________________
સિદ્ધાચલ ભાવયાત્રા
૩૭
Tહાથી પોળમાંથી હવે રતનપોળમાં હું પ્રવેશ કરું છું. રતનપોળ એટલે દાદાની કે સામે વિશાળ જિનાલય દેખાય છે. આ મંદિર વિ. સં ૧૨૧૩માં બાહડમંત્રી એ કરાવેલા ઉદ્ધાર વખતનું છે.
દાદાનું દહેરું ભોંયતળિયેથી બાવન હાથ ઊંચુ છે. શિખરમાં ૧૨૪૫ કુંભ છે. ૨૧ સિંહને વિજય ચિહ્નો છે. ચાર દિશામાં ચાર ગિની, દશ દિપાલના પ્રતિક છે. ગભારાની આસપાસ રંગમંડપમાં ૭૨ દેવકુલિકા છે. ૩૨ પુતળી અને ૩૨ તેરણાથી મંડપ શોભી રહ્યો છે. સામે કરમાશાહે ભરાવેલી દાદાની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે. પ્રભુજીમૂળ ગભારે આવી કે,
આદિશ્વર ભેટીયા રે લોલ; આદિશ્વર ભેટે ભવ દુ:ખ જાય કે,
- શિવ સુખ પામીયે રે લોલ, વર્તમાન ચોવીસીના પ્રથમ તિર્થંકર આદિશ્વર દાદાને હું કટિ કોટિ વંદના કરું છું.
[ોંધ : શત્રુ જ્ય યાત્રા વિધિના પ્રથમ વિભાગમાં આપ્યા મુજબ અહીં સ્તુતિ બોલવા પૂર્વક ચીત્યવંદન કરવું. ત્રણ સ્તુતિ આપેલી છે. છતાં જેટલી સ્તુતિ આવડતી હોય તેટલી સ્તુતિ બલવી. પછી ચૈત્યવંદન કરી ૨૧ ખમાસણ દેવા. વિશેષ ભક્તિ કરવાઉલ્લાસ થાય તે ૧૦૮ ખમાસમણ દેવા. પછી તીર્થ આરાધનાથે નવ અથવા એકવીસ લેગસ્સનો કાઉસ્સગ્ન કરે.]
દાદાના દરબારમાં રહેલાં તમામ પ્રતિમાજીને હું નમસ્કાર કરું છું. પ્રત્યેક પ્રતિમાજીને “નમો જિણાવ્યું
Tહવે હું ડાબી બાજુથી નીકળી દાદાને પ્રદક્ષિણ આપું છું. [વર્તમાન પરંપરા મુજબ ત્રણ પ્રદક્ષિણ અપાય છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org