Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 289
________________ सब-पतकवृत्ती लेरनन्तकालान्तरितैव स्यात् / एवं पञ्चवारगमनेऽनन्तभवग्रहणमनन्तगुणमपि सम्भवति / मनुजगतिवारपूर्तिस्तु उत्कर्षतोऽपि सप्ताष्टभवेरेव स्यात् / देवनारकयोस्तु अनन्तरं पुनरुत्पादाभावेन एकेनेव भवेन वारपूर्तिः स्यात् / किञ्च-'संसारं अणुपरियट्टित्त'त्ति प्रयोगोऽपि जमालेरनन्तभवाभिधायकः / परिमितभवमाविमुक्तिभव्यमधिकृत्य तथाप्रयोगस्य क्वाप्यागमेऽद्ययावदश्रुतत्वात् / अत एव उपदेशमालाकर्णिकायामपि'तिर्यग्मनुष्यदेवेषु भ्रान्त्वा स कतिचिद्भवान् / भूत्वा महाविदेहेषु दूरान्निर्वृतिमेष्यति' इति भणितम् / तत्र पराभिप्रायेण परिमितभवभाविमुक्तेर्भव्यस्य दूरान्निर्वृतिमेष्यतीतिवचनानुपपत्तिरेव, विरोधात् / ] यत्तु भ्रान्त्वा स कतिचिद्भवान् इति भणितं तत् किल्बिषिकदेवभवाच्च्युतो जमालिरनन्तरं सर्वलोकगईणीयान् मनुष्यादिदुर्गतिसम्बन्धिनः कतिचिद्भवानवाप्य पश्चात्सूक्ष्मैकेन्द्रियादिषु यास्यतीति ज्ञापनार्थमेव / तथा चागमोऽपि-' लघृणवि देवत्तं उबवण्णो देवकिब्बिसे / तत्थवि से ण याणाइ किं मे किच्चा इमं फलं // 1 // तत्तो वि से चइत्ता णं, लम्भिही एलमूअगं / नरगं तिरिक्खजोणिं वा, बोही जत्थ सुदुल्लहा // 2 // इत्यादि, दशवै० (अ० 5, गा० 47, 48 ) वृत्तिर्यथा-' लघृणवि 'त्ति / लब्ध्वापि देवत्वं तथाविधक्रियापालनवशेनोपपन्नो देवकिल्बिषिकनिकाये, तत्राप्यसौ न जानाति विशुद्धावध्यभावात् कि मम कृत्वा इदं फलं किल्बिषिकदेवत्वमिति / अस्य च दोषान्तरमाह-' तत्तावि' ततोऽपि देवलोकादसौ च्युत्वा लप्स्यते एडमूकतां-अजभाषानुकारित्वं मनुष्यत्वे, तथा नरकं तिर्यग्योनि वा पारम्पर्येण लप्स्यते, बोधिर्यत्र सुदुर्लभा-सकलसम्पत्तिनिबन्धना यत्र जिनधर्मप्राप्तिर्दुरापा। इह प्राप्नोत्येडमूकतामिति वाच्ये असकृद्भवप्राप्तिख्यापनार्थं लप्स्यते इति भविष्यत्कालनिर्देश' इति / एतेनोत्तस्वरूप आशातनाबहलो देवकिल्बिषिकभवाच्च्युतः सम्यक्त्वादिकमवाप्य प्रतिपन्नप्रायश्चित्तस्तुच्छसंसार्यपि भवती અનંતકાલે અંતરિત જ હુઈ. ઈમ પાંચવાર જાતે અનંતભવનું ગ્રહણ અનંતાપણિ જધન્યાદિદિ અનંતા છે વતી અનંતગણું પણિ સંભવે. મનુષ્યગતિ વારપૂરણ તે ઉત્કૃષ્ટથી એ સાત-આંઠ ભવે જ હુઈ. દેવનારકને તે અનંતર વલી ઉત્પત્તિને અભાવે એકેજ ભ વારપૂરણ ઈ. વલી સંસાર પ્રતે મgrfમદિરા એ પ્રયોગપણિ જમાલિને અનંતા ભવનો અભિધાયક. પરિમિત ભ ભાવે મુક્તિ જેને એહવા ભવ્ય આશ્રયીને તેવા પ્રયોગને આજજાઈ કોઈ કોઈ આગમને વિષે અણસાંભલ્યાથી. એટલા જ વતી ઉપદેશમાલાની ચૂર્ણિકાને વિષે “તિય"ચ મનુષ્ય અને દેવને વિષે કેટલાએક ભવ ભમતે મહાવિદેહને વિષે થઈને દૂરિ મુક્તિ પામશે 'ઈમ કહિઉં. અને જે કેટલાએક ભવ ભમીને એવું કહિઉં તે કિબિષદેવ ભવથી ચવ્યો જમાલિ તે અનંતર સર્વલોકને નિંદનીય મનુષ્યાદિ દુર્ગતિસંબંધી કેટલાએક ભવ પામીને પછિ સૂક્ષ્મ એ ક્રિયાદિકને વિષે જાયે. એવું જણૂાવવાને અર્થે જ. આગમણિ ઈહાં સાક્ષી છે. દેવપણું પામીને દેવ કિબિષિકને વિષે ઊપને હું તે-તિહાંએ તે ન જાણિ, સ્યુ કરીને એ ફલ મુઝને થયું ? તિહાંથી વલી યુવી બહિરા-બેબડાપણુ પામે. પછે નરક-તિય"ચની યોનિ, જિહાં બેધિ દુર્લભ. દેવ૫ણું પામીને પણિ તેહવી ક્રિયાપાલનને વશે ઊપને દેવ કિટિબષિકનિકાયને વિષે તિહાં એ ન જાણિ. વિશુદ્ધ અવધિના અભાવથી. યું કરીને મુંઝને એ દેવ કિબિષપણારૂપ કલ? એને વલી દેષાંતર કહે છે-તે દેવલોકથી એ યુવીને પામસેં બકરાના ભવનું સરિખાપણું વલી નરક-તિય"ચની યોનિ પરંપરાઈ પામશે, સકલસંપત્તિનું કારણ જિનધર્મની પ્રાપ્તિ જિહાં દુર્લભ, જહાં એડમૂકપણું પામે सख हे पवार व पाने लप्स्यते Usi नविण्यासन निश. मेटल 2135 જેહનું એક આશા નાબહુલ દેવકિષિષિક ભવથી યુએ હુંતો સમ્યક્ત્વાદિક પામીને' પડિવવું

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328