________________
વિભાગ–૩: (ખમાસમણુના દુહા-૧૦૮)
શ્રી આદિશ્વર અજર અમર, અવ્યાબાધ અહાન શ; પરમાતમ પરમેસરુ, પ્રણમું પરમ મુનીશ. જય જય જગપતિ જ્ઞાન, ભાન, ભાસિત કલેક; શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર ક. ૨
શ્રી સિદ્ધાચલ પંડણે, નાભિ નરેસર નંદ; મિથ્થામતિ-મત–ભજણે, ભવિકુમુદાકરચંદ. ૩ પૂર્વ નવાણું જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રકૃમિએ, ભકતે જોડી હાથ. ૪ અનંત જીવ ઇણ ગિરિવરે, પામ્યા ભવને પાર તે સિદ્ધાચલ પ્રણમિયે, લહિએ મંગળમાળ. ૫ જસ શિર મુકુટ મનહરુ, મરુદેવીને નંદ; તે સિદ્ધાચલ પ્રણમિયે, ઋદ્ધિ સદા સુખવંદ. ૬ મહિમા જેહનો દાખવા, સુરગુરુ પણ મતિમંદ તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રગટે સહજાનંદ. ૭ સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પડ્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે, નાસે અઘ સવિ દૂર. ૮ કર્મકાટ સવિ ટાળવા, જેહનું ધ્યાન હુતાશ; તે તથેશ્વર પ્રણમિયે, પામીજે સુખવાસ. ૯ પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય, તે તીથેશ્વર પ્રણમયે, પાતિક દૂર પલાય. ૧૦ શ્રદ્ધા ભાસન રમણતા, રત્નત્રયીને હેતુ તે તીર્થેશ્વર પ્રણમિચે, ભવ-મકરાક–સેતુ. ૧૧ મહાપાપી પણ નિસ્તર્યા, જેહનું ધ્યાન સહાય, તે તીર્થેશ્વર પ્રણમિયે, સુર નર જસ ગુણ ગાય. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org