________________
ભાયાત્રા કામે સુંદર સ્તવને
નાભિ નરેશ્વર નંદન આશા પુરો, રહે જે હૃદયમાં સદા કરી વાસ; કાંતિ વિજયને આતમ પદ અભિરામ છે, સદા સોહાગણ થાયે મુક્તિ વિલાસ.ગિરિ.૮...
(ર) શ્રી શાંતિનાથ જિન સ્તવન સુણો શાંતિજિર્ણોદભાગી, હું તે થયે છું તુમ ગુણરાગીઃ તમે નિરાગી ભગવંત, જોતાં કેમ મલશે તંત...સુ...૧ હું તો કોઈ કષાયને ભરીયે, તું તે ઉપશમ રસને દ;િ હું તે આજ્ઞાને આવરીયે, તું તે કેવલ કમલા વરી સુણે...૨ હું તે વિષયાસને આશી, તે તે વિષયા કીધી નિરાશી હું તો કર્મનાં ભારે ભરિયે, તું તો પ્રભુ પાર ઉતરી સુણો...૩ હું તે મહતણે વશ પડીયે, તે તે સબળાં મહિને હણી; હું તો ભવસમુદ્રમાં ખું, તું તો શિવમંદિરમાં પહોંચે....૪ મારે જન્મ મરણને જેરો, તે તે તે તેને દરેક મારી પાસે ન મેલે રાગ, તમે પ્રભુજી થયાં વિતરાગ સુણે..૫ મને માયાએ મુક પાસી, તું તે નિરબંધન અવિનાશી, હું તે સમકતથી અધુર, તું તે સકલ પદારથે પુરે સુણે...૬ હારે તે પ્રભુજી તું એક, ત્યારે મુજ સરીખા અનેક હું તે મનથી ન મુકું માન, તું તે માન હિત ભગવાન સુણે..૭ મારૂં કીધું કશું નવિ થાય, તું તે રંકને કરે છે રાય એક કરે મુજ મહેરબાની, મહારો મુજ લેજે માની, સુણ૮. એક વાર જે નજરે નિરખો, તે સેવક થાયે તુમ સરીખો: જે સેવક તુમ સરીખો થાશે, તે ગુણ તમારા ગાશે સુણે....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org