________________ बन्धिपुण्यप्रकृतिरूपं तद्योगात्सत्वान्यपि पुण्यानि / यद्वा-पुण्यमुक्तस्वरूपं सत्तायां येषां ते पुण्यसत्तास्सेषां, साध्वादीनां सम्यग्हशामित्यर्थः / तेषां पापानुबन्धिपुण्यं न भवत्येव, जिनाज्ञाराधकत्वात् पापानुबन्धिपुण्यप्रकृतिबन्धस्य मिथ्यात्वाभिमुखानां वा सम्भवात् / पापानुबन्धिपुण्यस्य वस्तुतः पापरूपत्वात् , विषविषान्नयोयोरप्यन्ते फलमधिकृत्य भेदाभोवात् / तेम प्रशस्तानुमोदना सानुबन्धि. पुण्यवतामेवेति गाथार्थः // 65 // अथ प्रशस्तानुमोदना न केवलं सम्यग्दशामेव भवति, किन्तु सम्यक्त्वाभिमुखामां मिथ्यादशामपि भवतीति दर्शयतिएवं सम्मत्तभिमुहमव्वाणं मंदमोहणिजाणं / मग्गाणुसारिकिचं कुव्वंताणं मुणेअव्वं // 66 // व्याख्या-एतद्-अनन्तरोक्तं सम्यग्दृशामिव सम्यक्त्वाभिमुखभव्यानामपि भवतीति शेषः / सम्यक्त्वाभिमुखा हि मिथ्यादृश एव भवन्तीति न मिथ्यादृक्पदस्य पृथगुपादानम् / तत्र सम्यक्त्वाभिमुखत्वे विशेषणद्वारा हेतुमाह-यतस्तेषां किंलक्षणानां ? मन्दमोहनीयानां-निजकार्यकरणासमर्थदर्शनमोहनीयानामित्यर्थः / किं कुर्वतां ? मार्गानुसारि कृत्यम् / मार्गो-मोक्षमार्गः सम्यग्ज्ञानाद्यात्मकः, तस्यानुसारिअनुयायि तत्कारणमित्यर्थः / यदुक्तम्-'मार्गानुसारित्वा 'दिति धर्मविन्दुप्रकरणे (अ० 6. सू० 22) વૃત્તિને અર્થ - અનુમોદના બે પ્રકારે છે તે જાણવી શાથી? પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી. તેમાં પણ પ્રથમ પ્રશસ્ત અનુમોદના કાને હોય ? એ કહે છે. જિનમત-જૈનશાસનને પામેલાઓને, જિનમતને પામેલા દ્રવ્યથી પણ હોય છે. માટે કહે છે-પુણ્યસન-પુણ્યાનુબંધિપુણ્યવાળાઓને અથવા પુણ્યાનુબંધિપુણ્ય જેઓને સત્તામાં છે. તેવા સમકિતિ સાધુ વિગેરેને. તેઓને પાપાનુબંધિ—પુણ્ય ન હોય કારણકે જિનાજ્ઞાના આરાધક છે. પાપાનુબંધિ-પુણ્યપ્રકૃતિને બંધ મિથ્યાત્વિને અથવા મિથ્યાત્વને સન્મુખ થએલાઓને સંભવે છે. ખરી રીતે પાપાનુબંધિ-પુય એ પાપરૂપ છે. છેવટે વિષ અને વિષા બંનેમાં ફૂલને આશ્રી ભેદ નથી. તેથી પ્રશસ્ત અનુમોદના પુણ્યાનુબંધિ—પુણ્યવાલાઓને હોય છે. તે 65 - હવે પ્રશસ્ત અનુમોદના ફકત સમકિતિઓને જ હોય છે. એમ નથી કિંતુ સમકિતની સન્મુખ રહેલા એવા મિથ્યાત્વિઓને પણ હોય એ દર્શાવે છે - મૂલને અર્થ-ઈણઈ પ્રકારઈ સમ્યગદષ્ટિની પરિ સમ્યકત્વનઈ સાહ્મા થયા જે ભવ્ય પ્રાણી તેહઈ નઈ, મંદ થયું મોહનીયકર્મ છ યેહનઈ મનઈ, સાધુદાન અનઈ શુદ્ધધર્મ સાંભળવા પ્રમુખ માર્ગનઈ જે અનુસારી કર્તવ્ય તેહ પ્રતઈ કરવા જીવનઇ જાણવું. છે 66 છે વૃત્તિને અર્થ–આ પ્રશસ્ત અનુમોદના સમકિતિ જીવની જેમ સમકિતની સન્મુખ રહેલા ભવ્ય જીવોને પણ હોય છે. સમકિતની સન્મુખ જે રહેલા છે તે મિથ્યાત્વી જ છે. એથી મિથ્યાત્વી પદનું જુદું પ્રહણ નથી કર્યું. તેમાં સમકિતની સન્મુખપણામાં વિશેષણદારો હેતુ કહે છે. મંદમોહનીય-નિજ કાર્ય કરવામાં અસમર્થ એવા દર્શન મેહનીયવાલા. શું કરતા ? માર્ગાનુસારિકત્યને કરનારા. માર્ગ-મોક્ષમાર્ગ સમ્યગજ્ઞાનાદિરૂ૫ તેને અનુસારિ-અનુયાયિ તેનું કારણ એ ભાવ. જે માટે ધર્મબિંદુ પ્રકરણમાં કહ્યું છે. માર્ગ સમ્યગન્નાનાદિ મુકિતમાર્ગ તેને અનુવર્તનથી. કૃત્ય જે સાધુદાન–સદ્ધર્મશ્રવણદિક. એતલેં સમ્યકત્વને અનભિમુખ જે મિથ્યાત્વી તેને માર્ગનુયાયિ કર્તવ્ય ને હુંતું એહવું દેખાડયું જાણવું: