________________
સિદ્ધાચલને સાથી
પગલે પડીને વિનવું, પૂરજે મારી આશ, જ્ઞાન તણી વિનતિ સુણે, દેજે શિવપદ વાસ૩...
ચૈત્યવંદન કર્યા પછી જ કિચ-નમુલ્થજાવંતિ-ખમાસમણુ-જાવંત-નમોહંત સૂત્રો કહેવા જુઓ પૃષ્ઠ ૬ અને ૭ ઉપર આ સૂત્રો આપેલ છે.
[ ત્યાર પછી નીચે મુજબનું સ્તવન કહેવું | જનજીઆદીશ્વર અરિહંત કે પગલાઈહાંઘરે લેલજનજી પૂર્વ નવાણું વાર કે આવી સાસર્યા રે લેલા જનજી સુરતરૂ સમ સહકાર કે, રાયણ અડા રેલ..જી. જીનજી નીરખી હરખે જેહ કે, ભાંગે ભૂખડા રે લોલ, જનજી નિરમલ શીતલ છાંયકે, સુધી વિસ્તરે રેલ...જી.. જીજી અધિષ્ઠાયક દેવ કે, સદા હિત સાધતા રે લોલ, જીનyહળુકમ હરખાયકે અમરફળ બાંધતા રેલેલ.જી.૩. જનજી મધુરી મેહન વેલ કે, કળિયુગમાં ખડી રે લોલ, જનજી સેવે સંત મહંત કે, ત્રિભુવનમાં વડી રે લાલ...જી.૪ જનજી પુણ્યવંત જે માનવી, તે આવી ચઢે રે લેલ, જનજી શુભગતિ બાંધે આયુષ કે નરકે નવિપડે રેજોલ... જી.૫ જનજી પ્રભુ પગલા સુપરસાય કે, સુપૂછત સદા રે લોલ જનજી મહેતાનો અનુગકે, આપે સંપદા રે લોલજી.૬ જનજી સૂર્યકાન્ત મણિ જેમકે, સૂર્યપ્રભા ઘરે રે લેલ, જનજી પામી સ્વામિ સંગ કે, રંગપ્રભા ઘરે રે લોલ.જી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org