Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 108
________________ ચૌદમી શતાબદી - ૧. નગરમાં ફક્ત ૧૫૦૦ ઘર તેમાં ૧૨૦ ભીલોનાં ઘરો હતાં. ૨. જૈન ધર્મને સારો એવો પ્રભાવ વિ. સં. ૧૩૦૧માં - નગરની ઈટી દ્વારા જાલોરના કિલ્લાનો પરકોટો બનાવવો. વિ. સં. ૧૩૨૩માં - શ્રી પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ.સા. સં. ૧૩ર૪માં - શ્રી પ્રભાચંદ્રજીએ અહીંયા પ્રભાવક ચારિત્રની રચના કરી હતી. વિ. સં. ૧૩૫માં - અલ્લાદીન ખીલજી દ્વારા નગર પર આક્રમણ કરવું. વિ. સં. ૧૩૯૩માં - ઉદ્યોતનસૂરિ મ. ઉપકેશગચ્છ પ્રબંધની રચના કરી. વિ. સં. ૧૩૫૦માં - રાયસિંહે અહીં આક્રમણ કર્યું તેમાં જાલોરના પઠાણોના હાથે માર્યો ગયો વિ. સં. ૧૩૬૮માં - અંગ્રેજ નિકોલસ ઉપલેટે આ નગરને ૧૬ માઈલના ક્ષેત્રમાં બનાવ્યું જેમાં ૬ જૈન મંદિરો હતા. વિ. સં. ૧૩૦રમાં - ૧. અજિતસિંહે કૂકરશિયરથી હારીને સંઘી સ્વરૂપ પુત્રીની શાદી બાદશાહ ફકરુશિયર સાથે કરી જેમાં રાજ્ય અને ગુજરાતની સૂબેદારી પ્રાપ્ત થઈ ૨. અજિતસિંહ દ્વારા ગુજરાત જતી વખતે ભીનમાલને લૂંટવું. ૧૯૯૨ ઉજ્જૈનના – તીર્થેન્દ્ર સૂરિ દ્વારા નગરનો ચારે બાજ વિકાસ થયો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152