Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
તે રાખ્યો. આ કાર્ય ઈતિહાસને સુરક્ષિત રાખવું. બસ આ કારણ માત્રથી અમે આ બધી વાતો લખવાનું ઉચિત માન્યું છે.
૧. મહાજનવંશ તેમજ ઉપકેશવંશ તથા ઓશવંશની સ્થાપના તથા વૃદ્ધિ કરવાવાળા ઉપકેશગચ્છમાં આચાર્ય રત્નપ્રભસૂરિ, યજ્ઞદેવસૂરિ, કસૂરિ, દેવગુપ્તસૂરિ, સિદ્ધસૂરિ, કુકદી શાખાના કુંદકુંદાચાર્ય, કક્કસૂરિ, દેવગુપ્તસૂરિ, સિદ્ધસૂરિ, દ્વિવન્દનીય શાખાના - કસૂરિ, દેવગુણસૂરિ, સિદ્ધસૂરિ, ખજવળની શાખાના કક્કસૂરિ, દેવગુપ્તસૂરિ તથા સિદ્ધસૂરિ, આ સિવાય જદુનાગગુરુ કૃણાર્થી પજ્ઞપ્રભવાચક વગેરે મહાન પ્રભાવિક આચાર્ય થયા છે. અને આ ગચ્છ પરંપરાથી તેઓએ શુદ્ધિ સંગઠન દ્વારા જોરદાર કાર્ય કરી જૈનશાસનની કીમતી સેવા કરી છે.
જૈન સમાજ ભલે પોતાના પ્રમાદ, અજ્ઞાન તથા કતાનીપણાથી ભૂલી જાય. પરંતુ જેન સાહિત્ય ડંકો વગાડી બતાવી રહ્યું છે કે આજ જે જૈન ધર્મજગતમાં ગર્જના કરી રહ્યો છે તે એ મહાત્માઓની શુભ દૃષ્ટિ તથા મોટી કૃપાનું ફળ છે કે જેઓએ મહાજનવંશની સ્થાપના કરી જેન શાસનનો બહુ ભારે ઉપકાર કર્યો છે. ઉપર બનાવેલ બૃહદ શાન્તિ સ્નાત્ર પૂજામાં ભાગ લેવા વાળા ૧૮ ગોત્રોનાં નામ આ પ્રમાણે બતાવ્યાં છે.
તા ભરો, વઘ ના, તતઃ પ્રાર્ટ ગોત્રાઃ | तुर्यो बला भ्यो नामाऽपि,श्री श्रीमा'लः पञ्चमस्तथा ॥ १६९ ગુરુભકો નોરક્ષા, લિરિચિહ્યોડમઃ श्रषष्टि' गोत्राण्यमून्यासन पणे दक्षिण संज्ञके ॥ १७० सुयि' तताडडदित्य' नागौ, भूरि मोद्र डथ पि यचि । कुंम टः कान्यकुब्जौडथ, डिडुभाखयोडष्टमोडपियः ॥ १७१ तथाडन्यः श्रेष्टि गोत्रोयो, महारवीरस्य वामनः ॥
ઉપદેશગચ્છ ચરિત્ર તાડ બાફના, કરણાવટ, બલાહ, શ્રી શ્રીમાલ, કુલભદ્ર મોખ, વિરહક તથા શ્રેષ્ટિ આ નવગોત્રોવાળા મહાવીર પ્રભુની મૂર્તિની દક્ષિણ બાજુ પૂજાપો લઈ ઊભા છે.
સંચતિ, આદિત્યનાગ, ભૂરિ, ભાદ્ર ચિંચટ કુમ્મટ, કાન્યકુબ્ધ ડિડ઼ તથા લઘુશ્રેષ્ટિ આ નવ ગોત્રોવાળા ભગવાન મહાવીરના નામ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org