________________
૨૪
સિદ્ધાચલને સાથી સંયમધર મુનિવર ઘણું, તપ તપતાં એક ધ્યાન, કર્મ વિયેગે પામ્યા, કેવલ લક્ષમી નિધાન, લાખ એકાણું શિવવર્યા, નારણું અણગાર, નામ નમે તિણે આઠમું, શ્રી પદગિરિ નિરધાર...સિધ્ધા.૮ શ્રી સીમંધર સ્વામિએ, એ ગિરિ મહિમા વિલાસ, ઈન્દ્રની આગે વર્ણવ્યો તિણે એ ઇન્દ્રપ્રકાશ સિધ્ધા.૮ દશ કોટિ અણુવ્રતધરા ભકતે જમાડે સાર, જૈન તીર્થ યાત્રા કરે, લાભ તણે નહીં પાર, તેહ થકી સિધ્ધાચલે, એક મુનિને દાન. દેતાં લાભ ઘણે હુવે, મહાતીરથ અભિધાન સિધ્ધા.૧૦ પ્રાયઃ એ ગિરિ શાશ્વત, રહેશે કાલ અનંત, શત્રજય મહાતમ સુણી, નમે શાશ્વતગિરિ સંત-સિધ્ધા.૧૧ ગૌ નારી બાળક મુનિ, ચઉ હત્યા કરનાર. યાત્રા કરતાં કાર્તિકી. ન રહે પાપ લગાર. જે પદારા લંપટી, ચેરીના કરનાર. દેવ દ્રવ્ય ગુરૂ દ્રવ્યનાં, જે વલી ચારણહાર,
ત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈણ ઠામ, તપ તપતાં પાતિક ગેલે, તિણે દ્રઢશક્તિ નામ..સિધ્ધા.૧૨ ભવભય પામી નીકળ્યાં, થાવા સુત જેહ. સહસ મુનિશું શિવર્યા, મુક્તિનિલયગિરિ તેહસિધ્ધા.૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org