________________ दुर्लभबोधिताहेतवः जाणं वा कीस भुंजए भोगे / पाहुडिअं तुवजीवइ, एमाइ जिणाण उ अवण्णो // 1 // त्ति / अत्र हि मत्यादिज्ञानत्रयवतामर्हतां गृहे वसतां भोगाः , केवलज्ञानोत्पत्तौ च समवसरणादिकं सर्वेषामपि सम्मतं तीर्थकृताप्युक्तम् / तस्याऽपि यदि संशयारूढदोषसम्भावनयाऽपि तदुद्भावनमात्रेण दुर्लभबोधिताऽमिहिता 'ता कि 'मित्यादि / ता-तर्हि असतो दोषान् जीवघातानतभाषणादीन् सर्वसम्मतान् केवलिनाऽपि निषिद्धान् आरोग्यासतो विकल्प्यार्थादर्हति तस्सरूवेणं' ति, दोषस्वरूपेण-केवलिनोऽपि जीवघातादयो दोषाः सम्भवन्तीत्यादिरूपेण भणनं, किमिति वितर्के, केन स्वरूपेण वर्ण्यते ? केनाऽपि स्वरूपेण वर्णयितुं न शक्यत इत्यर्थः / अयं भावः-प्राणातिपातादयो हि स्वरूपतो दोषत्वेन सर्वसम्मताः, अन्यथा तद्विषयकप्रत्याख्यानासम्भवात् / ते च दोषाः केवलज्ञानेन सहाऽनवस्थाननियताः , ‘सत्तहिं ठाणेहिं केवली जाणेजा, तं० णो पाणे अइवाइत्ता भवती'त्यादिवचनै: केवलिनैवोक्ताः, तानेव केवलिनि वदता भवता 'केवली यथावादी तथाकर्ता न भवतीति भणितम् / तद्भणनेन च केवलिस्वरूपनिरूपको भगवान् श्रीमहावीरो मृषाभाषीति भणितः। मृषाभाषणं च क्रोधाद्यविनाभूतं क्रोधादिजन्यत्वात् / मृषाभाषित्वे च सिद्धे सिद्धाः सर्वेऽपि दोषास्तीर्थकरेऽपि / अत एव मृषाभाषणं सर्वोत्कृष्टं पापम् / यदुक्तम् ___'एकत्राऽसत्यजं पापं, पापं निश्शेषमेकतः ( मन्यतः ) / द्वयोस्तुलावधृतयो-राद्यमेवातिरिच्यते // 1 // ' इति योगशास्त्रवृत्तौ (प्र० 2. श्लो० 10.) यदि च कथमपि कदाचिदपि केवलिनः सूक्ष्मोऽपि प्राणातिपातोऽभविष्यत् , तर्हि भगवान् श्रीमहावीरो देवादिपर्षदि सर्वजनसमक्षं -- केवली यथाबादी तथाकर्ते 'ति नाभणिष्यत् / सर्वानुभवसिद्धविरुद्धभाषणे च तत्प्रणीतस्य प्रवचनस्याप्रामाण्यापत्तौ जैनप्रव * ઈહાં ઉછંખલે દ્રવ્યથી છવઘાત તે કેવલીને દેષ જ નહીં. તેવતી કેવલીને દ્રવ્યથી છવઘાતનું નિરાકરણ છે કે શ્રાવકને માંસભક્ષણના નીરાકરણની પરે કવિકપી, ઈમ લિખ્યું છે, તે મિથ્યા જાણિતું, યુકિત તે પૂર્વે લિખીજ છે. એ ભાવ-પ્રાણાતિપાતાદિક તે સ્વરૂપે દોષપણિ સર્વ સંમત છે. નહીંતર તે વિજયીઆ પચ્ચકખાણુના અસંભવથી બહાં તે ઉછુંખલ તથા ઉછુખલને સહાયદાયી સાગરને પ્રપૌત્ર વલી અન્ય પણિ જે તદનુયાયી તે સર્વે ઉંડા બ્રમસમુદ્ર મધ્યે બૂડા દીસે છે. જે માટે દ્રવ્યહિંસાનું પચ્ચક્ખાણ ન 14 ता ‘णणु कह उवउत्ताणवि' या प्रम तना उत्तर तथा 'वजेमित्तीत्यादि' 145 तथा અજ્ઞાત છવઘાતાદિ મિચ્છામિ દુક્કડાદિક પ્રાયશ્ચિત ઇત્યાદિક બહુ વિધટન થાઈ તે જાણિવું. તે દે તે समानधात मनस्याने निश्चित छ. 'सत्तहिं ठाणेहि' यावियन Nursu. 5 प्रति તતે કેવલી જેવું બોલે તેહવું ન કરે, એહવું કહિઉ. તે કહેવઈ તે કેવલીના સ્વરૂપને નિરૂપક જે શ્રી મહાવીર ભગવંત તેહે' મૃષાભાષી એવું કટિલ. મૃષાભાષણ તે ક્રોધાદિ વિના અણુથાતું, ક્રોધાદિકે જન્યપણુથી, મૃષાભાષીપણું સિદ્ધ થાત તે સિદ્ધ થયા સર્વે દોષ તીર્થકરને વિષે. એતલાજ વતી મૃષાભાષણ તે સર્વોત્કૃષ્ટ પાપ. જે માટે કહિઊં છે. “એકત્ર મિથ્યાભાષાનું પાપ અને એ પાસે સકલ પાપ એ બિહુ તુલાઇ ધર્યા હુંતાં પ્રથમ તે અધિક થાઈ.” જે કિમે કિનારે પણિ કેવલીને અમે પ્રાણાતિપાત હઉત, તઉ ભગવંત શ્રી મહાવીર તે દેવાદિકની પર્ષદાને વિષે સર્વ જન સમક્ષ કેવલી જેહવું બેલે તેવું કરે એમ ન કહેત. સર્વને અનુભવસિદ્ધ મૃષાભાષણે તે તેના પ્રરૂપ્યા પ્રવચનને અપ્રમાણપણાની આપત્તિ થઈ હુ તે જૈનપ્રવચન તે અનાદરણીય હુંઈ. મૃષાભાવીઈ કરપ્પાથી,