SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સિદ્ધચલને સાથી કેશવજી નાયકના મંદિર પાસે શ્રી નેમિનાથ ભગવંતનું મંદિર શોભે છે. ત્યાં શ્રી નેમિનાથ ભગવંતને હું નમસ્કાર કરું છું – “નમે જિણાણુ” [] ડાબી બાજુ શ્રી શાંતિનાથ ભગવંતનું મંદિર આવેલું છે. ત્યાં રહેલા શ્રી શાંતિનાથ પરમાત્માને હું નમસ્કાર કરું છું તથા સર્વે જિનબિંબને ગંદુ છું. “નમે જિણાણું [ોંધ : અહી શ્રી શાંતિનાથ ભગવંતનું ત્યવંદન કરવું. જે પ્રથમ યાત્રા વિભાગમાં આપેલું છે ] | ત્યાંથી આગળ કવયક્ષની દેરી છે. યાત્રા માટે આવેલા સર્વે યાત્રિકોને સુખ પૂર્વક યાત્રા કરવામાં સહાયક બને તેવી હું કવયજ્ઞને પ્રાર્થના કરું છું. 3 શ્રી શાંતિનાથ ભગવંતના દહેરાસરજીથી છેડા પગથિયાં ઉતરતા ડાબી બાજુ શ્રી ચકેશ્વરી માતાની દેરી છે. બહારના ભાગમાં પદમાવતી, નિર્વાણી, સરસ્વતી અને લક્ષમીજીની દહેરી છે. પાસેની દેરીમાં વાઘેશ્વરી અને પદ્માવતીની મૂર્તિ છે. આ સવે દેવીઓને શાસન રક્ષા માટે અને આરાધનામાં સહાયક થવા માટેની હું પ્રાર્થના કરું છું. | | ત્યાં યાત્રામાં આગળ વધતા ડાબી અને જમણ બંને બાજુ હારબંધ મંદિરો આવેલા છે. આ સર્વે મંદિરમાં રહેલા જિનબિંબને હું નમસ્કાર કરું છું “નમે જિણુણું" [] હવે હું ભૂલવણી એટલે કે ચેરીવાળા મંદિરે પહોંચ્યો છું. ત્યાં નેમિનાથ ભગવંતને જીવન ચિતાર આપેલ છે. તે સર્વ ચિતાર જોઈ હું ચારિત્રની ઉત્કૃષ્ટ ભાવના ભાવું છું. |વિમલ વસહીથી આગળ ચાલતા સાંઢણ ના બે પગ વચ્ચે નીકળવા રૂપ “પાપ-પુણ્યની બારી આવ્યા બાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005166
Book TitleSiddhachal no Sathi Bhav Yatra Sahit
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy