પુંડરિક સ્વામીઅને હું નમસ્કાર કરું છું. ] સાકરચંદ શેઠે બનાવેલ ચૌમુખજી તથા હેમાભાઈ શેઠે બનાવેલ ચૌમુખજી જિનાલય બંનેમાં ચાર ચાર ભગવંતને હું નમસ્કાર કરું છું, તેમજ અન્ય તમામ જિનબિંબ જે આ ટુંકમાં બિરાજમાન છે તે સર્વેને વંદના. [] હવે યાત્રા કરતે હું છઠ્ઠી મેદીની દુકે એટલે કે પ્રેમાવસહી ટુંકે પહોંચે છું. ત્યાં મૂળ દહેરાસરજીમાં બિરાજમાન શ્રી ઋષભદેવ પરમાત્માને હું નમસ્કાર કરું છું. | તેમજ શ્રી પુંડરિક સ્વામીને દહેરે પણ હું શ્રી પુંડરિક ગણધરને વંદન કરું છું; અને તે સિવાયની દેરીમાં બિરાજમાન સેવે જિનપ્રતિમાજીને પણ હું વંદના કરું છું. Page #60 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલ ભાવયાત્રા ४७ આ ટુંકે રહેલા સર્વે ગણધર પગલાંને ચરણે મારું મસ્તક ઝુકાવું છું. | આ ટુંકમાં પ્રવેશતા રતનચંદ શેઠનું દહેરાસર આવે છે ત્યાં સહસ્ત્રફણું પાર્શ્વનાથને હું નમસ્કાર કરું છું. પ્રેમચંદ શેઠે બનાવેલા દહેરાસરમાં બિરાજમાન સહસ્ત્રફણા પાર્શ્વનાથને પણ હું વંદના કરું છું. | | પાલનપુવાળા મેદીના દહેરે શ્રી અજિતનાથ પ્રભુને વંદના કરું છું વિશાનીમાં ના બંધાવેલા દહેરે શ્રી ચંદ્રપ્રભુસ્વામીને પણ હું વદન કરું છું. મોદીની ટુંકેથી ઉતરતા જ્યાં માણેકબાઈની મૂર્તિ છે ત્યાંથી બાજુમાં અદબદજીદાદાનું દહેરું આવ્યું. ખંડના પથ્થરમાંથી કરેલા ૧૮ ફૂટ ઊંચા અને ૧૪મા સ્ટ પહેળા એવા વિશાળ કાય પ્રભુને હું વંદના કરું .' હું સાતમી બાલાવરહી એટલે કે બાલાભાઈની ટુંકે પહોંચ્યો છું. ત્યાં મૂળ મંદિરે બિરાજમાન શ્રી આદિશ્વર દાદાને હું વંદન કરું છું. તદુપરાંત આ ટુંકમાં રહેલા શ્રી ડરિકવામીજીના દહેરે પુંડરિક સ્વામીને વંદના કરું છું. ચૌમુખજીના દહેરે ચારે જિનબિંબને વંદના કરું છું. શેઠ મીરાભાઈ ના દહેરે શ્રી વાસુપૂજય સ્વામી ને વંદના કરું છું. માન ચંદ શેઠના દહેરે શ્રી અજિતનાથ સ્વામીને હું વંદના કરું છું પુનાવાળાના દહેરે શ્રી શાંતિનાથ સ્વામીને હું વંદના કરૂં છું. [] આ ટુંકમાં રહેલી તમામ દેરી તથા આ બધા દહેરાસરજીમાં રહેલા સર્વે જિનપ્રતિમાજીને મારી વંદના. Page #61 -------------------------------------------------------------------------- ________________ ४८ સિદ્ધાચલને સાથી | હવે આઠમી મોતીશાની કે પહોંચે છું. રામપળના દરવાજામાં પણ જે સન્મુખ નજરે ચઢે છે તે આ ઝાકઝમાળ ટુકના મધ્યમાં રહેલા દહેરાસરજી મૂળનાયક શ્રી આદિશ્વર ભગવંતને હું વંદના કરુ છું તે સાથે મોતીશા શેઠે જ બનાવેલા શ્રી પુંડરિક સ્વામીજીના દહેરે શ્રી પુંડરિક ગણધરને ભાવભરી વંદના કરું છું. તે સિવાય બંધાવાયેલા દહેરાસરજીમાં (૧) હઠીભાઈ શેઠના દહેરે શ્રી ધર્મનાથને વંદના કરું છું (૨) અમીચંદ દમણના દહેરે શ્રી ધર્મનાથ ભગવંતને વંદના કરુ છું. (૩) પ્રતાપમલ જેયતાના દહેરે શ્રી ચૌમુખજીને વંદના (૪) વીરચંદ ભાયચંદના દહેરે શ્રી ચૌમુખજીને વંદના (૫) કિકાચંદ ફૂલચંદના દહેરે શ્રીહષભદેવ ભગવંતને વંદના કરુ . (૬) નાનજી ચીનાઈને દહેરે શ્રી ચૌમુખજીને વંદના (૭) ગલાલભાઈના દહેરે શ્રી આદિનાથને વંદના કરું છું. (૯) પ્રેમચંદશેઠના દહેરે શ્રી પદ્મપ્રભુને વંદના કરું છું. (૯) તારાચંદ નષ્ણુના દહેરે શ્રી પાર્શ્વનાથને વંદન કરું છું. (૧૦) ખુશાલચંદ તારાચંદના દહેરે ગણુઘર પગલાંને હું વંદના કરું છું. (૧૧) જેઠાલાલશાહના દહેરે સહસ્ત્રકુટ (૧૯૨૪) જિનને હું વંદના કરુ છું. (૧૨) કરમચંદ પ્રેમચંદના દહેરે શ્રી સંભવનાથ સ્વામીને (૧૩) રવરૂપ હેમચંદના દહેરે શ્રી સુપાશ્વનાથનેવંદના. Page #62 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલ ભાવયાત્રા (૧૪) જેચંદ પારેખના દહેરે શ્રી મહાવીર પ્રભુને વંદના કરું છું. [ આ રેતે મોતીશાની ટુંકના ૧૬ જિનાલયે, નાની નાની બધી દહેરીઓ વગેરેમાં રહેલા તમામ જિન પ્રતિમાજીઓને હું ભાવભરી વંદના કરું છું. D હવે દાદાની ટુંક અને અન્ય આઠ ટુંકેની વચ્ચેથી નીકળતા રસ્તે આગળ ચાલતા હું ઘેટી પગલાં જઈ રહ્યો છું. વચ્ચે નૂતન એવી શ્રી બુદ્ધિ સાગરજી ટુંક તથા નૂતન એવી શ્રી સિદ્ધાચલ શણગાર ટુંકે તમામ જિનબિંબોને વંદના કરું છું. ]િ ઘેટીના પગલે પ્રભુજીના વિશાળકાય પગલાંએ મારું શિશ ઝુકાવી તે ભૂમિની સ્પર્શના કરું છું. નેધ :- અહીં ઘેટી પગલાંનું ચૈત્યવંદન કરવું. જુઓ યાત્રા વિધિ” પ્રથમ વિભાગમાં આપેલું છે.] | આ રીતે સિદ્ધગિરિની ભાવયાત્રા મેં કરી તેમાં જે કેઈ જિનબિંબની વંદના રહી ગઈ હોય તે સર્વે જિનબિંબને હું નમસ્કાર કરું છું. ローローローロ Page #63 -------------------------------------------------------------------------- ________________ વિભાગ–૩: (ખમાસમણુના દુહા-૧૦૮) શ્રી આદિશ્વર અજર અમર, અવ્યાબાધ અહાન શ; પરમાતમ પરમેસરુ, પ્રણમું પરમ મુનીશ. જય જય જગપતિ જ્ઞાન, ભાન, ભાસિત કલેક; શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર ક. ૨ શ્રી સિદ્ધાચલ પંડણે, નાભિ નરેસર નંદ; મિથ્થામતિ-મત–ભજણે, ભવિકુમુદાકરચંદ. ૩ પૂર્વ નવાણું જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રકૃમિએ, ભકતે જોડી હાથ. ૪ અનંત જીવ ઇણ ગિરિવરે, પામ્યા ભવને પાર તે સિદ્ધાચલ પ્રણમિયે, લહિએ મંગળમાળ. ૫ જસ શિર મુકુટ મનહરુ, મરુદેવીને નંદ; તે સિદ્ધાચલ પ્રણમિયે, ઋદ્ધિ સદા સુખવંદ. ૬ મહિમા જેહનો દાખવા, સુરગુરુ પણ મતિમંદ તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રગટે સહજાનંદ. ૭ સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પડ્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે, નાસે અઘ સવિ દૂર. ૮ કર્મકાટ સવિ ટાળવા, જેહનું ધ્યાન હુતાશ; તે તથેશ્વર પ્રણમિયે, પામીજે સુખવાસ. ૯ પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય, તે તીથેશ્વર પ્રણમયે, પાતિક દૂર પલાય. ૧૦ શ્રદ્ધા ભાસન રમણતા, રત્નત્રયીને હેતુ તે તીર્થેશ્વર પ્રણમિચે, ભવ-મકરાક–સેતુ. ૧૧ મહાપાપી પણ નિસ્તર્યા, જેહનું ધ્યાન સહાય, તે તીર્થેશ્વર પ્રણમિયે, સુર નર જસ ગુણ ગાય. ૧૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ખમાસમણના દુહા ૫૧ - - - પુંડરીક ગણધર પ્રમુખ, સિધ્યા સાધુ અનેક; તે તીથેશ્વર પ્રણમિયે, આણી હૃદય વિવેક ૧૩ ચંદ્રશેખર સ્વસાપતિ, જેહને સંગે સિદ્ધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામીજે નિજ શ્રદ્ધ. ૧૪ જલચર ખેચર તિરિય સવે, પામ્યા આતમ ભાવ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવજલ તારક નાવ. ૧૫ સંઘયાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિય, છેદી જે ગતિ ચાર. ૧૬ પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, મિશ્યામતિ સવિ જાય. ૧૭ સુરતઃ સુરમણિ સુરગવિ, સુરઘટ સમ જસ યાવ; તે તીર્થેશ્વર પ્રમિયે, પ્રગટે શુદ્ધ સ્વભાવ. ૧૮ સુરલે કે સુરસુંદરી, મળી મળી કે થેક; તે તીથેશ્વર પ્રણમયે, ગાવે જેહના ક. ૧૯ ગીસર જસ દર્શને, ધ્યાન સમાધિ લીન તે તીર્થેશ્વર પ્રણમિયે, હુવા અનુભવી રસલીન. ૨૦ માનું ગગને સૂર્ય શશી, દિયે પ્રદક્ષિણા નિત; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહિમા દેખ| ચિત્ત. ૨૧ સુર અસુર નર કિન્નરા, રહે છે જેહની પાસ તે તથેશ્વર પ્રણમિયે, પામે લીલ વિલાસ. ૨૨ મંગલકારી જેહની, મૃત્તિકા હારી ભેટ તે તીર્થેશ્વર પ્રણમિયે, કુમતિ કદાગ્રહ મેટ. ૨૩ કુમતિ-કૌશિક જેહને, દેખી ઝાંખા થાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તસ મહિમા ગાય. ૨૪ Page #65 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલના સાથી સૂરજકુ’ડના નીરથી, આધિ વ્યાધિ પક્ષાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમાન કહાય. ૨૫ સુંદર ટૂંક સાહામણી, મેરુ સમ પ્રાસાદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દૂર