________________
૧ર
સિદ્ધાચલને સાથી શ્રી આદિનાથ ભગવંત સમક્ષ બોલવાની સ્તુતિ કરણા સિંધુ ત્રિભુવન નાયક, તું મુજ ચિત્તમાં નિત્ય રમે ચાકરી ચાહું અહોનીશ તારી, ભાવથી મન મારું વિરમે શ્રી સિદ્ધાચલ મંડન સાહિબ, તુજ ચરણે સુરનર પ્રણમે સમદર્શન અમને આપે, વિશ્વના તારણહાર તમે..૧ પૂર્ણાનંદમયં મહેદયમય કેવલ્યચિન્મય. રૂપાતીતમય સ્વરૂપમણ સ્વાભાવિકી શ્રીમર્યા જ્ઞાનોતમયં કૃપારસમય સ્યાદાદ વિધાલયે શ્રી સિદ્ધાચલતીર્થરાજમનીશ વંદેહમાદીવર..૨ આદિમ પૃથિવીનાથ માદિમં નિપરિગ્રહમ્ આદિમ તીર્થનાથં ચ ષભ સ્વામિ તુમ...૩
[ આ પ્રમાણે સ્તુતિ બોલીને ત્રણ ખમાસમણ દેવા] [oઇચ્છાકારેણ સંદિસહ ભગવન ત્યવંદન કરું ?
ઈર કહી નીચે મુજબ રૌત્યવંદન બોલવું]. શ્રી આદિનાથ ભગવંત સન્મુખ બોલવાનું ચૈત્યવંદન વિમલ કેવલ જ્ઞાન કમલાકલિત ત્રિભુવન હિતકર સુરરાજ સંસ્તુતઃ ચરણપ કજ, નમો આદિ જીનેશ્વરે...૧ વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવર ગુણગણ ભૂધર સુર અસુર કિન્નર કેડી સેવિત, નમે આદિ જિનેશ્વર..૨ કરતી નાટક કિન્નરી ગુણ, ગાય જિન ગણ મનહર નિર્જરા વલી નમે અહોનિશ, નમે આદિ જિનેશ્વર...૩
TI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org