Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ શત્રુંજય યાત્રા વિધિ ચાવિહારા છઠ કરી, ઘેટી પગલે જાય ધર્મરત્ન પસાયથી મન, વાંછિત ફળ થાય ..૩ (૦ચૈત્યવંદન કહ્યા પછી જ ર્કાિચ-નમ્રુત્યુણ-જાતિ-ખમા સમણ-જાવ’ત-નમેઽત્ આ સૂત્રો ખોલવા. જુએ પૃષ્ઠ ૬ અને ૭ ઘેટી પગલાં સન્મુખ બેલવાનુ સ્તવન મેરે તેા પ્રભુજી લે ચલ ઘેટી પાય, ૨૧ આદિશ્વરના દર્શન કરીને, વંદુ ધેટી પાય.......૧ લીલી હરિયાળી વચમાં દેરી, સાહે ઋષભના પાય...મેરે.ર રાગ દ્વેષની ગ્રંથી ભેદ્દે, પૂરે આજીિન પાય...મેરે..૩ પ્રથમ પ્રભુના ધ્યાન પ્રભાવે, યાત્રા સુખભર થાય...મેરે..૪ ધ રત્ન ગિરિ ગુણ ગાતા, ભત્રની ભાવઠ જાય...મેરે..પ (આ સ્તવન એલ્ય! પછી જયવીયરાય-અરિહંત ચેઇયાણું-અન્નથ સૂત્ર બોલવા-જુએ પૃષ્ઠ ૮ અને ૯ ઉપર સૂત્ર છે, (ત્યાર પછી ૧ નવકારા કાઉસ્સગ્ગ કરી વેાય કહેવી.) આગે પૂર્વ વાર નવાણું; ટ્ટિ જિનેસર આયાજી શત્રુંજય લાભ અન ંતા જાણી, વંદુ તેહના પાયાજી જગબંધવ જગતારણુ એ ગિરિ, દીઠા દુર્ગતિ વારેજી ચાત્રા કરતા છરી પાલે, કાજ પેાતાના સારેજી [ આ રીતે સ્તુતિ ખાલી ખમાસમાણુ દેવુ...] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102