તળે વિખવાદ. ૨૬ દ્રવ્ય ભાવ વૈરી ઘણા, જિહાં આવ્યે હાય શાન્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, જાયે ભવની ભ્રાંત. ૨૭ જગહિતકારી જિનવરા, આવ્યા કંછું. કામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમા ઉદ્દામ. ૨૮ નદી શેત્રુજી સ્નાનથી, મિથ્થા મળ ધાવાય; તે તીથેશ્વર પ્રણમયે, સિવ જનને સુખદાય. ૨૯ આઠ કમ જે સિદ્ધગિરે, નીચે તીવ્ર વિપાક; તે તીથેશ્વર પ્રભુમિયે, જિહાં નવિ આવે કાક. ૩૦સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટિક ખાણ; તે તીથેશ્વર પ્રભુમિયે, પામ્યા કેવલનાણુ, ૩૧ સેાવન–રૂપા રત્નની, ઔષધિ જાત અનેક તે તીર્થેશ્વર પ્રણમિયે, ન રહે પાતક એક ૩ સચમધારી સમે, પાવન હેાય જિષ્ણુ ક્ષેત્ર; તે તીર્થેશ્વર પ્રભુમિયે, દેવા નિળ નેત્ર ૩૩ શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂજા સ્નાત્ર; તે તીથેશ્વર પ્રણમિયે, પોષે પાત્ર સુપાત્ર. ૩૪ પર સાહમિવત્સલ પુણ્ય જિહાં, તે તીથેશ્વર પ્રમિયે, સુંદર જાત્રા જેહની, તે તીથેશ્વર પ્રણમિયે, અન તગણુ કહેવાય; સાવન ફૂલ વધાય. ૩૫ દેખી હરખે ચિત્ત; ત્રિભુવનમાંહે વિદિત. ૩૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ખમાસમણના દુહા ૫૩ પાલીતાણું પુર ભલું, સરોવર સુંદર પાલ; તે ત ધર પ્રણમિયે, જાયે સકલ જંજાલ ૩૭ મનમેહન પાળે ચઢે, પગ પગ કમ અપાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, ગુણ ગુણી ભાવ લખાય. ૩૮ જેણે ગિરિ રૂખ સહામણ, કુડે નિર્મલ નીર, તે તીર્થેશ્વર પ્રણમયે, ઉતારે ભવ-તીર ૩૯ મુક્તિમંદિર સોપાન સમ, સુંદર ગિરિવર પાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, લહિયે શિવપુર રાજ. ૪૦ કર્મ કેટી અઘ વિકટ ભટ, દેખી પ્રજે અંગ; તે તથેશ્વર પ્રણમિયે; દિન દિન ચઢતે રંગ. ૪૧ ગીરી ગિરિવર ઉપરે, ગાવે જિનવા ગીત, તે તીર્થેશ્વર પ્રણામ, સુખે શાસન રેત. ૪૨ કવડજક્ષ રખવાલ જસ, અહાનિશ રહે હજૂર; તે તીથે ધર પ્રક્રિયે, અસુર રાખે દૂર. ૪૩ ચિત્ત ચાતુરી ચકકેસરી, વિદન વિનાસણહાર; તે તથેશ્વર પ્રણમયે, સંઘ તણી કરે સાર. ૪૪ સુરવરમાં મઘવા યથા, ગ્રહગણમાં જિમ ચંદ; તે તથેશ્વર પ્રમિયે, તિમ સવી તીરથ ઈન્દ. ૪૫ દીઠે દુર્ગતિવારણ, સમ સારે કાજ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તીરથ શિરતાજ. ૪૬ પુંડરીક પંચ કેડીશું, પામ્યા કેવલનાણ; તે તીર્થેશ્વર પ્રણમિયે, કર્મણી હાય હાણ. ૪૭ મુનિવર કેડી દસ સહિત, દ્રાવિડને વારિખે; તે તીર્થેશ્વર પ્રણમિયે, ચઢિયા શિવ નિશ્રેણ. ૪૮ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સિદ્ધાચલને સાથી નમિ વિનમિ વિદ્યાધરા, દેય કેડી મુનિ સાથે તે તીર્થેશ્વર પ્રમિયે, પામ્યા શિવપુર આથ. ૪૯ રષભ વંશીય નરપતિ ઘણાઈણે ગિરિ પહોતા મે; તે તીર્થેશ્વર પ્રમિયે, ટાલ્યા ઘાતિક દોષ. ૫૦ રામ ભરત બિહું બાંધવા, ત્રણ કેડી મુનિ યુત્ત; તે તથેશ્વર પ્રણમિયે, ઈણે ગિરિ શિવ સંપત્ત. પ૧ નારદ મુનિવર નિમલે, સાધુ એકાણ લાખ તે તીથેશ્વર પ્રણમિયે, પ્રવચન પ્રગટ એ ભાખ. પર શાંબ પ્રધગ્ન ઋષિ કહ્યા, સાડી આઠ કેડી; તે તીથેશ્વર પ્રણમિયે, પૂરવ કર્મ વિડી. પ૩. થાવસ્થા સુત સહસશું, અણસણ રંગે કીધ, તે તીર્થેશ્વર પ્રણમિયે, વેગે શિવપદ લીધ. ૫૪ શુક પરિવ્રાજક વળી, એક સહસ અણગાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવપુર દ્વારા પપ સેલગસૂરિ મુનિ પાંચસે, સહિત હુઆ શિવના તે તીર્થેશ્વર પ્રમિય, અંગે ધરી ઉત્સાહ. પદ ઈમ બહુ સિધ્યા ઈણે ગિરિ, કહેતાં નાવે પાર તે તીર્થેશ્વર પ્રભુમયે, શાસ્ત્ર માંહે અધિકાર. પ૭ બીજ ઈહ સમક્તિતણું, રોપે આતમ ભેમ; તે તીથેશ્વર પ્રણમિચે, ટાલે પાતક તેમ. ૨૮ બ્રહ્મ સ્ત્રી ભૃણ ગો હત્યા, પાપે ભારિત જેહ, તે તીર્થેશ્વર પ્રણમિયે, પહાતા શિવપુર ગેહ. ૫૯ જગ જતાં તીરથ સેવે, એ સમ અવર ન દીઠ; તે તીથેશ્વર પ્રણમિયે, તીર્થ માંહે ઉક્રિ. ૬૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ખમાસમણના દુહા ૫૫ ધન્ય ધન્ય સેરઠ દેશ જિહાં, તીરથ માંહે સાર; તે તીથેશ્વર પ્રમિલે, જનપદમાં શિરદાર. ૬૧ અહોનિશ આવત દ્રુકડા, તે પણ જેહને સંગ; તે તીથેશ્વર પ્રણયે, પામ્યા શિવવધૂ રંગ. ૬૨ વિરાધક જિન આણના, તે પણ હુવા વિશુદ્ધ, તે તીથેશ્વર પ્રણયે, પામ્યા નિર્મલ બુદ્ધ. ૬૩ મહાપ્લેજી શાસનરિપુ, તે પણ હવા ઉપસંત; તે તીર્થેશ્વર પ્રણમિચે, મહિમા દેખી અનત. ૬૪ મંત્ર છે. અંજન સવે, સિદ્ધ હવે જિણ કામ તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતકહારી નામ. ૬૫ સુમતિ સુધારસ વરસતે, કમ દાવાનલ સંત; તે તીથેશ્વર પ્રણમિય, ઉપશમ રસ ઉલસંત. ૬૬ કૃતધર નિત નિતુ ઉપદેશે, તત્ત્વાતત્ત્વ વિચાર તે તીર્થેશ્વર પ્રણમિયે, ગ્રહે ગુણયુત્ત તાર. ૬૭ પ્રિયમેલક ગુણગણ તાણ, કીરતિકમલા સિંધુ તે તીર્થેશ્વર પ્રણમિયે, કલિકાલે જગબંધુ. ૬૮ શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ; તે તીથેશ્વર પ્રણમિયે, દિન દિન મંગલમાલ. ૬૯ વેત વજા જસ લટકતી, ભાખે ભવિને એમ તે તીર્થેશ્વર પ્રણમિયે, બ્રમણ કરે છે કેમ? so સાધક સિદ્ધદશા ભણી આશધે એક ચિત, તે તીથેશ્વર પ્રણયેિ, સાધન પરમ પવિત્ત. ૭૧ સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્ર; તે તીર્થેશ્વર પ્રણયે, દસ હેય નિર્મલ ગાત્રા કર Page #69 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલને સાથી શુદ્ધાતમગુણરમણતા, પ્રગટે જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જેહને જસ અભંગ. ૭૩ રાયણવૃક્ષ સેહામણું, જિહાં જિનેશ્વર પાય; તે તીર્થેશ્વર પ્રણમયે, સેવે સુર નર રાય. ૭૪ પગલાં પૂછ ઋષભનાં, ઉપશમ જેહને ચંગ તે તીર્થેશ્વર પ્રણમિયે, સમતા પાવન અંગ. ૭૫ વિદ્યાધર જ મિલે બહ, વિચરુ ગિરિવર શૃંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ચઢતે નવરસ રંગ. ૭૬ માલતી મોગર કેતક; પરિમલ મેહે ભગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પૂજે ભવી જિનઅંગ. ૭૭ અજિત જિનેશ્વર જિહાં રહ્યા, ચોમાસુ ગુણ ગેહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, આણી અવિહડ નેહ. ૭૮ શાંતિ જિનેશ્વર સેલમા, સેલ કષાય કરી અંત, તે તીર્થેશ્વર પ્રમિયે, ચાતુર્માસ રહેત. ૭૯ નેમ વિના જિનવર સવે, આવ્યા છે જિણે ઠામ, તે તીથેશ્વર પ્રણમિયે, શુદ્ધ કરે પરિણામ. ૮૦ નમિ નેમિજિન અંતરે અજિત શાંતિસ્તવ કીધ; તે તીથેશ્વર પ્રણમિયે, નદિષેણ પ્રસિદ્ધ. ૮૧ ગણધર મુનિ ઉવજઝાય તિમ, લાભ લહ્યા કેઈ લાખ; તે તીથેશ્વર પ્રણમિયે, જ્ઞાન અમૃતરસ ચાખ. ૮૨ નિત્ય ઘંટા ટંકારવે, રણઝણે ઝલ્લરી નાદ; તે તીથેશ્વર પ્રણમિયે, દુંદુભિ માદલ વાદ. ૮૩ જેણે ગિરિ ભરત નરેસરે, કીધે પ્રથમ ઉદ્ધાર તે તીર્થેશ્વર પ્રણમિયે, મણિમય મૂરતિ સાર. ૮૪ Page #70 -------------------------------------------------------------------------- ________________ * - - ૧૦૮ ખમાસમણના દુહા પ૭ ચૌમુખ ચઉગતિ દુઃખ હરે, સેવનમય સુવિહાર, તે તીથેશ્વર પ્રમિયે અક્ષય સુખ દાતાર. ૮૫ Uણ તીરથ મહટાં કાલ ઉદ્ધાર સફાર; તે તીથેશ્વર પ્રણમિયે, લધુ અસંખ્ય વિચાર. ૮૬. દ્રવ્ય ભાવ વૈરીત, જેહથી થાયે અંત; તે તીર્થેશ્વર પ્રણમિયે, શત્રુંજય સમરંત. ૮૭ પુંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઈણે ઠામ, તે તીર્થેશ્વર પ્રણમિયે, પુડરીકગિરિ નામ. ૮૮ કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિદ્ધ હઆ સુપવિત્ત, તે તીથેશ્વર પ્રણમિયે, સિદ્ધક્ષેત્ર સમચિત્ત. ૮૯ મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દૂર તે તીર્થેશ્વર પ્રણમિયે, વિમલાચલ સુખ પૂ. ૯૦ સુરવર બહુ જે શિરે, નિવસે નિરમલ ઠાણ તે તીથેશ્વર પ્રણમિયે, સુરગિરિ નામ પ્રણામ. ૯૧ પરવત સહુ માંહે વડા, મહાગિરિ તિણે કહેત; તે તીર્થેશ્વર પ્રણમયે, દરશન લહે પુણ્યવંત. ૯૨ પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાશ તે તીર્થેશ્વર પ્રણમિચે, પદ્યનામ સુવાસ. ૯૩ લક્ષ્મી દેવીએ કર્યો કુંડે કમલ નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પદ્મનાભ સુવાસ. ૯૪ સવિ ગિરિમાં સુપતિ સમો, પાતક પંક વિલાત, તે તીથેશ્વર પ્રણમિયે. પર્વતઇદ્ર વિખ્યાત. ૫ ત્રિભુવનમાં તીરથ સર્વે, તેહમાં મેટે એહ, તે તીથેશ્વર પ્રણમિયે, મહાતીરથ જસ રેહ. ૯૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલના સાથી આદિ અંત નહિ જેહના, કેઈ કાલે ન વિલાય; તે તીથેશ્વર પ્રણમયે, શાશ્ર્વતગિરિ કહેવાય. ૯૭ ભદ્ર ભલા જે ગિરિવરે, આવે હાય અપાર; તે તીર્થેશ્વર પ્રભુમિયે, નામ સુભદ્ર સ’ભર. ૯૮ વીર્ય વધે શુભ સાધુને, પામી તીથ્થુ ભક્તિ; તે તીર્થ શ્વર પ્રણામયે, નામે જે દ્રઢક્તિ, ૯૯ શિવગતિ સાથે જે ગિરિ, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રમિયે, મુક્તિનિલય ગુણખાણુ. ૧૦૦ ચંદ્ર સૂરજ સક્તિધરા, સેરૃ કરે શુભચિત્ત; તે તીથેશ્વર પ્રભુમિયે, પુષ્પદંત વિદિત્ત. ૧૦૧ ભિન્ન રહે ભવજલ થકી, જે ગિર લડે નિવાસ; તે તીથેશ્વર પ્રમિયે, મહાપદ્મ સુવિલાસ. ૧૦૨ ૫૮ ભૂમિ ધરી જે ગિરિવર, તે તીથેશ્વર પ્રભુમિયે, મંગલ સિવ મળવાતાણું, પીઠ એહ અભિરામ; તે તીથેશ્વર પ્રભુમિયે, ભદ્રપીઠે જસ નામ. ૧૦૪ મૂલ જસ પાતાલમાં, રત્નમય મનાહાર; તે તીથેશ્વર પ્રભુમિયે, પાતાલમૂલ વિચાર. ૧૦૫ ક ક્ષય હાયે જિહાં, હાય સિદ્ધ સુખકેલ; તે તીથેશ્વર પ્રણમિયે, અકમક મનમેલ, ૧૦૬ કામિત સવ પૂરણ હાયે, જેહનું દરસન પામ; તે તીથેશ્વર પ્રમિયે, સકામ મન ઠામ. ૧૦૭ ત્યાદિ એકવીશ ભલાં, નિરૂપમ નામ ઉદાર; જે સમર્યા પાતક હરે, આતમ શક્તિ અનુસાર. ૧૦૮ ઉદધિ ન લેાપે લીહ; પૃથિવીપી અનીહ. ૧૦૩ Page #72 -------------------------------------------------------------------------- ________________ પલ ----- - ભાવયાત્રા કેમે સુંદર સ્તવને વિભાગ-૪: ભાવયાત્રા ક્રમે સુંદર સ્તવને (૧) શત્રુંજય તીર્થયાત્રા–ભાવના સ્તવન પ્રભુજી જાવું પાલીતાણા શહેર કે, મન હરખે ઘણું રે, પ્રભુજી સંઘ ભલેરા આવે કે, એ ગીરિ ભેટવા રે લો. પ્ર. ૧ પ્રભુજી આવ્યું પાલીતાણા શહેર, તલાટી શેભતી રે લોલ, પ્રભુજી ડુંગરીયે ચઢત કે હૈયે હેજ ઘણે રે લે... પ્ર. ૨ પ્રભુજી આવ્ય હિંગળાજને હડે કે કેડે હાથ દઈ ચડેરેલે, પ્રભુજી આવ્યો છાલ કુંડકે, શીતળ છાંયડી રે લે...પ્ર. ૩ પ્રભુજી આવી સમજ પિળ કે, સામે તીવસી રે લે, મેતીવસદિસે ઝાકળમાળ કે જેવાની જુક્તિ ભલી રે લો...પ્ર.૪ પ્રભુજી આવી વાઘણપોળ કે ડાબા ચશ્કેસરી રે લે, ચકેસરીજીનશાસનરખવાળ કે સંઘમાં સાનિધ્યરેલ.પ્ર.૫ પ્રભુજી આવી હાથણ પિળ કે સામા જગધણી રે લે, પ્રભુજીને મુખડે પુનમ કેરચંદ કે મેહ્યા સુરપતિ રેલે...પ્ર.૬ પ્રભુજી મૂલગભારે આવી કે આદિશ્વર ભેટીયા રે લે, આદિસર ભેટે ભવદુઃખ જાય કે,શિવસુખ પામીયે રે લો..પ્ર.૭ પ્રભુજી નહીં રહ તુમથી દૂર કે, ગિપિથે વચ્ચે રે લે, એવી વીરવિજયની વાણી કે શિવસુખ આપજે રે લે... પ્ર. ૮ (૨) તળેટીએ બોલવાનું સ્તવન ગિરિવરિયાની ટોચે રે જગગુરૂ જઈ વસ્યા, લલચાવે લાખેને લેખે ન કઈ રે આવી તલાટીને તળિયે, ટળવળું એકલે, સેવક પર જરા મહેર કરીને દેખ રે ગિરિ..૧... Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સિદ્ધાચલના સાથી કામ દામને ધામ નથી હું માંગ, માંશુ માંગણું થઇને ચરણુ હજુરજો; કાચા નિખળ છે તે પ્રભુજી જાણજો, આપ પધારા દીલડે દીલડાં પૂરજો............ જન્મ લીધા તે દુ:ખિયાના દુ:ખ ટાળવા, તે ટાળીને સુખીયા કીધા નાથજો; તુમ બાલકની પેરે, હું પણ બાલુડા, નમી વિનમી યુ, ધરજો મારા હાથજો...ગિરિ........ જિમતિમ કરી પણ આ અવસર આવી મળ્યા, સ્વામી સેવક સામાસામી થાય જો; વખત જવાના ભય છે મુજને આકા, દન ક્રિયા તે લાખેણા કહેવાય ને....ગરિ. ..... પાંચમે આરે પ્રભુજી મળવા દાહ્યલા, તા પણ મળીયાં ભાગ્ય તણા નહિ પારજો; ઉવેખા નહિ થાડા માટે સાહિમા એક અરજને માની લેજો હજારો............. સુરતરૂ નામ ધરાવે, પણ તે શું કરૂ', સાચે। સુરતરૂ તું છે દીન દયાળો; મન ગમતુ દઈ દાનને ભવભય વારો, સાચા થાશે। કાય પ્રતિ પાળજે ગિરિ........ કરગરું તે પણ કરૂણા જો નહિ લાવશેા, લંછન લાગે સઘપતિ નામ ધરાવી જો; કેડે વળગ્યાં, તે સહુને સરખા કર્યા, ધીરજ આપે, અમને ભગત ઠરાવીને..ગિરિ...... Page #74 -------------------------------------------------------------------------- ________________ ભાયાત્રા કામે સુંદર સ્તવને નાભિ નરેશ્વર નંદન આશા પુરો, રહે જે હૃદયમાં સદા કરી વાસ; કાંતિ વિજયને આતમ પદ અભિરામ છે, સદા સોહાગણ થાયે મુક્તિ વિલાસ.ગિરિ.૮... (ર) શ્રી શાંતિનાથ જિન સ્તવન સુણો શાંતિજિર્ણોદભાગી, હું તે થયે છું તુમ ગુણરાગીઃ તમે નિરાગી ભગવંત, જોતાં કેમ મલશે તંત...સુ...૧ હું તો કોઈ કષાયને ભરીયે, તું તે ઉપશમ રસને દ;િ હું તે આજ્ઞાને આવરીયે, તું તે કેવલ કમલા વરી સુણે...૨ હું તે વિષયાસને આશી, તે તે વિષયા કીધી નિરાશી હું તો કર્મનાં ભારે ભરિયે, તું તો પ્રભુ પાર ઉતરી સુણો...૩ હું તે મહતણે વશ પડીયે, તે તે સબળાં મહિને હણી; હું તો ભવસમુદ્રમાં ખું, તું તો શિવમંદિરમાં પહોંચે....૪ મારે જન્મ મરણને જેરો, તે તે તે તેને દરેક મારી પાસે ન મેલે રાગ, તમે પ્રભુજી થયાં વિતરાગ સુણે..૫ મને માયાએ મુક પાસી, તું તે નિરબંધન અવિનાશી, હું તે સમકતથી અધુર, તું તે સકલ પદારથે પુરે સુણે...૬ હારે તે પ્રભુજી તું એક, ત્યારે મુજ સરીખા અનેક હું તે મનથી ન મુકું માન, તું તે માન હિત ભગવાન સુણે..૭ મારૂં કીધું કશું નવિ થાય, તું તે રંકને કરે છે રાય એક કરે મુજ મહેરબાની, મહારો મુજ લેજે માની, સુણ૮. એક વાર જે નજરે નિરખો, તે સેવક થાયે તુમ સરીખો: જે સેવક તુમ સરીખો થાશે, તે ગુણ તમારા ગાશે સુણે.... Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬ર - સિદ્ધાચલને સાથી ભવભવ તુમ ચરણની સેવા, હું તે માંગું છું દેવાધિદેવા, સામુ જુવોને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી.. સુણે ૧૦ (૪) આદિ જીન સ્તવન જીરે આજ સફળ દિન માહરે, દિઠ પ્રભુનો દેદાર. લયલાગી જનજી તણી, પ્રગટ પ્રેમ અપાર (૧) ધડીય ન વિસરું સાહિબા, સાહિબા ઘણ રે સ્નેહ, અંતર જામી છ માહરા, મરૂદેવીનાં નંદ, સુનંદાનાં કંત... ઘડી...૧ જીરે લઘુ થઈ મન મારૂ તિહાં રહ્યું, તમારી સેવાને કાજ, તે દિન કયારે આવશે, હશે સુખને આવાસ..ઘડી..૨ જીરે પ્રાણેશ્વર પ્રભુજી તમે, આતમનાં રે આધાર, મારે પ્રભુજી તુમ એક છે, જાણજે નિરધાર...ઘડી...૩ અરે એક ઘડી પ્રભુ તમ વિના, જાય વરસ સમાન, પ્રેમ વિરહ હવે કેમ ખમું, માનું વચન પ્રમાણું..ઘડી..૪ જીરે અંતરગતનિ વાતડી, કહો કોને કહેવાય, વાલેસરવિશવાસીયા, કહેતા દુઃખ જાય સુણતા સુખથાય. ઘડી....૫ જીરે દેવ અનેક જગમાં વસે, તેની રિદ્ધિ અનેક, તુમ વિણ અવરને નવિ નમું, એવી મુજ મન ટેક...ઘડી ૬ જરે પંડિત વિવેક વિજયત, પ્રણમે શુભ પાય. હરખવિજય શ્રી ઋષભનાં, જુગતે ગુણ ગાય ઘડી..૭ (૫) રાયણ પગલાંનું સ્તવન મેરે તે જાના શીતલ રાયણ છાય... મરૂદેવીનંદન અચિત ચંદન, રંજીત ઋષભના પાય...મેરે.....૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ ભાવયાત્રા કેમે સુંદર સ્તવને ૬૩ -- - - - - - - - - - - - નીલવરણ દલ નિરમલ માલ, શિવવધૂ પડી રહી આય..મેરે..૨ કયારી કપૂર સુધારસ સિંચી, રંજીત ઋષભના પાય...મેરે...૩ સુતરૂ સુરસમ ભેગકે દાતા, યહ નિજગુણ સમુદાય મેરે..૪ આતમ અનુભવ રસ ઈહાં પ્રગટી, કાંતિ સુર નદી કાય.મેરે.૫ (૬) પુંડરીક સ્વામિનું સ્તવન મેરે તે જીન તેરે હી ચરણ આધાર.. પુંડરીક ગણધર પુંડરીક પદ ઘર, પુંડરીક પદ કરનાર...મેરે..૧ પુંડરીક ગિરિ પર પુંડરીક રાજીત, પુંડરીક પ્રભુને વિહાર...મેરે...૨ પુંડરીક કમલાસન પ્રભુ રાજીત, પુંડરીક કમલને હાર..