Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 283
________________ 258 सर्व-शतकवृत्ती कस्यचित् सम्यक्त्वावाप्तिर्भवत्येव, परं तथाविधकालादिसामग्रीयोगेन तत्सम्बन्धपरित्यागे सामर्थ्याभावात् तदाज्ञावयैव भवतीति बोध्यम् / यतः कारणात् तत्सम्बन्धेन निश्चयतः सम्यग्दृष्टिरपि द्रष्टुमकल्प्यो * भवति / तेनैव कारणेन तैः सह संवासादिकमपि निषिद्धम् / सम्मतिस्तु ' उम्मग्गदेसणाए' इत्यादिगाथा-" चूर्णिरेव प्रागुपदर्शितेति बोध्यम् / निषिद्धसमाचरणेन अङ्गीकृतजिनामाविराधकः सोऽप्यदर्शनीयो भवतीति (युक्त्यैवेति भणनेन) तन्मार्गपतितोऽभिनिवेशी तु सुतरामेव अदर्शनीयः / यद्विषं घ्राणदेशमागतं सद्यः प्राणवियोजकं भवति, तद्विषं भक्षितं सत् सुतरामेवेति प्रागुक्तस्यार्थस्योद्दीपनमिति गाथार्थः // 102 / / अथोन्मार्गपतित उत्सूत्रभाषी संसारे कियन्तं कालं दुःखभाग् भवतीति सूत्रेण साक्षादाह॥ सोभिणिवेसी णिअमा अणंतसंसारदुक्खसलिलणिही / आसायणाइ बहलो जहा जमाली तओवणयओ॥ व्याख्या-स जैनमार्गसत्तापलापी ‘उम्मग्गमग्गसंपद्विआण 'मित्यादिगच्छाचारप्रकीर्णकोक्तस्वरूपो नियमात् अनन्तसंसारदुःखसलिलनिधिः / अनन्तसंसारेण हेतुभूतेन यद् दुःखं तस्य सलिलनिधिःसमुद्रो भवति / यदागमः-' उम्मग्गमग्गसंपद्विआण साहूण गोयमा ! णूणं / संसारो अ अणंतो होइ अ सम्मग्गणासीणं' // 1 // ति गच्छाचारप्रकीर्णके (गा० 31) एतद्व्याख्यानं यथा-' उम्मग्गो 'त्ति / उन्मागों-निहवमार्गः तस्य मार्गः-परम्परा तस्मिन् / यद्वा उन्मार्गरूपो यो मार्गस्तस्मिन् समित्येकीभावेन 'भ' इति नानाप्रकारेण स्थितानां साधूनां-साध्वाभासानामाचार्यादीना हे गौतम ! नूनंनिश्चितं संसार:-चतुर्गत्यात्मकः न विद्यतेऽन्तो यस्य सोऽनन्तो भवति / चकारः स्वगतानेकभेदઅવાપ્તિ હઈ જ. પણિ તથા વિધકાલાદિક સામગ્રીને યોગિં તેના સંબંધના પરિત્યાગને વિષે સામર્થના અભાવથી તેહની આજ્ઞાને વર્તી જ હુઈ. એહવું જાણવું જે કારણથી તેહને સંબંધે નિશ્ચયથી સમૃષ્ટિपानवानी माय हुछ. त सतसाथि सवासायनिषy. साता 'उम्मग्ग' ઈત્યાદિગાથાની ચૂર્ણિ જ પૂવિ ઈ દેખાડી તે જાણવું. નિષિદ્ધને આચરણે અંગીકૃતજિનાજ્ઞાને વિરાધક તે સમ્યગદષ્ટિ એ જે અદશનીય એવું કહે તે તેના માર્ગમાં પડ્યો અભિનિવેશી તે અતિહિં અદર્શનીય જાણો. જે વિષ નાસિકાદેશે આવ્યું હુતું તતકાલ પ્રાણનું નાશક હુઈ. તે વિષ ખાધું હું તું અતિહિ જ એ પૂર્વિ કહ્યા અર્થનું ઉદ્દીપન. એ ગાથાર્થ છે 102 હિવે ઉન્માર્ગે પડ્યો ઉસૂત્રભાષી સંસાર ને વિષે કતલ કાલ દુઃખને ભજનાર હઈ. તે સૂત્રે साक्षात् 4 छ તે અભિનિવેશી નિયમેં જ અનંતસંસારના દુઃખને સમુદ્ર હઈ. આશાતના અતિબહુલ વતી. જિમ જમાલી તેહનાજ દષ્ટાંતથી. त्य-तनभागनी सत्तानो समापी 'उम्मग्गमग्ग' या २७यार५४ान्नानी या ઉક્તસ્વરૂપ નિયમથી અનંતસંસારકારણરૂપે જે દુઃખ તેહનું સમુદ્ર હુઇ. એ ગાથાનું વ્યાખ્યાન કહે છે-ઉન્માગ તે નિહવભાગ, તેહની પરંપરા તેહને વિવુિં. અથવા ઉન્માર્ગ રૂ૫ જે માર્ગ તેહને વિષે. સમ તે એક પણિ, “પ્રતિ નાનાપ્રકારે સ્થિત-રહ્યા સાધ્વાભાસ જે આચાર્યાદિક તેહને હે ગૌતમ ! નિચ ચતુર્ગતિરૂપસંસાર અનંત હુઈ, ચકાર તે પોતાના અનેક ભેદને સૂચક. કહેવાને? જિનભાષિતમાર્ગના ઓલવનાર તેહને, હિ અનંતપણિ જઘન્યાદિદિ ભિન્ન નાના પ્રકાર છે. તે વતી તે નિયમનું સૂચક વિશેષણ કહે છે, તે અભિનિવેશી

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328