________________
સિદ્ધાચલને સાથી
| | ચેાથી મૂર્તિ શુક પરિવ્રાજકની છે. ૧૦૦૦ મુનિ સાથે કેવળજ્ઞાન પામી સિદ્ધગિરિ ઉપર મેક્ષે જનાર આ આચાર્ય ભગવંતને વંદન કરું છું.
] પાંચમી મૂર્તિ શલકાચાર્યની છે. શ્રી સિદ્ધાચલજી તીર્થ ઉપર પ૦૦ શિવે સાથે અનશન કરી માસિક સંખને પૂર્વક કેવળજ્ઞાન પામી મેક્ષે જનારા આ આચાર્ય મહારાજને હું નમસ્કાર કરું છું.
ભુખણદાસ કુંડ પાસેની દેરીમાં સુકેશલ મુનિના. પગલાં છે. અંતકૃત કેવલી બનેલા એ મુનિના ચરણકમળે હું મસ્તક ઝુકાવું છું.
] ત્યાંથી આગળ ચાલતા એક દેરીમાં નમિ-વિનમિના. પગલાં છે. ફાગણ સુદ-૧૦ના બે કરોડ મુનિ સાથે મેશે. જનારા આ બંને મુનિવરોના ચરણકમળમાં હું મસ્તક ઝુકાવું છું. | [] હવે ગિરિરાજની યાત્રા કરતા હનુમાન ધારા, પાસે પહોંચે છે. જ્યાં જમણી બાજુ હનુમાનજીની મૂર્તિ છે અને ડાબી બાજુ ઋષભદેવ ભગવંતના પગલાં છે. તે. પગલાંને નમસ્કાર કરું છું. અહીંયાં નવટુંક અને દાદાની
ક તરફ જવાના બે રસ્તાં અલગ પડયા. મારે તે, પ્રથમ દાદાને જ ભેટવા જવું છે, એટલે એ તરફ આગળ વધું છું..
] આ કાઉસગ્ગ ધ્યાને રહેલી ત્રણ મૂર્તિ ડુંગરની. ભેખડમાં દેખાય છે. “
પહેલી મૂર્તિ જાતિની છે.બીજી મૂતિ મયાલિની છે. ત્રીજી મૂર્તિ ઉવયાલિની છે. શ્રી નેમિનાથ પરમાત્માના. ઉપદેશથી સંયમ અંગીકાર કરી ગિરિરાજ ઉપર આરાધના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org