મેરે ૩ પુંડરીક ગાઉં પુંડરીક ધ્યાવું, પુંડરીક હૃદય મેઝાર....મેરે.૪ પુંડરીક આતમરામ સ્વરૂપ, પુંડરીક કાંતિ જયકાર....મેરે. ૫ (૭) ઘેટી પગલાંનું સ્તવન ઋષભ જિમુંદા, કૃપા કરીને, ઘેટી દરિશન દીજે, આજ મેંહે ઘેટી દરિશન દીજે, ઘેટી પાય ઉતરતા મારા, પાપ મેવાસી ખીજે આજ...૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલના સાથી અગરૂ ધૂપકરી ચંદનપૂજી, અમૃતરસ મે' પીજો...આજ....૨ આરતી દ્વીપ કરતાં મેતા, પુન્ય ભડાર ભરીજો....આજ...૩ તાતાÑથે નાચ કરતાં મેં ને, ભાવસ્તવ ભલેા કીજો...આજ... ૪ આફ્રિ પ્રભુનું ધ્યાન ધરતા જ્ઞાનવિમલને લીજો...આજ...પ ૬૪ (૮) સિંચલ યાત્રા-પ્રાર્થના (ભાવગીત) મૈં સિદ્ધચલકી ભક્તિ રચા સુખ પા...લુ.... ૨, કર આદિનાથકે વ`દન પાપ .....પા... રે.. જો કાચલડી બન જાઉં, પ્રભુજીકે ગાને ગાઉ મૈ' દીનાનાથકા રીઝા રીઝાકર, અપના ભાગ જગાલુ શિવસુખ પા.... રે............. જો માર કઈ ખન જાઉં, પ્રભુ આગે નૃત્ય રચાઉ.. રાવણકી તરહસે તીથંકર પદ પૂજી એક કમાલુ શિવસુખ પા..... રે............. ઇસ ગિરિકા એક એક કંકર, હીરે સે મુલ્ય હૈ બઢકર, કાઈ ચતુર જહેારી અગર મિલે તા, સચ્ચા માલ કરાવુ શિવસુખ પા....* રે...કર....૩.... શત્રુ ંજય શત્રુવિનાશે, આતમાકી જ્યાતિ પ્રકાશે, ગે ભાવભક્તિ કે નીરમે' અપના જીવન વચ્ચે રગાલુ શિવસુખ પા...લું રે............. તપકી દ્વિવાર ખનાણું, સમતાકા દ્વાર ચિનાલું, જહાં રાગદ્વેષ નહીં ઘુસને પાયે, ઐશા મહેલ બનાવુ શિવસુખ પા...લું રે.............. કાર્તિક પુનમ દિન આવે, મન યાત્રા લલચાવે. મૈં રામધમ કા નીર સિ’ચકર, અપના માગ ખલાલુ શિવસુખ પા.... રે... ....... Page #78 -------------------------------------------------------------------------- ________________ વિભાગ:-- ૫ સિદ્ધાચલજીયાત્રાના કેટલાંક મહત્વના સ્થળો–પ્રસંગે: (૧) હિંગળાજને હડે : આ અંગે એવી કહેતી છે કે હિંગળાજ માતા મૂળ અંબિકા દેવીની જ મૂર્તિ છે. હિંગુલ નામે રાક્ષસ, સિંધુ નદી તરફથી આવતા યાત્રાળુએને પરેશાન કરતે હતો. કેઈ સાધુ પુરુષે તપ શક્તિના પ્રભાવે અંબિકા દેવીનું આછુવાન કર્યું. તે દેવી પ્રત્યક્ષ થતા સાધુ પુરુષે જણાવ્યું કે આ હિંગુલ રાક્ષસ યાત્રાળુઓને હેરાન કરે છે, તેને ઉપાય કર. અંબિકા દેવીએ યાત્રાળુઓની સુખપૂર્વક યાત્રા સુવિધા કરવા તે રાક્ષસ સાથે યુદ્ધ કરી મૃતઃ પ્રાય કરી દીધો. રાક્ષસે દેવીના પગે પડી પ્રાર્થના કરી કે આજથી તમે મારા નામે ઓળખાવ અને તીર્થક્ષેત્રમાં મારા નામને પ્રસિદ્ધ કરો. દેવીએ તેની વિનંતી માન્ય કરી ત્યારથી અહીં હિંગલા દેવી અધિષ્ઠાત્રી થઈને રહ્યા છે. (૨) દ્રાવિડ અને વારિખિલ્લ : કારતક સુદ ૧૫] ઋષભ દેવનો એક દ્રાવિડ નામે પુત્ર હતો. તેને દ્રવિડ અને વારિખિલ્લ નામે બે પુત્રો થયા. દ્રવિડે દ્રાવિડને મિથિલાનું રાજ્ય આપ્યું. વારિખિલ્લને લાખ ગામ આપ્યા. રાજપને માટે બને ભાઈઓ વચ્ચે ખૂંખાર યુદ્ધ ચાલ્યું. આ લડાઈમાં કરડે મનુષ્યને સંહાર થયે. મંત્રી દ્રાવડરાજાને સમજાવી સુવલ્લુ તાપસના આશ્રમે લઈ ગયા. તાપસને ઉપદેશ પામી દ્રાવડે વારિખિલ્લને ખમાવ્યા પછી. લાખો વર્ષ ગયા. Page #79 -------------------------------------------------------------------------- ________________ ६४ સિદ્ધાચલને સાથી વિદ્યાધર મુનિથી પ્રતિબંધ પામી બંને સાધુ થયા. મુનિ સાથે શ્રી શત્રુંજય તીર્થે આવ્યા. મુનિના ઉપદેશે ગિરિરાજની આરાધના કરી છેલ્લે માસિક સંલેખન કરી. દશ કરોડ મુનિ સાથે કાર્તિક પૂનમે મોક્ષે પધાર્યા. (૩) અઈમુત્તા મુનિ : (આ મૂર્તિ શ્રી પૂજાની દેરી પછીના સપાટ માર્ગે ચાલતા ઊંચા ઓટલા ઉપર આવે છે.) પેઢાલપુર નગરે વિજય રાજા અને શ્રીમતી રાણીના પુત્ર અઈમુત્તા એ છ વર્ષની ઊંમરે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધેલી હતી. ગામ બહાર એક વખત સ્પંડિત જવા નીકળ્યા ત્યારે છોકરાઓને કાગળની નાવ પાણીમાં તરાવતા જોયા. બાળ સુલભ ભાવથી તેઓ પણ પિતાના પાત્રને પાણીમાં તરાવવા લાગ્યા. સાથેના સાધુઓએ પ્રભુને વાત કરી. આવા બાલ મુનિને માત્ર નવ વર્ષની વયે ઈરિયાવહી પડિક્કમતા પગદગ પર બેલતા આ વિરાધનાનું ધ્યાન આવ્યું. ત્યાં જ સ્વ આત્માના તે દુષ્કૃતને નિંદતા કેવળજ્ઞાન પામ્યા. કેમે કરીને સિદ્ધાચલજી પર મેક્ષે ગયા. (૪) નારદ મુનિ: [આ મૂતિ શ્રી પૂજની દેરી પછીના સપાટ જમીનવાળા ભાગ તરફ ચાલતા ઊંચા ઓટલા ઉપર આવે છે. ના સ્વભાવે જ કલહ પ્રિય હતા. પણ બ્રહ્મચર્યમાં ખૂબ જ અડગ માણસ. જ્યારે દ્વારિકા નગરી સળગી ગઈ અને ચાદવે નાશ પામ્યા ત્યારે તેને આમ કપાત કરી ઉઠયો. પિતાના અવિરતિપણાને નિંદતા તેમણે અનશન લીધું. શકલધ્યાનમાં નિમગ્ન બની ક્ષપકશ્રેણી ચડી કેવળજ્ઞાન પામ્યા. ૧ લાખ મુનિ સાથે સિદ્ધગિરિ ઉપર મેક્ષ પામ્યા. Page #80 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલજી યાત્રાના સ્થળે–પ્રસંગો (૫) રામ અને ભરતઃ [ગિરિરાજની યાત્રામાં વચ્ચે જૂનો રસ્તો આવે છે. ત્યાં ભૂખણદાસ કુંડથી આગળ પાંચ મૂતિમાં પહેલી, બીજી રામ ભરતની છે.] રામ અને ભરત બંને દશસ્થ રાજાના પુત્રો હતા. યુદ્ધમાં વાસુદેવ લક્ષમણનું મૃત્યુ થયા બાદ રામને ઘણો આઘાત લાગ્યા. ગુરૂદેવ પાસે પ્રતિબોધ પામી રામ અને ભરતે દીક્ષા અંગીકાર કરી, અનુકમે વિહાર કરતાં શ્રી શત્રુંજય તીર્થે પહોંચ્યા. ત્યાં અનશન કરી ત્રણ કરોડ મુનિ સાથે મેસે ગયા. રામ ભરત બિહું બાંધવા, ત્રણ કેડિ મુનિ યુત, તે તીર્થેશ્વર પ્રણમી, ઈણ ગિરિ શિવ સંપત. (૬) થાવસ્થા પુત્ર : [સિદ્ધાચલજી યાત્રામાં જૂને રસ્તે ભુખણદાસ કુંડ આવે છે. ત્યાં ઊંચા ઓટલા પર એક દેરીમાં પાંચ મૂતિ છે, તેમાં ત્રીજી મૂતિ થાવગ્રા પુત્રની છે.] દ્વારિકા નગરીમાં થાવરચા પુત્રના બત્રીસ કન્યા સાથે લગ્ન થયેલા. અત્યંત સુખમય જીવન જીવી રહ્યો છે. ભોગને આનંદ જ જાણ્યો છે. ત્યાગમાં આનંદ હોઈ શકે તે ખબર જ નથી. નેમિનાથ ભગવંતની વાણી સાંભળી વૈરાગ્ય પામી ૧૦૦૦ પુરુષ સહિત દીક્ષા લીધી. શૈલક નગરના રાજાને પ્રતિબંધ કર્યો. શ્રાવક બનાવ્યા. [કે જે શૈલકે પછી શુક પરિવ્રાજકના ઉપદેશથી દીક્ષા લીધી. શૈલકાચાર્ય બન્યા, ૫૦૦ શિષ્ય સાથે સિદ્ધગિરિ પર અનશન કરી મેક્ષે ગયાતેની પણ અહીં જ મૂર્તિ છે. બીજા શુક પરિવ્રાજકને પ્રતિબોધ્યા તે પણ ૧૦૦૦ મુનિ સાથે સિદ્ધગિરિ પર મેક્ષે ગયા. થાવરચા પુત્ર પણ ૧૦૦૦ મુનિ સાથે અનશન કરી આ ગિરિ પર મેસે ગયા. Page #81 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલને સાથી (૭) નમિ-વિનમી : [ફાગણ સુદ-૧૦] [ગિરિરાજ યાત્રામાં વચ્ચે જૂને રસ્તો આવે છે. ત્યાં ભુખણદાસ કુંડ પછી રામ-ભરતાદિ પાંચદેરીથી આગળ નમિ-વિનમીની દેરી છે.' ઋષભદેવના કચ્છના પુત્ર નમિ અને મહાકરછના પુત્ર વિનમિ હતા. નમિ-વિનમિની ગેરહાજરીને લીધે રાજય ભાગ મળે નહીં તેથી પ્રભુની સેવા કરી રાજ્ય માટે પ્રાર્થના કરે છે. ધરણેન્દ્ર ભગવાનને વંદન કરવા આવ્યા ત્યારે નમિવિનમીની ભક્તિ અને શ્રદ્ધા જોઈને ૧૬૦૦૦ વિદ્યાઓ તથા વૈતાઢયની દક્ષિણ-ઉતર શ્રેણીનું રાજ્ય આપે છે. ભરત ચકવતી સાથે યુદ્ધમાં હાર્યા બાદ વૈરાગ્ય વંત બની દીક્ષા લીધી સંયમ આરાધના કરતા ગિરિરાજ પર આવ્યા. છેલ્લે અનશન કરી બે કેડ મુનિ સાથે ફાગણ સુદ દશમે અહીં મેક્ષે પધાર્યા. (૮) જાલિ–મયાલિ–ઉવયાલિ: [હનુમાનધરાથી દાદાની ટુંકના રસ્તે આગળ જતા ડુંગરની ભેખડમાં આ મૂતિઓ કોતરેલી છે.] અંતગડ દશાંગ સૂત્ર આગમમાં ચોથા સ્કંધમાં પહેલાબીજા-ત્રીજા અધ્યયનમાં જાલિમયાલિવિયાલિનું ચરિત્ર છે. _દ્વારિકા નગરીમાં વસુદેવ અને ધારિણીના પુત્રનું નામ જાલિ હતું. બીજા એક રાજકુમાર મયાલિ હતા, અને ત્રીજા ઉવયાલ હતા. ત્રણે શ્રી નેમીનાથ ભગવંતથી પ્રતિબંધ પામી સંયમ અંગીકાર કરેલ. ગણે મુનિવરે સિદ્ધાચલજી ઉપર આરાધના કરેલી અને અંતકૃત કેવલિ થઈમેક્ષે પધાર્યા હતા. (૯) સૂરજકુંડ : [કુમારવિહાર પછી