Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 238
________________ आराधकत्वादिविचारः यदागमः-‘एवं खलु मए चत्तारि पुरिसजाया पं०, तं०-सीलसंपन्ने णाममेगे, णो सुअसंपण्णे 1, सुअसंपण्णे णाममेगे, णो सीलसंपण्णे 2, एगे सीलसंपन्ने वि सुअसंपण्णे वि 3, एगे णो सीलसंपण्णे णो सुअसंपणे 4 तत्थ गंजे से पढमपुरिसजाए से णं पुरिसे सीलवं असुअवं उवरए अविण्णायधम्मे, एस णं गो० मए पुरिसे देसाराहए पण्णत्ते 1, तत्थ गंजे से दोच्चे पुरिसजाए से णं पुरिसे असीलवं सुअवं अणुवरए विण्णायधम्मे, एस गं गो० मए पुरिसे देसविराहए पण्णत्ते 2, तत्थणं जे से तच्चे पुरिसजाए से गं पुरिसे सीलवं सुअवं उवरए विण्णायधम्मे, एस णं गो० मए पुरिसे सव्वाराहए पण्णत्ते 3, तत्थणं जे से चउत्थे पुरिसजाए से णं पुरिसे असीलवं असुअवं अणुवरए अविण्णायधम्मे, एस णं गो० मए पुरिसे सव्व विराहए पण्णत्ते' 4 इत्यादि भग० श० 8 उ० 10, (सू० 354) / वृत्तिर्यथा-' एवमित्यादि / ' एवं ' वक्ष्यमाणन्यायेन 'पुरिसजाए 'त्ति / पुरुषप्रकाराः 'सीलवं યુગવં”fસ એડર્થ? “૩વરણ વિourઇન્મે’ત્તિ ! “૩૫રત” નિવૃત્ત સ્વયુધ્ધા પાપનું " झातधर्मा ' भावतोऽनधिगतश्रुतज्ञानो बालतपस्वीत्यर्थः / गीतार्थानिश्रिततपश्चरणनिरतोऽगीतार्थ इन्यन्ये / 'देसाराहए 'त्ति / देशं-स्तोकमंशं मोक्षमार्गस्याराधयतीत्यर्थः / सम्यग्योधरहितत्वात् क्रियापरत्वाच्चेति 1 / 'असीलवं सुअवं 'ति / कोऽर्थः ? अणुवरए विण्णायधम्मे त्ति / पापादनिवृत्तो विज्ञातधर्मा च अवि. - વલી અન્ય તે રહઓ, ગૃહે વસતાં તીર્થકરાદિક ચરમશરીરી તેહને એણે સમયે સમયે જ્ઞાનાદિકના વિરાધકપણાની આપત્તિ અત્યંત અસમંજસપણું કઉણ કહી સકઈ?. એ વિચારવું. મલિનાથને વિષે વ્યભિચાર ન શકો. વાસુદેવ જીવ જે સાધુ તેહની પરં કષાય માત્રથી ઉપને દૂષણે ચારિત્રની વિરાધના એહવા નામના અભાવથી. ઈમ નહી તે દશમાગુણઠાણુતાઈ કેઈએ આરાધક ન હઈ. સાંપયિક ક્રિયાને હેતુ જે સંજવલન કષાય તેહના નિરંતર ઉદયથી, એતલેં વાસુદેવજીવ સાધુને કીધું નિઆ શું તે પશિં સંયમવિરાધના હંસે એવી શંકા ટાલી. મહાશુક દેવકાદિકને વિષે ઉપ પાતના અભાવના પ્રસંગથી. વિરાધિત સંયમને સૌધર્મથી ઉપરાંત ઉપજવાને નિષિદ્ધપણુથી. એતલાજવતી અરિહંતની પરે વાસુદેવ૫ર્ણિ વૈમાનિકદેવકથી વ્યા જ ઉપજે. તે વતી વિરાધક તે છતાં પાડવા પ્રતાદિકની અપેક્ષાઈ માનવું. અને તે તે શ્રીમલ્લિનાથજીવને ન હઈ. એ જાણવું. તે વતી ગૌતમાદિક જિનાના આરાધકો અને વિરાધક તે જમાલિપ્રમુખ, અને શેષ એન્ડીયાદિક રાજ્યાદિપર્યત આરાધકવિરાધકથી ભિન્ન, પરિશેષથી અનારાધક જ. તે વતી સિદ્ધ થયું ત્રિવિધપણું નિર્દોષ પંચસત્રને વિષે તિમજ સૂચવ્યું છે. એવું પૂર્વે દેખાડયું છે, એટલે ત્રિણિ ભંગને દ્વિવિધપણું ક૯પનાને વિષે અનારાધક તે કહે ભગે અવતરે? એવા પ્રશ્નના અવકાશની શંકા પણિ ટાલી. ત્રિણિને પરસ્પર વિલક્ષણ પર્ણિ સમવતારના અસંભવથી. ઈમ નહી તો પુરૂષસ્ત્રી-નપુસકાદિક ત્રિણિને દિવિધ કલ્પનાં સ્ત્રી કઉણુ ભંગને વિષે અવતરે? એ પ્રશ્નાવકાશ ઉપજે એહવું વિચારવું. પૂર્વપક્ષ-ધાર્મિકાનુષ્ઠાન આશ્રયીન જેનને અંને અજેનને ભેદ છે નહીં, તે વતીજ બાલતપસ્વીપણું શીલેં કરી દેશઈ આરાધક હુઇ. સૂત્રાર્થ, એ વૃત્તિ વખાણતાં સ્પષ્ટ થા વતી નથી લિ. ઈમ કહસ્ય તે ન્યાયે પુરૂષના પ્રકાર શીલવંત અને અશ્રુતવંત, એટલે પોતાની બુદ્ધિ પાપથી નિવર્યો, અનઈ અજ્ઞાતધર્મ તે ઉથ ભાવથી અજ્ઞાતાશ્રુતજ્ઞાની બાબત પસવી, એ અર્થ, ગીતાર્થની (અ)નિશ્રાઈ તપશ્ચરણતત્પર, અગીતાથ એહવું અન્ય આચાર્ય કહે છે. તે થાડે મેક્ષમાર્ગને અંશ આરાધે, સમજ્ઞાનરહિતપણાથી અને

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328