Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala
View full book text
________________ अभिनिवेशिसम्मष्यपि अदर्शनीयः ___अथ तदीयमुखनिर्गतधार्मिकवचनान्यपि श्रोतव्यानि न भवन्तीति दृष्टान्तेन समर्थयाह॥वम्महम्मिअसहा सोउमकप्पा तहा सुदिट्ठीणं। सुगताइबुद्धिगहिआ जह जिणपडिमा वि परिचज्जा।। ___ व्याख्या-तेषां दिगम्बरपौर्णिमीयकादीनां मुखानि तन्मुखानि / तेभ्योऽर्थान्निगताश्च धार्मिकशब्दा-व्यवहारतो धर्मवाचकाः सुदृष्टीना-सम्यग्दृशां श्रोतुमप्यकल्प्याः , निजनिजमार्गव्यवस्थापकत्वेन निश्चयतो घधर्मरूपत्वात् / तत्र दृष्टान्तमाह-यथा सुगतादिबुद्धिगृहीता-इयं मूर्तिः सुगतसम्बन्धिनीतिबुद्ध्या सौगतैः परिगृहीता जिनप्रतिमाऽपि सम्यग्दृशां परित्याज्या भवतीति गाथार्थः / / 101 // ____ अथोक्तमेवार्थमुद्दीपयन्नाह॥ तेणं सोभिनिविट्ठो दटुंपि ण कप्पइ सुदिट्ठीणं / एयं वयणं दूरे तस्संबंधी सुदिट्ठीवि // 102 // व्याख्या-येन कारणेन दुर्वचनः , तेन कारणेन सोऽभिनिविष्टो द्रष्टुमपि न कल्पते / सुदृष्टीनांसम्यग्दृशामिति वचनं दूरे, तत्सम्बन्धी सुदृष्टिरपि-सम्यग्दृष्टिरपि मिथ्याष्टिवत् द्रष्टुं न कल्पते / यदाह चूर्णिकृत्-'खलुसद्दा णिच्छयविहीए अवावण्णदसणा तहवि वावण्णदसणा इव दटुव्वा, ते अ दटुंपि न लब्भ 'त्ति प्रागुपदर्शितम् (पृ० 145) ननु निश्चयतः सम्यग्दृष्टिः कथमभिनिवेशिसम्बन्धी स्यात् / / उच्यते-तथाभव्यत्वयोगेन दर्शनमोहनीयक्षयोपशमवशेन अङ्गीकृतमार्गे असद्महाभावात् હિવે તેના મુખથી નીક૯યાં ધાર્મિકવચન પહિં સાંભળવા નહીં. તે દષ્ટાંતે સમર્થ તે કહે છે તેહના મુખના ધાર્મિક શબ્દ તે સાંભળવાને અકય તિમ, સુદષ્ટિને સુગાદિબુદ્ધિ ગુહિત જિમ જિનપ્રતિમા પણિ છાંડવી. તે દિગંબરપૂનમી આદિકનાં મુખ, તેથી નીકલ્યા વ્યવહારથી ધર્મવાચકશબ્દ તે સુદષ્ટિને સાંભલવાને - પણિ અક૯ય. આ૫આપણા માગને થા૫ક ૫ર્ણિ નિશ્ચયથી તે અધર્મરૂપ પણાથી. તિહાં દૃષ્ટાંત કહે છેજિમ સુગાદિકની બુદ્ધિ પ્રહી એ મૂર્તિ તે સુગતિસંબંધિની એવી બુદ્ધિ સૌગર્તિ ગ્રહી જિનની પ્રતિમા પણિ સમ્યગદષ્ટિને છાંડવી હુઈ. અત એવ સામાન્યરિતિ પ્રતિમા વાંદવી પૂજવી ઈમ દુર્વિદગ્ધમતિને ઘણીઈ शाता५५ अयसमाते ->'जावंति चेइआई' ' (जाइं ) जिणबिंयाई' त्यादिना सहायाय અણસમઝી લિખ્યું છે. તે મિથ્યા જાણિવું. એ ગાથાર્થ 101 હિવે કહ્યો તેહજ અર્થ દીપાવતા કહે છે - તે વતી તે અભિનિવિષ્ટ જેવા પણિ અકથ્ય. એ વચન તે દૂર. તે સંબંધી સુદષ્ટિ પણિ. વૃજ્યર્થ_ણિ કારણે દુર્વચન તેણેિ કારણે તે અભિનિવેશી જેવા પણિ કલ્પ નહીં સુદીને એ वयन तो दूर, पशित समाधी सभ्यम्हटी पाए भियादृष्टिनी 52 न 46. 'खलु-शम्या નિશ્ચયનમેં અવ્યાપનદર્શનની પણિ વ્યાપનદર્શનની પરિ તે પર્ણિ જેવા ન કલ્પ’ એ તે પૂર્વે દેખાડયું છે. પૂર્વપક્ષ-નિશ્ચયથી સમ્યગદષ્ટિ તે કિમ અભિનિવેશીસંબંધી હુઈ? કહીઈ છે–તેહવા ભવ્યપણાને દર્શનમોહનીયક્ષ પશમને વશે અંગીકૃતમાર્ગનિ વિષિ અસદુગ્રહના અભાવથી કણેકને સમ્યક્ત્વની

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328