________________
૩૪
સિદ્ધચલને સાથી
કેશવજી નાયકના મંદિર પાસે શ્રી નેમિનાથ ભગવંતનું મંદિર શોભે છે. ત્યાં શ્રી નેમિનાથ ભગવંતને હું નમસ્કાર કરું છું – “નમે જિણાણુ”
[] ડાબી બાજુ શ્રી શાંતિનાથ ભગવંતનું મંદિર આવેલું છે. ત્યાં રહેલા શ્રી શાંતિનાથ પરમાત્માને હું નમસ્કાર કરું છું તથા સર્વે જિનબિંબને ગંદુ છું. “નમે જિણાણું [ોંધ : અહી શ્રી શાંતિનાથ ભગવંતનું ત્યવંદન કરવું.
જે પ્રથમ યાત્રા વિભાગમાં આપેલું છે ] | ત્યાંથી આગળ કવયક્ષની દેરી છે. યાત્રા માટે આવેલા સર્વે યાત્રિકોને સુખ પૂર્વક યાત્રા કરવામાં સહાયક બને તેવી હું કવયજ્ઞને પ્રાર્થના કરું છું.
3 શ્રી શાંતિનાથ ભગવંતના દહેરાસરજીથી છેડા પગથિયાં ઉતરતા ડાબી બાજુ શ્રી ચકેશ્વરી માતાની દેરી છે. બહારના ભાગમાં પદમાવતી, નિર્વાણી, સરસ્વતી અને લક્ષમીજીની દહેરી છે. પાસેની દેરીમાં વાઘેશ્વરી અને પદ્માવતીની મૂર્તિ છે. આ સવે દેવીઓને શાસન રક્ષા માટે અને આરાધનામાં સહાયક થવા માટેની હું પ્રાર્થના કરું છું. | | ત્યાં યાત્રામાં આગળ વધતા ડાબી અને જમણ બંને બાજુ હારબંધ મંદિરો આવેલા છે. આ સર્વે મંદિરમાં રહેલા જિનબિંબને હું નમસ્કાર કરું છું “નમે જિણુણું"
[] હવે હું ભૂલવણી એટલે કે ચેરીવાળા મંદિરે પહોંચ્યો છું. ત્યાં નેમિનાથ ભગવંતને જીવન ચિતાર આપેલ છે. તે સર્વ ચિતાર જોઈ હું ચારિત્રની ઉત્કૃષ્ટ ભાવના ભાવું છું.
|વિમલ વસહીથી આગળ ચાલતા સાંઢણ ના બે પગ વચ્ચે નીકળવા રૂપ “પાપ-પુણ્યની બારી આવ્યા બાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org