Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 150
________________ સકલ સંઘે ભોજક લોકોને ભોજક ઠાકરની પદવી આપી. આજથી ભોજક લોકો અમારા એક રોટલાની અંદરથી અડધા રોટલાના તમો અધિકારી છો ને અમો તમોને આજથી અમારા જેવા જ સમજીશું. તે દિવસથી આ લોકો જૈન તપગચ્છના અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્ર વીરના મગરવાડા) આગળ તેમના માથાની ચોટી ઊતરે છે. તા. ક. : આ બાબતને તામ્રપત્ર પરનો લેખ પાટણના જૈન સંઘના ભોંયરામાં છે. રિબળ પણ ના ** spirit Roman" કેર 6969696969 10 - 1000000 litful જ નથી ૧૩૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 148 149 150 151 152