________________
સિદ્ધાચલજી યાત્રાના સ્થળો-પ્રસંગો
૭૯
પણ પોતાની તૃષા શાંત કરી સ્વસ્થ થયા. ત્યારથી એ સરોવર ચિલ્લણ તલાવડી” તરીકે ઓળખાય છે.
આરાધક આત્મા ત્યાં નવ લેગસને કાઉસ્સગ્ગ કરે છે. (૨૩) શાંબ પ્રદ્યુમ્નની દેરી :
[આ સ્થળ છ ગાઉની યાત્રામાં આવે છે. તે ભાડવાના ડુંગર નામે ઓળખાતા ગિરિરાજના એક ભાગ ઉપર આવેલ છે.]
શાંબ અને પ્રદ્યુમ્ન બંને શ્રી કૃષ્ણ મહારાજાના પુત્રો હતા. શ્રી નેમિનાથ ભગવંતને ઉપદેશ સાંભળી તેઓએ સંયમ અંગીકાર કર્યો. આ ગિરિરાજ પર આરાધના કરતા કરતા ફાગણ સુદ ૧૩ના દિવસે સાડા આઠ કરોડ મુનિરાજ સાથે મેક્ષે ગયા. તે જણાવનારું આ સ્થળ છે. - યાત્રિ કેને માત્ર એક જ દિવસે ફાગણ સુદઃ ૧૩] આ છ ગાઉની યાત્રા ખુલ્લી થાય છે.
આરાધ કે અહીં ચિત્યવંદન કરે છે. (૨૪) દેવકીષ, નંદનની દેરી :
[છ ગાઉની યાત્રા માટે રામપળના દરવાજામાંથી બહાર નીકળીએ ત્યાં ટેકરી ઉપર આ દેરી આવેલ છે.]
આ દેરીમાં દેવકીના છ પુત્રની પ્રતિમા છે. કરો દેવકીના સાત ગભોના બાળકોને માગી લીધા હતા કારણ કે સાતમે ગર્ભ તેનો મારનાર થવાનું હતું. પહેલા છે એ પુત્રોને જીવતા મૂકી દીધા હતા. આ છ એ ભાઈઓએ કમે દરીને દીક્ષા લીધી હતી. એક વખત બબ્બેની ત્રણ જેડીમાં ગોચરી નીકળેલા છ એ ભાઈએ દેવકીને ત્યાં અનાયાસે ભેગા થઈ ગયા ત્યારે દેવકી એ જાણ્યું કે આ છે એ તેના જ પુત્ર છે. પુત્રને પણ ખબર પડી કે કંસના ભયથી આ બન્યું છે. તેથી તેમના વૈરાગ્યમાં વૃદ્ધિ થતા ગિરિરાજ ઉપર આવ્યા. અનશન કરી મે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org