________________
(૪)
इमां त्वमिन्द्रमोदः सुपुत्रां सुभगां कृणु, दशास्यां पुत्राना વંદુ પ્રતિમાત્રો ધિ । ત્ મેં ૨૦ ૬. ૭ મૂ. ૮, મૈં. .
સ્વામી યાનદીય અર્ધ-શ્વર આના આપે છે કે હું વિવાહિત પુરૂષ! તું આ સ્ત્રીમાં દશ સતાન ઉત્પન્ન કર અને હું સ્ત્રી તુ પણ આ પતિના ભરાંસે ન રહે કિંતુ દર વિવાહ બીજા કરી ગયાર સુધી પહોંચ. આવા ધિક્કારવા યોગ્ય અર્થ કાપણુ બુદ્ધિમાન અને પ્રજાનો હિâધિ પુરૂષ કરેજ નહીં પણ પ્રશ્નને પાપાચરણમાં પ્રેરનાર મંદત પુરૂષજ એવા ખાટા અર્થ કરે.
ઉપરના મત્રે સાચા અર્થ હૈં તંદુ પઐશ્વર્યયુકત પરમેશ્વર આ સ્ત્રીને શુદ્ધ પુત્રવાળી આપ કરી દે મીઃ સર્વ પુરૂષાર્થનુ સેવન કરવાવાળા જગદીશ્વર રવ તમે માં સુમાં નુ આ સ્ત્રીને સૌભાગ્યવતી કરે. અને ાં આસ્ત્રીમાં ત્રા પુત્રાનાદિ દશ પુત્રને ધારણ કરો. અર્થાત્ એવું ભાગ્ય કરો કે એને દશ પુત્રો થાય. અને હાાં તેં ધિ અગિયારમા પતિને પણ સૌભાગ્યવાન કરો. અર્થાત્ દશ પુત્રાને અને અગિયારમા પતિને જીવીત કરી આ સ્ત્રીને સૌભાગ્યવતી કરે. એ પ્રમાણે સાયણ ભાષ્ય પ્રમાણે ખરા અર્થછે. તેને ખાટી રીતે અર્થ કરીને સ્વામિયાન દે પ્રજાને ખોટે રસ્તે દોરી છે.
सोमः प्रथमो विविदे गन्धर्वो विविद उत्तरः तृतीयोऽ म्मिष्टे पतिः तुरीयस्ते मनुष्यजाः ऋ. मे. १०
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat