________________ सर्वज्ञ-शतकवृत्ती भावत उपादेयं भवति न वो, केवलद्रव्यतोऽपि प्रशंसायाः सम्भवेनोपादेयत्वाभावात् / अत एवानुमोदनी हि आत्मोत्साहरूपा आत्मसाक्षिकी आत्मार्थमेव भवति, पुत्राद्यर्थमपि तथैवावसातव्यम् / प्रशंसा तु नियमेन वचनप्रयोगात्मिका परसाक्षिकी परार्थमपि भवतीति भेदो द्रष्टव्यः / एतेनाऽपि प्रशंसानुमोदनयोरभेदशङ्काऽपि परास्तो, अनुमोदनायाः स्वाभिमतैकवस्तुविषयकत्वात् / प्रशंसायास्तु स्वम्याभिमतानभिमतवस्तुविषयकत्वादिति / अत एव मिथ्यादृष्टिप्रशंसैव सम्यक्त्वातिचारतया भणिता, उपचारेणाऽपि प्रशंसायोः सम्भवात् / न चैवं क्वाऽपि मिथ्यादृष्टेरनुमोदनाऽपि, तस्या आत्मोत्साहरूपत्वेनोपचारासम्भवात् / उपचाराभावे च मिथ्यात्वमेव / नहि मिथ्यात्वोदयमन्तरेण मिथ्यादृष्टिमार्गाभिमतधार्मिकानुष्ठानेषु अनुमोदना सम्भवति / यत्तु मिथ्यादृष्टिसम्बन्धि मार्गानुयायि कृत्यम् अनुमोदनीयतया भणितम् , तन्न मिथ्यादृष्टिमार्गाभिमतं किन्तु निश्चयतोऽनागाढमिथ्योदृष्टेः सम्यक्त्वाभिमुखस्यैव भक्त्या साधुदान-सद्धर्मश्रवणादिकं मन्तव्यम् / तस्यैव सम्यक्त्वादिप्राप्तिहेतुत्वेन मोक्षमार्गानुयायित्वादित्यग्रे दर्शयिष्यते / तेन यदनुमोदनीयं तन्नियमात् प्रशंसनीयम् , यच्च प्रशंसनीयं तद् भजनयोऽनुमोदनीयम् / तथाहि-तीर्थकरादिप्रशंसा प्रशंसनीया अनुमोदनीया चेत्युभे अपि परस्परं विषयविषयीभावापन्ने . . भवतः / मिथ्यादृष्टेस्तु प्रशंसा कदाचित् सम्भवत्यपि नानुमोदनेति भजना, सम्यग्दृशां तदीयधार्मिकानु વૃત્તિનો અર્થ -- અથવાશબ્દ બીજો પ્રકાર જણાવવામાં છે. જે અનુમોદનીય છે તે ફલને આશ્રીને સ્વરૂપથી શુભ અથવા અશુભ, પ્રશસ્ત અને અપ્રશસ્ત અનમેદનાના ભેદથી બે-પ્રકારે દ્રવ્યથી અને ભાવથી પણ ઉં પાદેય જ-ઉચિત પ્રમાણે કર્તવાદિરૂપે સ્વીકાર કરવા યોગ્ય જ અને જે પ્રશંસનીય તે ઉપાદેયરૂપે ભજનીય છે શાથી? ભાવથી. ભાવથી ઉપાદેય થાય અથવા ન થાય. કારણું ફકત દ્રવ્યથી પણ પ્રશંસાને સંભવ હોવાથી ઉપાદેયપણાનો અભાવ છે. આ કારણથી જ અનુમોદના આત્માના ઉત્સાહરૂપ હોવાથી આત્મસાક્ષિક-આત્મા માટે જ થાય છે. અને પ્રશંસા તે નિશ્ચયથી વચનના પ્રયોગરૂપ હોવાથી પરસાક્ષિક-પરને માટેજ હોય છે. આ પ્રમાણે ભેદ જેવા આ ઉપરથી પ્રશંસા અને અનુમોદના એ બેની અભેદશંકા દૂર કરી. કારણુ-અનુમોદના પિતાને ઇચ્છિત એક વસ્તુ વિષયવાલી છે. જ્યારે પ્રશંસા પિતાને ઇચ્છિત અને અનિચ્છિત વસ્તુ વિષયવાલી છે. આ કારણથી મિથ્યાત્વીની પ્રશંસાને સમકિતને અતિચાર કહ્યો છે. ઉપચારથી પણ પ્રશંસાને સંભવ છે. પરંતુ કોઈપણ સ્થલે મિથ્યાત્વીની અનુમોદનાને સમકિતનો અતિચાર કહ્યો નથી. કારણઅનુમોદના આત્માના ઉત્સાહરૂપ હોવાથી ઉપચારને સંભવ નથી. ઉપચારને અભાવે મિથ્યાત્વ જ, જે માટે મિથ્યાત્વના ઉદય વગર મિથ્યાત્રિમાર્ગને માન્ય એવા ધામિકઅનુષ્ઠાનામાં અનુમંદના સંભવતી નથી. વળી જે મિથ્યાવિ સંબંધિ માર્ગોનુસાર કૃત્ય અનુમોદનીય રૂપે કહ્યું છે. તે મિથ્યાત્વિમાગને માન્ય નહિં, પરંતુ નિશ્ચયથી જે અનાગાઢ મિથ્યાવિ છે અને સમકિતની સન્મુખ છે. એવાનું ભક્તિથી સાધુને દાન, સદ્ધર્મનું શ્રવણ, આદિ સમજવું. કારણ–તેજ સમકિત આદિની પ્રાપ્તિને હેતુ હોવાથી મોક્ષમાર્ગનુસાર છે. એ બાબત આગળ જણાવાશે. તેથી જે અનુમોદનીય છે તે નિયમ પ્રશંસનીય છે, અને જે પ્રશંસનીય છે કે ભજનાએ અનુમોદનીય છે. તે જણાવે છે. તીર્થકર આદિની પ્રશંસા પ્રશંસનીય અને અનુમોદનીય બંને મહામહે વિષયવિષયભાવને પામેલ હોય છે. અને મિથ્યાતિવની પ્રશંસા તે કઈ વખત સંભવે પણ અનુદના નહિં. આ પ્રમાણે ભજના. કારણ-સમકિતિએને મિથ્યાન્વિના ધાર્મિક અનુષ્ઠાનમાં આત્મસાહને અભાવ છે. બીજું તે દૂર રહે. હરિહરઆદિ બુદ્ધિથી