સિદ્ધગિરિની યાત્રા કરતા વચ્ચે હાથી પિાળની ગલી આવે છે. તે ગલીમાં પાછળ સૂરજકુંડ આવેલ છે.] Page #82 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલજી યાત્રાના સ્થળે–પ્રસંગે સૂરજકુંડ નિર્મળ જળથી ભરેલું છે. તેને ઘણો બધો મહિમા લોક પ્રસિદ્ધ છે. તે સર્વ રોગને નાશક છે. ચંદ્રચૂડ નામે વિદ્યાધર પિતાની પ્રિયા સાથે ચૈત્રીપૂનમની યાત્રા કરી પાછો ફરતો હતો ત્યારે પિતાની પ્રિયાના વચને કુંડનું નિર્મળ જળ લઈ લીધું. વિમાનમાં બેસી આગળ વધતા નીચે જ્યાં નજર ગઈ તો જોયું કે રોગથી પીડિત મહિપાલ રાજા ચતુરંગી સેનાથી વીંટળાયેલ છે. કરુણાબુદ્ધિથી તે વિદ્યાધર પત્નીએ મહિપાલ રાજાના શરીર ઉપર આ નિર્મળ જળના બિંદુઓ નાખ્યા. રાજાનું શરીર તુરંત નિરગી બન્યું. (૧૦) કપરીયક્ષ : [સિદ્ધગિરિ યાત્રામાં આગળ ચાલતા વાઘણપોળની જમણી બાજુએ સમવસરણ સમેતશિખર વગેરે દેરાથી આગળ ચાલતા રસ્તા ઉપર કવડક્ષની દેરી છે : ક્ષિતિપુર નગરમાં કુવિદ નામે વણકર હતું. તે દારૂ-માંસમાં આસકત હતો. તેને વાસ્વામીએ ઉપદેશ થકી ગઠિસહિયં પચ્ચખાણની સમજ આપી. પ્રતિબંધ પામેલા વણકરે નિયમ કર્યો કે મારે જ્યારે પણ કંઈ ખાવું. પીવું હોય ત્યારે વસ્ત્રની ગાંઠ છોડીને ખાવું પીવું. એક વખત દારુની તલપ લાગી. વસ્ત્રમાં ગાંઠ અવળી પડી ગઈ હશે. કેમ કરી ને ગાંઠ છુટતી નથી. ધીમે ધીમે શરીર ખેંચાવા માંડયું. નસો તૂટવા લાગી છતાં નિયમને વળગી રહ્યો, અને સિદ્ધાચલજી ઉપર કપદીર્યક્ષ થયો. (૧૧) શ્રીધનેશ્વર સૂરિજી : સિદ્ધગિરિ ઉપર વાઘણુ પિળમાં જમણી બાજુ જોધપુર વાળાના શતર્થોભિયા મંદિરના નીચેના ભાગે આ વિશાળ મૂર્તિ છે.] Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭ ૦ સિદ્ધાચલને સાથી શ્રી ધનેશ્વર સૂરિજી શત્રુજ્ય માહાસ્યનારચયિતા છે. શ્રી ઋષભદેવ ભગવંતની આજ્ઞાથી શ્રી પુંડરિક સ્વામીજીએ જગતના કલ્યાણ માટે સર્વતત્વ યુક્ત એવું શ્રી શત્રુજ્ય મહાતમ્ય સવાલાખ કલેકથી પ્રગટ કર્યું. ત્યાર બાદ શ્રી મહાવીરસ્વામીના શાસનમાં સુધર્મા સ્વામીએ મનુષ્યના આયુષ્યની અ૯પતા જાણીને આ મહાઓને સક્ષેપી ૨૪હજાર ક પ્રમાણ બનાવ્યું. તે જ મહાગ્યને સૌરાષ્ટ્રના એક વખતના મહારાજા શિલાદિત્યની વિનંતીથી સમર્થ ગુરૂ શ્રી ધનેશ્વરસૂરિ એ આ શત્રુજ્ય માહાત્મ્યનેસાર ગ્રહણ કરી ૧૦ હજાર લેક પ્રમાણે અને સુખેથી બંધ થાય તેવું સરળ કયું જે આજ પર્યત વંચાય છે. (૧૨) વીર વિકમશી–પાળીઓ અને લીબડે : સિદ્ધાચલજી ઉપર વાઘણ પળમાં જમણી તરફના રસ્તે શતથંભીયા મંદિર પાસે આ પાળીયો છે.] પાલીતાણા ગામમાં ભાવસાર જ્ઞાતિમાં વિકમશી નામે માણસ હતો. તે તેના ભાઈ-ભાભી સાથે રહેતે હતે. એક વખતે કપડાં ધોઈને ઘરે આવ્યા, તેને ભૂખ લાગી હતી. રસોઈ તૈયાર થઈ ન હતી. તેણે ભાભીને કહ્યું કે-બપોર થયા. ઘરમાં રહીને રઈ પણ સમયસર કરતાં નથી ? ભાભીએ કહ્યું કે મેડું પણ થાય. ગુસ્સે કેની ઉપર કરો છે ? તમારા ભાઈ કમાય છે. તમારે બેઠા બેઠા તાગડધિન્ના કરવા છે. બાહુબળ હોય તે સિદ્ધગિરિ પર યાત્રાળુએને હેરાન કરનાર સિંહ છે તેને મારી ને આવે. ભાભીના મેણાથી તેણે પ્રતિજ્ઞા કરી કે–સિંહને મારી નાખું તો જ ઘરમાં પગ મૂકું.' ધકે લઈને નીકળી પડે. તળેટી આવ્યા. મિત્રની Page #84 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલજી યાત્રાના સ્થળે–પ્રસંગો ૭૧ વિદાય લીધી અને કહ્યું કે ઉપર જઈને સિંહને મારીશ એટલે ઘંટ વગાડીશ. ઘંટ વાગે ત્યારે જાણવું કે.સિંહ મરાયો.” એમ કહી ધકે લઈ ગિરિરાજ પર ચઢ. ઉપર આવીને સિંહને શોધવા લાગે. સિંહ એક ઝાડ નીચે નિરાંતે સૂતે હિતે. “સૂતેલા ને ન મરાય” આથી અવાજ કરીને સિંહને જગાડ્યો. સિંહ જેવું ઉંચુ જોવા જાય છે કે તેના માથામાં ધોકે એ માર્યો કે તે તરફડીને પડ–બેભાન થઈ ગયે. વિકમશી સિંહ મરી ગયો છે એમ જાણું જે ઘંટ વગાડવા જાય છે ત્યાં પાછળથી સિંહે ઝાપટ મારી, તે પડી ગયે. પણ છે કે મારવાથી સિંહની ખોપરી તૂટી ગઈ હતી તેથી સિંહ ત્યાં જ મરણ પામ્યા. વિકમશી પણ સિંહના ઘાથી ઘવાયે હતો. વિકમશી વિચારે છે કે ઘંટ કેમ કરી વગાડ? તાકાત છે નહિ. પણ ઘા ઉપર ગમે તેમ કરી પાટે બાં, અને પિતાનું બધું બળ વાપી ધીમે ધીમે ઉઠો અને જોરથી ઘંટ વગાડે. અંતે વિક્રમશી મરી ગયે. ઘંટને અવાજ સાંભળતાં બધા આવ્યા, ત્યારે સિંહ એક બાજુ મરેલે પડયા હતા. બીજી બાજુ વિક્રમશી મરેલ પડે હતે. વિક્રમશીએ પિતાના પ્રાણના ભોગે યાત્રા ખુલ્લી કરી તેની યાદમાં લીમડાના ઝાડ નીચે તેને પાળી છે. (૧૩) અકાદેવી : [સિદ્ધાચલજી ઉપર દાદાના દહેરાસરજીને પ્રથમ પ્રદક્ષિણ દેતા રાયલ પગલાં પછી ૧૪પર ગણધરની દેરી આવે. ત્યાર બાદ સીમંધર સ્વામીના દહેરાસરજી પછી આ મૂર્તિ આવે છે.] . અમકાના સાસરાનું ઘર મિથ્યાત્વી હતું, પણ પોતે જૈનધર્મ પાળતી હતી. એક દિવસ શ્રાદ્ધને આવ્યું. શ્રાદ્ધમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ ७२ સિદ્ધાચલના સાથી ખીર કરી હતી. તે વખતે માસખમણના તપસ્વી મુનિરાજ વહેારવા આવ્યા આવ્યા. તેથી તેને ખીર વહેારાવી. સાસુ પાણી ભરવા ગયાં હતાં. તે આવ્યાં ત્યારે પાડાસણે ચાડી ખાધી. આથી વહુને ધમકાવી, વહુ અને તેનાં એ છેકરાંને પકડીને બહાર કાઢવાં. જ્યારે તેના પતિ આવ્યા ત્યારે ગૃહ્યું કે, આણે મુડકાને શ્રાદ્ધ કરતાં પહેલાં ખાવાનું આપ્યું? તેને ગુસ્સા ઘણા આવ્યા અને ઊંધાં પડેલાં વાસણા ખેાલ્યાં. તેમાં જાત જાતનાં પકવાન્ન ભરેલાં હતાં. આથી કાઢી મુકેલી તે પત્નીને ખેલાવવા કુહાડા ખભે મૂકીને દોડયો. દૂરથી તેને આવતા જોતાં ‘આ મને મારવા આવે છે,’ તેવુ વિચારી બન્ને છેકરાને લઈને તે કૂવામાં પડી. તેની પાછળ તેના ધણી પણ કૂવામાં પડયા. ઘણી મરીને ભેસલા થયા અને અમઠા મરીને અખિકા થઈ. ભેંસલા તેના વાહન થયા. (૧૪) નવા આદીશ્વર : [સિદ્ધગિરિ ઉપર મૂળનાયક આદિશ્વર ભગવાનની બીજી પ્રદક્ષિણા શરૂ કરીએ ત્યારે અનુમાનથી વસ્તુપાલ-તેજપાલનું બનાવેલું લાગે છે તેવું એક મંદિર આવે. તેમાં નવા આદિશ્વર બિરાજમાન છે.] મૂળનાયક શ્રી આદિશ્વરદાદાની નાસિકા કોઈ કારણે ખંડિત થઈ જવાથી નવા ભગવાન બેસાડવા માટે સૂરતના શેઃ તારાચંદ સંઘવી ગિરિરાજના સંધ લઈ ને આવ્યા. તે સ’ઘમાં શ્રી આદિશ્વર ભગવાન, એ કાઉસ્સગી, અને આદિનાથ ભગવાનની પાદુકા સાથે લાવ્યા. જ્યારે શ્રી ગિરિરાજ ઉપર પધાર્યા અને નવા આદિશ્વર ભગવાન બિરાજમાન કરવા ઉદ્યમ કર્યો ત્યારે અધિષ્ઠાયકે નિષેધ કર્યો એટલે કરમાશાના બિરાજમાન કરેલા આદિશ્વરદાદા કાયમ જ રહ્યા. Page #86 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલજી યાત્રાના સ્થળે–પ્રસંગે ૭૩ - હવે પ્રશ્ન ઉપસ્થિત થયે કે-આ લાવેલા ભગવાન કયાં બિરાજમાન કરવા? આથી આ મંદિરના પ્રતિમાજી ઉસ્થાપન કરીને અન્ય સ્થળે સ્થાપિત થયા અને નવા આદિશ્વર, કાઉસ્સગ્ગી આ અને પગલાં આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા. આથી આ નવા આદિશ્વરનું દેરાસર કહેવાય છે. (૧૫) રાયણ પગલાં : અહીં રાયણનું એક વૃક્ષ આવેલું છે. તેની નીચે સુંદર દેરીમાં ઋષભદેવ પરમાત્માની ચરણ પાદુકા હોવાથી તેને રાયણ પગલાં તરીકે ઓળખાય છે. ( રાયણ વૃક્ષ નીચે ફાગણ સુદ આઠમે ઋષભદેવજી પૂર્વ નવાણુ વખત સમવસર્યા હતા. તેથી તે પવિત્ર તીર્થની માફક પૂજનીય–વંદનીય છે. તેના પાંદડા-ફળ-ડાળીઓ ઉપર દેવતાને વાસ છે. માટે આખા વૃક્ષનું કોઈપણ અંગ છેદવું તેડવું નહીં. આ રાયણ ના પૂજનથી શારીરિક દેષ નાશ પામે છે અને ખરી પડેલા પાંદડને સંગ્રહ કરવાથી સર્વ અનિષ્ટ દૂર થાય છે. જે પૂર્ણ ભક્તિ ભાવથી કઈ સંઘપતિ તેની પ્રદક્ષિણ દે તે રાયણ તેના પર હર્ષથી દૂધ વર્ષાવે છે. અને તે સંઘપતિ ઉભય લેકમાં સુખી થાય છે. (૧૬) શ્રી પુંડરિક સ્વામી : ઋષભદેવના પુત્ર ભરતના પુત્ર ઋષભસેન અથવા પુંડરિકે ભગવંત પાસે દીક્ષા લીધી. એક વખત ઋષભદેવ * નવાણું પૂર્વની સમજણ : ૮૪ લાખ x ૮૪ = ૭૦૫૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦ [સીનોર