Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ સિદ્ધાચલ ભાવયાત્રા ૩૫ આગળ વિમલનાથ અને અજિતનાથ ના મંદિરે બંને ભગવંતને હું નમસ્કાર કરું છું. પાછળની બાજુમાં રહેલી નાની નાની દેરીઓમાં સર્વજિનબિંબને “નમેજિસુણું? [] ત્યાંથી આગળ સહસ્ત્રફેણ પાર્શ્વનાથને મંદિરે પાર્શ્વનાથ ભગવંતને હું નમસ્કાર કરું છું. 9 ત્યાંથી આગળ ચાલતાં ધર્મનાથ ભગવંતનું મંદિર આવ્યું. પછી ચંદ્રપ્રભુ સ્વામીનું મંદિર આવ્યું – પછી શાંતિનાથ ભગવંતનું મંદિર આવ્યું – પછી ફરી પાછું એક સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર આવ્યું. આ સર્વે મંદિરના તમામ જિનબિંબને હું નમસ્કાર કરું છું. [] આખી યાત્રામાં આ હારમાળામાં છેડે શ્રી કુમારપાળનું મંદિર આવે છે. ફરતી ચેવિસ દેરી, ચૌદ સ્વની કેરણીથી શોભતી સુંદરી દિવાલવાળી, ભમતીવાળા આ મંદિરમાં મૂળ નાયકજી આદિશ્વર ભગવંતને હું નમસ્કાર કરું છું. “તમે જિણુણું" | | વાઘણપોળની ડાબી બાજુ ચાત્રા કર્યા પછી હવે જમણી બાજુની યાત્રાને આરંભ કરું છું. કેશવજી નાયકના મંદિરેથી ચાલતા આ સમવસરણ મંદિર આવ્યું. ત્યાં બિરાજતા મહાવીર સ્વામીજીને હું નમસ્કાર કરું છું. | [] ત્યાંથી આગળ ઊંચા ઓટલાવાળું શ્રી અમીઝરા પાર્શ્વનાથનું મંદિર આવ્યું. ત્યાં પાર્શ્વનાથ ભગવંતને હું નમસ્કાર કરું છું. | | ત્યારબાદ ચંદ્રપ્રભુ સ્વામીનું મંદિર આવ્યું. પછી સંભવનાથ પ્રભુનું મંદિર આવ્યું. બંને મંદિરમાં રહેલા જિનપ્રતિમાજીને હું નમસ્કાર કરું છું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102