________________
સિદ્ધાચલને સાથી ત્રીજે ભવ સિદિધ લહે, એ પણ પ્રાયિક વાચ, ઉત્કૃષ્ટ પરિણામથી, અંતરમુહરત સાચ સર્વ કામદાયક નમે, નામે કરી ઓળખાણ; શ્રી શુભવીર વિજ્ય પ્રભુ નમતાં ક્રોડ કલ્યાણ. સિધ્ધા.૨૧ નંધ: શ્રી સિદ્ધાચલ યાત્રા વિધિ
અહીં પૂર્ણ થાય છે. કાતકે પુનમે પટ જુહારતા. પુનમની આરાધના કરતા. ચાર્તુમાસમાં તળેટીએ યાત્રા કરતા. અન્ય આરાધ માટે. આ છ ત્યવંદન તથા ખમાસમણને વિધિ દર્શાવેલ છે. આ વિધિ મુજબ સૌ ભાવિકે યાત્રા કરી પાવન બને તે કામના.
ローローローローロ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org