લાખ કરોડ, છપન હજાર કરોડ વર્ષ થાય). તેને ૯૯ વડે ગુણતા ૬૯ કડાકડી, ૮૫ લાખ કરોડ, ૪૪ હજાર કરોડ વર્ષે નવાણું પૂર્ણ થાય. Page #87 -------------------------------------------------------------------------- ________________ - - ૭૪ સિદ્ધાચલને સાથી સ્વામી પુંડરિક ગણધરના પરિવાર સહિત સિદ્ધાચલજી પધાર્યા ત્યારે બાર પર્ષદા મચે સિદ્ધાચલને મહિમા વર્ણવ્ય. બધા તીર્થો કરતા આ તીર્થને મહિમા સવાલાખ ગણે છે. વિહાર કરતી વેળા પુંડરિક સ્વામીજીને ભગવતે જણાવ્યું કે તમે અને તમારે પરિવાર અહીં જ રહો. તમને બધાને તીર્થના પ્રભાવે કેવળજ્ઞાન થવાનું છે વળી તમારી આરાધનાથી તીર્થને મહિમા પણ વધશે. શ્રી પુંડરિક સ્વામીએ પરિવાર સહિત ત્યાં સ્થિરતા કરી. આરાધના કરતા કેવળજ્ઞાન પામ્યા. એક માસની અંતિમ લેખના કરી પાંચ કરોડ મુનિ સામે ચૈત્રી પૂનમે મેસે ગયા. તેથી જ તેનું પુંડરિક ગિરિ નામ પ્રસિદ્ધ થયું. (૧૭) અંગારશા પીર : હનુમાન ધારાથી નવટુંકના રસ્તે ચાલતા નવટુંકની બારી ન આવે. ત્યાં ડાબા હાથ તરફ અંગારશા પીરનું સ્થાનક છે.] - આ અંગે દંતકથા એવી છે કે–મુસલમાની યુગમાં કઈ વિચારક પુરુષએ તે વખતના બાદશાહ વગેરેને બતાવવા અહીં દરગાહ કરાવી હોય. વળી એવી પણ દંતકથા છે કે – શાહબુદીન ઘેરીના વખતમાં હીજા નામને થાણેદાર હતો. તેનું બીજું નામ અંગારશાહ હતું - તે એક વખત ભગવાનની મૂર્તિ ઉપર હળ મારવા ગયો, ત્યારે ભગવાનના મસ્તકમાંથી હજારો ભમરા છૂટયા અને અંગારશાને ચોટી પડ્યા. આથી અંગારશા ચી પાડતે ભાગે તે સંપ્રતિ મહારાજાના દહેરાસર પાસે આવતાં ચોપાટ પડી ગયો અને મરણ પામ્યું. તે અવગતિએ જતાં Page #88 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલજી યાત્રાના સ્થળે-પ્રસ ગે ૭૫ ઝંડ થયા, અને યાત્રાળુઓને હેરાન કરવા લાગ્યા. ત્યારે મંત્રવિદ્યામાં અલિષ્ઠ એવા કેાઈ આચાર્ય મહારાજે વિદ્યાના મળે એને મેલાવ્યા અને પૂછ્યું કે—‘તું યાત્રાળુઓને શા માટે હેરાન કરે છે ?’ એટલે તે ખેલ્યા કે—આ ટેકરી ઉપર હું મૃત્યુ પામ્યા છું. માટે મારા નામની કબર ચણવાશેા તા હું યાત્રિકોને હેરાન નહિ' કરુ? આથી આચાર્ય મહારાજના કહેવાથી સંઘે આ કબર કરાવી, તે અ'ગાશા પીરના નામથી ઓળખાય છે. ખરેખર જોવા જઈ એ તે। આ સ્થાન તી રક્ષાના માટે કાવ્યું હશે એમ માનવું પડે. વર્તમાનમાં સ'ઘ લઈને આવનાર સધતિએ સ`ઘના અહી ચાદર ઓઢાડે છે. (૧૮) સવાસામ (ચૌમુખજી)ની ટુક : [નવટુ કમાં સૌથી પહેલી આ ટુંક છે. આ શિખરની ટોચ ૨૦ થી ૨૫ માઇલ દૂરથી દેખાય છે તેટલી ઊંચી આ ટુક છે.) વથલી ગામમાં સવચંદ નામે શેઠ રહેતા હતા. શેઠ શાહુકાર બધા તેમને પોતાની રાકડ–દાગીના વગેરે આપતા અને જ્યારે જોઈએ ત્યારે પછી મેળવતા. એક વખત એક ઇર્ષ્યાખાર વેપારીએ એક ગરાસદારના કાન ભંભેરી કહ્યુ કે—“સવચ'દશેઠ ખાટમાં છે, માટે તમારી મૂડી પાછી મેળવી લો.’ ગરાસદારે શેઠ પાસે આવી પોતાની બધી મૂડી પાછી માગી, તે વખતે પેઢીમાં એટલી રોકડ ન હતી. વહાણે આવ્યા ન હતાં. ઉઘરાણી પણ જલ્દી પતે તેમ ન હતી. પ્રતિષ્ઠાને સવાલ હતા. જો ના કહે તેા આબરુ જાય તેમ હતુ. શેઠને મુ ઝવણું થઇ. થોડીવાર વિચાર કરી અમદાવાદના પ્રતિષ્ઠિત "શેઠ સોમચંદ ઉપર મેાટી રકમની હૂંડી લખી Page #89 -------------------------------------------------------------------------- ________________ ७६ સિદ્ધાચલને સાથી આપી. લખાણ લખતાં લખતાં આંસુનાં બે ટપક હૂંડી ઉપર પડી ગયાં. હુંડી ગિરાસદારને આપી. ગરાસદાર નામ પૂછતે અમદાવાદ સોમચંદશેઠને ત્યાં અ. શેઠ બહાર ગયા હતા. માણસેએ તેને ઉતારા વગેરેની સરભરા કરી. મુનીમે હૂંડી લીધી. વાંચીને સવચંદ્ર, શેઠનું ખાતું શોધવા લાગે. પણ ખાતું મળ્યું નહીં. આથી ગરાસદારને કહ્યું કે– શેઠ આવે ત્યારે આવજો.” ગરાસદારને શંકા પડી. લાખ રૂપિયાની હુંડી હતી. બે કલાક ફરીને પાછા આવ્યા. હૂંડી આપી. સેમચંદ શેઠ હાથમાં હૂંડી લઈ તપાસવા લાગ્યા. ખાતાવહી તપાસાવી, પણ મુનિએ કહ્યું કે તેમનું ખાતું નથી. ત્યારે સેમચંદ શેઠની નજર હૂંડી પર પડેલાં આંસુ ઉપર પડી. વળી. હૂંડીના અક્ષરો પૂજતા હાથે લખાયેલા હોય એમ લાગ્યું. આથી શેઠ બધી વાત સમજી ગયા. શેઠે પિતાના ખાતે રકમ. લખને હૂંડીની રકમ ગરાસદારને આપી દીધી. થોડા દિવસ પછી સેમચંદશેઠનું નામ લેતે કઈ મહેમાન આવ્યો. શેઠ અતિથિ ધારી પોતાના ઘરે લઈ ગયા. જોખમ ગાડીમાંથી પટારામાં મૂકાવ્યું. જમ્યા બાદ વાત નીકળતાં શેઠને કહ્યું કે-“આ તમારા રૂપિયા. વ્યાજ સાથે ખાતું ચૂર્ત કરો.” શેઠને આશ્ચર્ય થયું. શેના રૂપિયા? મહેમાને યાદી. આપી. હુંડીની વાત કરી. આપે હૂંડી સ્વીકારી લાજ રાખી. - સેમચંદ શેઠે કહ્યું કે–રૂપિયા ખર્ચ ખાતે નખાઈ ગયા છે. સંકટમાં આવેલા સાધમિકને સહાય કરવી તે મારી ફરજ હતી. માટે હવે તે રૂપિયા મારાથી લેવાય નહીં. સવચંદ શેઠે અતિ આગ્રહ કર્યો. છેલ્લે બેમાંથી કેઈએ રૂપિયા રાખ્યા નહીં. ત્યારે નક્કી કર્યું કે રકમ શત્રુજ્યમાં ખર્ચવી. Page #90 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલજી યાત્રાના સ્થળે–પ્રસંગે અંતે બીજી રકમ ઉમેરી સિદ્ધાચલજી ઉપર સવા–સેમ નામની મુખજીની ટૂંક કરાવી. (૧૯) પાંડેઃ [સવા સોમની ટુંકમાંથી પાછલી બારી બહાર નીકળો ચાર-પાંચ પગથિયાં ચઢતા પાંડવોનું દહેરાસર આવે છે.] - પાંડુરાજાના પુત્ર પાંડવે રાજ્ય કરતા હતા. કૌ સાથે જુગાર રમતા બધું જ હારી ગયા. પાંડવોને શરત મુજબ વનવાસમાં જવું પડ્યું. વનવાસ પુરો થયા પછી કૌરવ પાંડનું યુદ્ધ થયું. કૌરેનો નાશ થયો. પાંડવો રાજ્ય ઉપર આવ્યા અને શત્રુજ્યને બારમો ઉદ્ધાર કરાવ્યા. શ્રી કૃષ્ણનું જંગલમાં કરુણ મૃત્યુ સાંભળી તેમનો આના કકળી ઉઠશે. યુદ્ધના સંહારનું પણ અંતર દુઃખ તે હતું જ. સંચમ ગ્રહણ કર્યો. કાળક્રમે અભિગ્રહ લીધે કે હવે નેમિનાથ ભગવંતના વંદન કર્યા પછી જ આહારપાણી લેવા. રસ્તામાં સમાચાર મળ્યા કે ભગવંત નિર્વાણ પામ્યા. - શત્રુજ્ય પર આવી અનશન કર્યું અને આસો સુદ પૂનમે ૨૦ કરોડ મુનિ સાથે મોક્ષે ગા. (ર૦) અજિતશાંતિની દહેરી : છીપાવસહી ટુક ઉપર અજિતનાથ-શાંતિનાથ દહેરી જોડા જેડ આવેલી છે. વડીલો પાસેથી સાંભળ્યા મુજબ પહેલાં અજિતનાથ-શાંતિનાથની દહેરી સામ સામે હતી. નમિનાથ નેમિનાથના આંતરામાં થયેલા મહામુનિ શ્રી નદિષેણ જ્યારે અહીં દર્શનાર્થે પધાર્યા ત્યારે વિચારે છે કે જે હું અજિતનાથ સ્વામીને વંદન કરું તે શ્રી શાંતિનાથને પૂંઠ પડે છે. અને શ્રી શાંતિનાથને વંદન કરું તે શ્રી અજિતનાથને પૂઠ પડે છે. હવે શું કરવું? Page #91 -------------------------------------------------------------------------- ________________ ७८ સિદ્ધાચલને સાથી ત્યાં તેઓએ અજિત શાંતિ સ્તોત્ર બનાવ્યું. તેમાં બને ભગવંતની સ્તવના કરતાં છેલ્લે તે બંને દહેરી દેવતાઈ રીતે પાસે પાસે આવી ગઈ (ર૧) શ્રી અદ્દભુત આદિનાથ-અદબદદાદા : અહીં વિશાળ ખંડ છે, અને આગળ ઢાંકેલે ચેક છે. ખડમાં પહાડના પત્થરમાં કરેલી વિશાળકાય શ્રી આદિશ્વર ભગવંતની પ્રતિમા છે. તેની ઉંચાઈ ૧૮ ફૂટ છે, અને પહોળાઈ ૧૪ ફૂટ છે. વિશાળકાય પ્રતિમાજી હોવાથી અદ્દભુત કહેવાતા પણ શબ્દને અપભ્રંશ થઈ જવાથી અદ્દભુત આદિનાથ દાદાને બદલે અદબદજી દાદા લોકે બેલે છે. આ મંદિર અને પ્રતિમાજી પ્રાચીન છે. તેને ઉદ્ધાર સં. ૧૬૮૬ માં ધર્મદાસ શેઠે કરાવેલ છે. તેને શિલાલેખ દીવાલ પર લગાવેલ છે. તેમાં અદ્દભુત આદિનાથ લખેલ છે. મન મુગ્ધ કરે તેવી આશ્ચર્યકારી આ રમ્ય પ્રતિમા છે. વિધિવિધાનથી તેને પૂજનીય બનાવી છે. પ્રતિમાની પ્રક્ષાલપૂજા અને નવે અંગની પૂજા કરવાનો દિવસ દાદાની પ્રતિષ્ઠાને વૈ. વ. ૬. સા દિવસ નક્કી કર્યો છે. (રર) ચિલ્લણ તલાવડી : [આ સ્થળ છ ગાઉની યાત્રામાં આવે છે.] ભરત મહારાજા જયારે સંઘ લઈને નીકળેલા ત્યારે ચિલણમુનિ નામે એક તપસ્વી સાધુ ભગવંત સાથે. હતા. માર્ગે ચાલતા શ્રી સંઘના અનેક યાત્રકે તૃષાતુર થઈ ગયા. તેઓએ ચિલ્લણ મુનિને પ્રાર્થના કરી કે તૃષા લાગવાથી અમારા પ્રાણ ચાલ્યા જાય છે. ચિલ્લણ મુનિએ સંઘને આકુલવ્યાકુળ થયેલો જોઈ પિતાની તપલબ્ધિ વડે ત્યાં પાણી કાઢયું. સંઘના થાત્રિકે. Page #92 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલજી યાત્રાના સ્થળો-પ્રસંગો ૭૯ પણ પોતાની તૃષા શાંત કરી સ્વસ્થ થયા. ત્યારથી એ સરોવર ચિલ્લણ તલાવડી” તરીકે ઓળખાય છે. આરાધક આત્મા ત્યાં નવ લેગસને કાઉસ્સગ્ગ કરે છે. (૨૩) શાંબ પ્રદ્યુમ્નની દેરી : [આ સ્થળ છ ગાઉની યાત્રામાં આવે છે. તે ભાડવાના ડુંગર નામે ઓળખાતા ગિરિરાજના એક ભાગ ઉપર આવેલ છે.] શાંબ અને પ્રદ્યુમ્ન બંને શ્રી કૃષ્ણ મહારાજાના પુત્રો હતા. શ્રી નેમિનાથ ભગવંતને ઉપદેશ સાંભળી તેઓએ સંયમ અંગીકાર કર્યો. આ ગિરિરાજ પર આરાધના કરતા કરતા ફાગણ સુદ ૧૩ના દિવસે સાડા આઠ કરોડ મુનિરાજ સાથે મેક્ષે ગયા. તે જણાવનારું આ સ્થળ છે. - યાત્રિ કેને માત્ર એક જ દિવસે ફાગણ સુદઃ ૧૩] આ છ ગાઉની યાત્રા ખુલ્લી થાય છે. આરાધ કે અહીં ચિત્યવંદન કરે છે. (૨૪) દેવકીષ, નંદનની દેરી : [છ ગાઉની યાત્રા માટે રામપળના દરવાજામાંથી બહાર નીકળીએ ત્યાં ટેકરી ઉપર આ દેરી આવેલ છે.] આ દેરીમાં દેવકીના છ પુત્રની પ્રતિમા છે. કરો દેવકીના સાત ગભોના બાળકોને માગી લીધા હતા કારણ કે સાતમે ગર્ભ તેનો મારનાર થવાનું હતું. પહેલા છે એ પુત્રોને જીવતા મૂકી દીધા હતા. આ છ એ ભાઈઓએ કમે દરીને દીક્ષા લીધી હતી. એક વખત બબ્બેની ત્રણ જેડીમાં ગોચરી નીકળેલા છ એ ભાઈએ દેવકીને ત્યાં અનાયાસે ભેગા થઈ ગયા ત્યારે દેવકી એ જાણ્યું કે આ છે એ તેના જ પુત્ર છે. પુત્રને પણ ખબર પડી કે કંસના ભયથી આ બન્યું છે. તેથી તેમના વૈરાગ્યમાં વૃદ્ધિ થતા ગિરિરાજ ઉપર આવ્યા. અનશન કરી મે ગયા. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સિદ્ધાચલને સાથી (૫) ઉખા જળની દેરી : ( છ ગાઉની યાત્રામાં આગળ જતા આ દહેરી આવે છે. ત્યાં ખાડામાં દાદાની પ્રક્ષાલનું હવણ આવતું હોવાનું મનાય છે. તેથી તેની પૂજ્યતા માટે અહીં દહેરી બાંધેલી છે. દહેરીમાં પગલાં છે. યાત્રાળુઓ ત્યાં દર્શન કરે છે. ચૈત્યવંદન કરે છે, અને પછી ચત્રામાં આગળ વધે છે. (ર૬) સિદ્ધવડની દહેરી : છ ગાઉ યાત્રામાં સિદ્ધગિરિની ભૂમિ ઉપર અનેક આત્મા ક્ષે ગયા છે. તે સિદ્ધોની યાદમાં ભાડવા ડુંગર ઉતર્યા પછી આ દહેરી બંધાવાયેલી છે. ત્યાં યાત્રાળુઓ ચૈત્યવંદન કહે છે. (ર૭) નવેકના નામની ઓળખ : (૧) સવાામની દુક: (નિર્માણ સં. ૧૬૭૫) - સવચંદશેઠ અને સેમચંદશેઠની પરસ્પર લેવડદેવડમાંથી.અંતે ધર્મમાગે બધું જ દ્રવ્ય વાપરવાનું નકકી કર્યું તેથી, બંનેના નામ પરથી સવા–એમની ટૂંક કહેવાય. - ત્યાં સન્મુખ ચૌમુખજીનું મંદિર હોવાથી તેને ચૌમુખજીની દુક પણ કહેવાય છે. (૨) છીપાવસહી : [ પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૭૬૫] આ મંદિર ૧૪મી સદીમાં છીપાઓએ બંધાવેલ હેવાથી છીપાવસહી તરીકે ઓળખાય છે. ત્રણ ભાવસાર ભાઈઓએ મળીને પ્રાયઃ પુનઃ પ્રતિષ્ઠા કરાવી હોવાથી ભાવસારની ટુંક પણ કહેવાય છે. (૩) સાકરવસહી : [નિર્માણ સં ૧૮૯૩] આ ટુંક અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચંદની બનાવેલી હોવાથી તેને સાકરચંદ શેઠના નામ પરથી સાકરવસહી કહેવાય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ સિદધાચલજી યાત્રાના સ્થળે ૮૧ (૪) નંદીશ્વર દ્વિપ અથવા ઉજમફઈની ટૂંક: ૧૮૯૩ અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈને ફઈ ઉજમબાઈ હતા. તેમણે આ ટુક બંધાવેલી હોવાથી ઉજમફઈની ટુંક કહેવાય છે. વળી ત્યાં નંદીશ્વર દ્વિપ બનેલા હોવાથી તેનું નામ નંદીશ્વર દ્વિપ પણ પ્રખ્યાત છે. (૫) હેમાવાહી : નિર્માણ સં. ૧૮૮૨ી અમદાવાદના એક વખતના નગર શેડ હેમાભાઈ એ આ ટુંક બંધાવી છે તેથી તેને હેમાવાહી નામ આપેલ છે. (૬) દીની ટુંક અથવા પ્રેમ વસહી સં. ૧૮૪૩] રાજનગરના ધનાઢય વેપારી મંદી પ્રેમચંદ લવજીએ આ ટુંક બનાવી હતી, તેથી તેની અટક પરથી મેંદીની ટુંક કહેવાય છે અને નામ ઉપરથી પ્રેમાવાસડી કહે છે. (૭) બાલાવસહી : [નિર્માણ સં. ૧૮૯૩] ઘોઘા બંદરના શેઠ દીપચંદ કલ્યાણજીએ આ ટુંક બંધાવી છે. તેનું હુલામણું નામ બાલાભાઈ હતું. તેથી આ ટુંકને બાલાભાઈની ટુંક અથવા બાવાવસડી કહેવાય છે. (૮) મેતીશા શેડની ટૂંક : [નિર્માણ સં. ૧૮૯૩] શેઠ મોતીચંદ અમીચંદે આ ટુંક બંધાવેલી હોવાથી તેને મોતીશા શેઠની ટુંક કહે છે. . (૯) મુખ્ય અથવા પહેલી દાદાની દુક : શ્રી આદિશ્વર દાદાના નામથી જ તેની ઓળખ અપાય છે, તેથી દાદાની ટુક કહેવાય છે. આ ટુંક જ મુખ્ય ટુંક ગણાય છે. બાકીની આઠે ટુંક તેના પરિવાર સ્વરૂપ છે. U – [] – 3 – Page #95 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૬ શત્રુંજય લઘુક૫ अइमुत्तय-केवलिणा, कहिंअं सेत्तुंजतित्थमाहप्पं । नारयरिसिस्स पुरओ, तं निसुणह भावओ भविआ ॥१॥ અતિમુક્ત કેવળી ભગવંતે જે શત્રુ તીર્થનું માહાત્મ્ય નારદરૂષિની પાસે કહ્યું છે, તે માહાત્મ્યને હે ભવ્ય છે! ભાવપૂર્વક સાંભળે. ૧ सेत्तुंजे पुंडरीओ, सिद्धो मुणिकाडिपंचसंजुत्तो।। वित्तस्स पुणिमाए, सेा भण्णई तेण पुडरिओ ॥२॥ ચૈત્રમાસની પૂર્ણિમાને દિવસે શ્રી શત્રુંજય ઉપર પુંડરીક સ્વામી (આદિશ્વર પ્રભુના પ્રથમ ગણધર) પાંચ કરેડ મુનિએ. સહિત સિદ્ધપદને પામ્યા, તેથી તે પુંડરીકગિરિ કહેવાય ? नमि विनमि रायाणो, सिद्धा कोडिहिं देोहि साहूणं । तह दविड वालिखिल्ला, निव्वुआ दस य कोडीओ ॥३॥ નમિ વિનમિ નામના બે વિદ્યાધર રાજાએ બે કરોડ સાધુઓ સહિત સિદ્ધ થયા, તથા દ્રાવિડ અને વાલિખિલ્લા નામતા મુનિ દસ કોડ સાધુ સહિત (મક્ષપદ) પામ્યા. ૩ पज्जुन्न-संब पमुहा, अधुटूठाओ कुमारकोडीओ। तह पंडवा वि पंच य, सिद्धि गया नारयरिसी य ||४|| પ્રદ્યુમ્ન અને શબકુમાર પ્રમુખ સાડા આઠ કોડ કુમાર, તથા પાંચ પાંડવે, તેમજ નારદરૂષિ સિદ્ધિપદને પામ્યા. ૪ थावच्चास्य सेलगा य, मुणिणो वि तह राममुणी । भरहो दसरह पुत्तो सिद्धा वंदामि सेत्तुजे ॥५।। થાવસાપુત્ર, સેલગમુનિ, દશરથના પુત્ર રામચંદ્ર ભરત શત્રુંજય તીર્થને વિષેજ સિદ્ધ થયા તે સર્વે ને હું વંદું છું. ૫ अन्ने वि खवियमोहा, उस्माइविसाल.वंससंभूआ । जे सिद्धा सेत्तुजे, तं नमह मुणी असंखिज्जा ॥६॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય લઘુક૯૫ રૂષભાદિકના ઉચ્ચ કુળમાં ઉપન્ન થયેલા બીજા પણ અસંખ્ય મુનિઓ, કે જેઓ મોહને ક્ષય-નાશ કરીને શત્રુજય તીથને વિષે સિદ્ધ થયા, તે સર્વને વંદના કરો. ૬. पन्नास जायणाई आसी, सेत्तुंजवित्थरो मूले ।। दस जायण सिहरतले, उज्चत्ते जायणा अटूठ ॥७॥ શ્રી શત્રુંજય ગિરિ[રૂષભદેવ સ્વામીના વખતમાં મૂળમાં પચાસ એજનના વિસ્તારવાળે શિખર તળે (શિખર ઉપર) દસ જન વિસ્તારવાળે, ઉચો આઠ જન હતા. ૭ जं लहइ अन्नतित्थे, उग्गेण तवेण बंभचेरेण । तं लहइ पयन्तेणं, सेत्तुंजगिरिम्मि निवसंता ॥८॥ અન્ય તીર્થોમાં ઉગ્ર તપસ્યા વડે તથા બ્રહ્મચર્ય વડે જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ શ્રી શત્રુંજયગિરિ પર પ્રયત્નપૂર્વક વસવા માત્રથી જ પ્રાપ્ત થાય છે. ૮ जं कोडिए पुणं, कामियआहारभोइया जे उ । तं लहइ तत्थ पुण्णं, एगोववासेण सेत्तुंजे ॥९॥ એક કોડ મનુષ્યોને ઈચ્છિત આહારનું ભજન કરાવવાથી જે પુણ્ય થાય છે, તેટલું પુણ્ય શત્રુંજય તીર્થ માં એકઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. હું जं किचि नामतित्थं, सग्गे पायालि माणुसे लाए । तं सव्वमेव दिट्ठ, पुंडरीए वंदिए संते ॥१०॥ સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્ય લોકમાં જે કઈ નામ માત્રથી પણ તીર્થ છે, તે સર્વે તીર્થોને માત્ર પુંડરીકગિરિને વંદન કરવાથી જ જોયા સમજવાં. અર્થાત્ શત્રુજ્ય તીર્થને વંદન કરવાથી સર્વ તીર્થોને વંદન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ૧૦ पडिलाभंते संघ दिटूठमदिठे, य साहू सेत्तुंजे । कोडिगुणं च अदिड्ठे दिड्ठे अ अणतयं हाइ ॥११॥ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સિદ્ધાચલનો સાથી - શ્રી શત્રુંજયના માર્ગમાં જતાં જે પુરુષ શ્રી શત્રુંજયને જેયે કે ન જોયે સાધુ સંઘને પડિલાભે, તે તેમાં શત્રુંજયને અણદીઠે કેટીગણું ફળ થાય અને દીઠે અનંતગણું ફળ થાય ૧૧ केवलनाणुप्पत्ती, निव्वाणं आसि जत्थ साहूणं ।। पुंडरीओ बंदिता, सव्वे ते वंदिया तत्थ ॥१२॥ જે જે રથાને સાધુઓને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ છે, અને જ્યાં જ્યાં નિર્વાણ પામ્યા છે, ત્યાં રહેલા તે સર્વ સ્થાન, પુંડરીકગિરિને વંદન કરવાથી વાંદ્યા એમ સમજવું. ૧૨ अट्ठावय सम्भेए, पावा चंबाइ उज्जितनगे य । बंदित्ता पुण्णफल', सयगुण ते पि पुंडरीजे ॥१३॥ અષ્ટાપદ, સમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી, ગિરનાર, આ સર્વ તીર્થોને વાંદવાથી જે પૂણ્ય થાય તે કરતાં સોગણું પુણ્ય એક પુંડરીકગિરિને વંદન કરવાથી થાય છે. ૧૩ पूआकरणे पुण्णं, एगगुणं सयगुणं च पडिमा । जिणभवणेण सहस्सं, णंतगुणं पालणे हाइ ॥१४॥ આ તીર્થરાજને વિશે પૂજા કરવાથી એક ગણું પુણ્ય થાય છે, પ્રતિમાનું સ્થાપન કરવાથી સગણું પુણ્ય થાય છે, જિનભવન કરાવવાથી હજાર ગણું પુણ્ય થાય છે, અને એ તીર્થનું (રક્ષણ) કરવાથી અનંતગણું પુણ્ય થાય છે. ૧૪ पडिम चेइहरं वा, सित्तजगिरिस्स मत्थए कुणइ । मुत्तूग भाहवासं, वसइ सग्गे निरुवसग्गे ॥१५।। - જે મનુષ્ય શ્રી શત્રુંજયગિરિના શિખર પર જિનેશ્વરની પ્રતિમા બેસાડે અથવા ચૈત્ય કરાવે, તે ભરતક્ષેત્રને ભેગવીને એટલે ચકવતી થઈને સ્વર્ગ અને મોક્ષનાં સુખ પામે છે. ૧૫ नवकार पारिसीओ पुरिमदढेगासणं च आयाम । पुंडरीयं च सरंता, फलकखी कुणइ अभत्तटूठं ॥१६॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય લઘુક૯પ ૮૫ छट्ठऽदुम-दसम-दुवालसाण, मासऽदमासखवणाणं । तिगरणसुद्धो लहइ, सित्तुंजे समरतो अ ॥१७॥ જે મનુષ્ય પુંડરીકગિરિનું સ્મરણ કરતો નવકારશી, પરિસ, પુરિમરૂઢ, એકાસણું, આયંબિલ અને ઉપવાસ કરે છે, તે ત્રિકરણ શુધ્ધ શ્રી શત્રુંજયનું ધ્યાન કરવાથી અનુકમે છઠું, અડૂમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, પંદર ઉપવાસ, અને મા ખમણનું ફળ પામે છે. ૧૬-૧૭ छट्टेणं भत्तेणं अपाणेणं तु सत्त जत्ताइ । जो कुगइ सेत्तुंजे, तइयभवे लहइ सेा मुक्ख' ॥१८॥ જે મનુષ્ય શત્રુંજય તીર્થ પર પાણી રહિત (ચેવિહાર). છઠું ભક્તિ (બે ઉપવાસે) કરીને સાત યાત્રાઓ કરે, તે. ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. ૧૮ अज्ज वि दीसइ लाए, भत्तं चइऊण पुंडरीयनगे । सग्गे सुहेण बच्चइ, सीलविहूणो वि होउणं ॥१९॥ અદ્યાપિ લેકમાં પ્રસિદ્ધ છે કે સત્કર્મ વિહીન મનુષ્ય પણ, આ પુંડરીક ગિરિ પર અંતે આહાર ત્યાગ કરીને રહે છે તે તે. સુખે સુખે સ્વર્ગમાં જાય અર્થાત્ સ્વર્ગનાં સુખને પામે છે. ૧૯ छत्तं झयं पडाग, चामर-भिंगार-थालदाणेणं । विज्जाहरो अ हवइ, तह चक्की होइ रहदाणा ॥२०॥ આ તીર્થ પર છત્ર, દવા, પતાકા, ચામર, ભંગાર, (કળશ) અને થાળનું દાન કરવાથી મનુષ્ય વિદ્યાધર થાય છે. તથા રથનું દાન કરવાથી ચકવતી થાય છે. ૨૦ दस वीस तीस चत्ता, लक्ख पन्नास पुष्फदामदाणेण । लहइ चउत्थ- टुम-दसम - दुवालसफलाइ ॥२१॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ • સિદ્ધાચલને સાથી આ તીથે દસલાખ, વિશલાખ, ત્રિીસ લાખ,ચાળીશલાખ અને પચાસ લાખ પુષ્પની માળાનું દાન કરવાથી મનુષ્ય એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઉપવાસનું ફળ પામે છે. ૨૧ धूवे पक्खुववासा, मासक्खमणं कपूरधूवम्मि । कित्तिय मासक्खमणं, सा पडिलाभिओ लहइ ॥२२॥ આ તીર્થમાં કૃષ્ણાગરુ પ્રમુખને ધૂપ કરવાથી પંદર ઉપવાસનું, કપૂરને ધૂપ કરવાથી માસનું અને સાધુને પ્રતિલાભવાથી કેટલાક માસના ઉપવાસનું ફળ પામે છે. ૨૨ न वि तं सुवण्णभूमि-भूसणदाणेण अन्नतित्थेसु । जं पावइ पुण्णफल', पूआ न्हवणेण सित्तं जे ॥२३॥ બીજા તીર્થમાં સુવર્ણ, ભૂમિ અને ભૂષણુનું દાન દેવાથી પણ જે પુણ્યફળ મળી શકતું નથી, તે પુણ્યફળ શ્રી શત્રુ જ્ય તીર્થમાં પૂજા અને હવણ માત્ર કરવાથી પ્રાપ્ત થાય છે. ૨૩ - જંતર-રો-સાય-સમુદ-રાત્રિ-એન-વિ-જા | मुञ्चति अधिग्धेणं, जे सेत्तंज धरन्ति मणे ॥२४॥ - જેઓ શ્રી શત્રુંજય તીર્થનું મનમાં ધ્યાન ધરે છે, તેઓ અરણ્ય, ચેર, સિંહ, સમુદ્ર, દારિદ્ર, રોગ, શત્રુ અને અગ્નિ વિગેરે રૂદ્ર (આકરા) ભાથી નિવિદને મૂકાય છે. અર્થાત્ તે તે ભયે તેને હાનિ કરી શકતા નથી. ૨૪ सारावलीपयनग-गाहाओ . सुअहरेण भणिआओ। जो पढइ गुणइ, निसुणइ, सो लहइ सित्तुंजजत्तफलं ॥२५॥ આ કૃતધરે કહેલી અને સારાવલી પર્વનામાં રહેલી આ ગાથાઓને જે મનુષ્ય ભણે, ગણે કે સાંભળે તે શ્રી શત્રુજય તીર્થની યાત્રાનું ફળ પામે છે. રેપ Page #100 -------------------------------------------------------------------------- ________________ વિભાગ : ૭ શ્રી સિદ્ધગિરિરાજ પર માક્ષે ગયેલાની નોંધ • ૧. કાર્તિક પૂર્ણિમા :–આ દિવસે ગિરિરાજ પર દ્રાવિડ તથા વારિખિલ્લ ૧૦ ક્રોડ મુનિ સાથે મેક્ષે ગયા. ૨. ફાગણ સુદી ૧૦ : નમિ—વિનમિ વિદ્યાધર એ ક્રાડ મુનિ સાથે મેક્ષ ગયા છે. ૩. ફાગણ સુદી ૧૩ : શાંખ-પ્રદ્યુમ્નકુમાર ા ક્રોડ મુનિ સાથે સભ્દ્ર નામના શિખર પર મેક્ષે ગયા. ૪. ચૈત્રી પૂર્ણિમા : (૧) શ્રી પુંડરીકસ્વામી પ ક્રોડ મુનિ સાથે ગિરિરાજ પર મેક્ષે ગયા. (૨) અજિતનાથ પ્રભુના દશહજાર મુનિએ પણ મેક્ષે ગયા છે. ૫. ચૈત્ર વદી ૧૪ : મિવદ્યાધરની ચર્ચા વગેરે ૬૪ પુત્રીએ! આ દિવસે ગિરિરાજ પર મેલ્લે ગયેલ છે. ૬. આસા સુદ ૧૫ : આ દિવસે પાંચ પાંડવ ૨૦ ક્રાડ મુનિ સાથે મોક્ષે ગયા છે. આ સિવાય ભરત ચક્રવતીની પાટે અસંખ્ય રાજાએ આ ગિરિ પર મેાક્ષે ગયા છે. [તદુપરાંત] മമ ૧ આદિનાથ પ્રભુના ઉપદેશથી અજિતસેન મુનિ ૧૬ ક્રોડ સાથે ૨ બાહુબલીના પુત્ર સામયશા ૧૩ ક્રોડ સાથે ૩ ભરતમુનિ ૫ ક્રોડ સાથે ૪ રામ-ભરત ૩ ક્રોડ સાથે ૧ શાંતિનાથ પ્રભુના ચૈામાસામાં r ૧,૫૨,૫૫,૭૭૭ સાધુ ૬ સાગરમુનિ ૧ ક્રોડ સાથે માક્ષે ગયા ગયા. મેક્ષે માક્ષે ગયા. માક્ષે ગયા. માક્ષે ગયા. માક્ષે ગયા. । Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સિદ્ધાચલને સાથી. ૭ શ્રીસારમુનિ એક કોડ સાથે ' મેક્ષે ગયા. ૮ કદંબ ગણધર ૧ ક્રોડ સાથે મેક્ષે ગયા. ૯ નારદજી ૯૧ લાખ સાથે મેક્ષે ગયા. ૧૦ ભરતચકીના પુત્ર આદિત્યયશા ૧ લાખ સાથે મોક્ષે ગયા. ૧૧ વસુદેવની પત્ની ૩પહજાર સાથે મેક્ષે ગયા. ૧૨ દમિતારમુનિ ૧૪ હજાર સાથે મોક્ષે ગયા. ૧૩ શાંતિનાથના પરિવારના ૧૦ હજાર સાધુઓ મોક્ષે ગયા. ૧૪ પ્રદ્યુમ્નની પ્રિયા વૈદર્ભી ૪૪૦૦ સાથે મેક્ષે ગયા. ૧૫ બાહુબલીના પુત્રી ૧૦૦૮ સાથે મેક્ષે ગયા. ૧૬ અતીત ચોવીશીના ૨૪મા તીર્થંકર શ્રી સંપ્રતિજિનના ગણધર થાવગ્ના ૧ હજાર સાથે મેક્ષે ગયા. ૧૭ શુકપરિવ્રાજક ૧ હજાર સાથે મોક્ષે ગયા. ૧૮ થાવાપુત્ર ૧હજાર સાથે મેક્ષે ગયા. ૧૯ કાલિક ૧ હજાર સાથે મોક્ષે ગયા. ૨૦ સુભદ્રમુનિ ૭૦૦ સાથે મે ગયા. ૨૧ ભરત ૧ હજાર સાથે મોક્ષે ગયા. ૨૨ શૈલકાચાર્ય ૫૦૦ સાથે મેક્ષે ગયા. આ સિવાય–ભરતના પુત્ર બ્રહ્મર્ષિ, ચાર પુત્ર સાથે શાંતનું રાજા, ચંદ્રશેખર રાજા, શ્રી ઋષભસેન જિન, દેવકીના છ પુત્રો, જાલિ–મયાલિ–ઉવયાલિ, સુવ્રત શેઠ, દંડકમુનિ, આણંદઋષિ, સાત નારદ, અંધકવૃષ્ણિ તથા ધારણ તેમજ તેના ૧૮ કુમારો વગેરે અનંત આત્માઓ આ ગિરિરાજ પર મુક્તિપદને પામ્યા છે. – – U – I Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈનમુનિ દીપરત્નસાગરજી “આરાધના ભવન” મંગલદીપ સોસાયટી, ધોળેશ્વર પ્લોટ સામેની ગલીમાં, પોસ્ટ-થાનગઢ, જીલ્લો-સુરેન્દ્રનગર Noઠ 98253 6739