________________
સિદ્ધાચલ ભાવયાત્રા
४७
આ ટુંકે રહેલા સર્વે ગણધર પગલાંને ચરણે મારું મસ્તક ઝુકાવું છું.
| આ ટુંકમાં પ્રવેશતા રતનચંદ શેઠનું દહેરાસર આવે છે ત્યાં સહસ્ત્રફણું પાર્શ્વનાથને હું નમસ્કાર કરું છું. પ્રેમચંદ શેઠે બનાવેલા દહેરાસરમાં બિરાજમાન સહસ્ત્રફણા પાર્શ્વનાથને પણ હું વંદના કરું છું. | | પાલનપુવાળા મેદીના દહેરે શ્રી અજિતનાથ પ્રભુને વંદના કરું છું વિશાનીમાં ના બંધાવેલા દહેરે શ્રી ચંદ્રપ્રભુસ્વામીને પણ હું વદન કરું છું.
મોદીની ટુંકેથી ઉતરતા જ્યાં માણેકબાઈની મૂર્તિ છે ત્યાંથી બાજુમાં અદબદજીદાદાનું દહેરું આવ્યું. ખંડના પથ્થરમાંથી કરેલા ૧૮ ફૂટ ઊંચા અને ૧૪મા સ્ટ પહેળા એવા વિશાળ કાય પ્રભુને હું વંદના કરું .'
હું સાતમી બાલાવરહી એટલે કે બાલાભાઈની ટુંકે પહોંચ્યો છું. ત્યાં મૂળ મંદિરે બિરાજમાન શ્રી આદિશ્વર દાદાને હું વંદન કરું છું.
તદુપરાંત આ ટુંકમાં રહેલા શ્રી ડરિકવામીજીના દહેરે પુંડરિક સ્વામીને વંદના કરું છું. ચૌમુખજીના દહેરે ચારે જિનબિંબને વંદના કરું છું. શેઠ મીરાભાઈ ના દહેરે શ્રી વાસુપૂજય સ્વામી ને વંદના કરું છું. માન ચંદ શેઠના દહેરે શ્રી અજિતનાથ સ્વામીને હું વંદના કરું છું પુનાવાળાના દહેરે શ્રી શાંતિનાથ સ્વામીને હું વંદના કરૂં છું.
[] આ ટુંકમાં રહેલી તમામ દેરી તથા આ બધા દહેરાસરજીમાં રહેલા સર્વે જિનપ્રતિમાજીને મારી વંદના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org