________________
સિદ્ધાચલના સાથી
આદિ અંત નહિ જેહના, કેઈ કાલે ન વિલાય; તે તીથેશ્વર પ્રણમયે, શાશ્ર્વતગિરિ કહેવાય. ૯૭ ભદ્ર ભલા જે ગિરિવરે, આવે હાય અપાર; તે તીર્થેશ્વર પ્રભુમિયે, નામ સુભદ્ર સ’ભર. ૯૮ વીર્ય વધે શુભ સાધુને, પામી તીથ્થુ ભક્તિ; તે તીર્થ શ્વર પ્રણામયે, નામે જે દ્રઢક્તિ, ૯૯ શિવગતિ સાથે જે ગિરિ, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રમિયે, મુક્તિનિલય ગુણખાણુ. ૧૦૦ ચંદ્ર સૂરજ સક્તિધરા, સેરૃ કરે શુભચિત્ત; તે તીથેશ્વર પ્રભુમિયે, પુષ્પદંત વિદિત્ત. ૧૦૧ ભિન્ન રહે ભવજલ થકી, જે ગિર લડે નિવાસ; તે તીથેશ્વર પ્રમિયે, મહાપદ્મ સુવિલાસ. ૧૦૨
૫૮
ભૂમિ ધરી જે ગિરિવર, તે તીથેશ્વર પ્રભુમિયે, મંગલ સિવ મળવાતાણું, પીઠ એહ અભિરામ; તે તીથેશ્વર પ્રભુમિયે, ભદ્રપીઠે જસ નામ. ૧૦૪ મૂલ જસ પાતાલમાં, રત્નમય મનાહાર;
તે તીથેશ્વર પ્રભુમિયે, પાતાલમૂલ વિચાર. ૧૦૫ ક ક્ષય હાયે જિહાં, હાય સિદ્ધ સુખકેલ; તે તીથેશ્વર પ્રણમિયે, અકમક મનમેલ, ૧૦૬ કામિત સવ પૂરણ હાયે, જેહનું દરસન પામ; તે તીથેશ્વર પ્રમિયે, સકામ મન ઠામ. ૧૦૭ ત્યાદિ એકવીશ ભલાં, નિરૂપમ નામ ઉદાર; જે સમર્યા પાતક હરે, આતમ શક્તિ અનુસાર. ૧૦૮
Jain Education International
ઉદધિ ન લેાપે લીહ; પૃથિવીપી અનીહ. ૧૦૩
For Private & Personal Use Only
www.jainelibrary.org