Book Title: Punarlagna Nishedh Ane Sprushyasprushya Vivek
Author(s): Lakshmishankar Narottamdas Vaidyaraj, Chunilal Chotamlal Bohra
Publisher: Sanatan Dharm Pravartak Mandal

View full book text
Previous | Next

Page 48
________________ (૩૮) श्वसूकरखरोष्ट्राणां गोजाविमृगपक्षिणाम् । चांडालपुकसानां च धर्महा योनिमृच्छति ॥ અર્થ ધર્મઘાતક મનુષ્યને જન્મ, કુતરાની, ભૂંડની, ગર્દભની, ઉષ્ટ્રની, બળદની, બકરાની, ઘેટાની, હરણની, પક્ષીની, ચાંડાલની અને પુક્સની ચોનિમાં થાય છે. આ વિષયનું સમર્થન છાંદોગ્ય ઉપનિષદ્દની કૃતિ પણ સર્વાશ કરે છે કે – तद्य इह रमणीयचरणा अभ्याशे। ह यत्ते रमणीयां योनिमापोरन् ब्राभ्रणयोनि वा क्षत्रिययोनि वा वैश्ययोनि वा । अथ य इह कपूयचरणा अभ्याशो ह यत्ते कपृयां योनिमापोरन् श्वयोनि वा सूकरयानि वा चंडालयोनि वा ॥ અર્થ-આ લેમાં જેઓ શાસ્ત્રવિહિત કર્માનુષ્ઠાન કરે છે, તેઓને જન્મ ઉત્તમનિ–બ્રાહ્મણોનિ, ક્ષત્રિયનિ અથવા વૈશ્યયોનિમાં થાય છે અને આ લેકમાં જેઓ શાસ્ત્રનિષિદ્ધ આચરણ કરે છે, તેઓને જન્મ અધમ પાપન-કુતરાનયોનિ, ભુંડનનિ અથવા ચાંડાલ યોનિમાં થાય છે. શ્રીમદ્દ ભગવદ્દગીતામાં પણ લખ્યું છે કે – એ શુ: પાપોન” અર્થાત્ કે જિ પાપનઃ ચુનડાભiા મયુ છે. આ પ્રમાણે ટીકા કરતાં “પના” અર્થ નીચયોનિમાં જન્મ લેનારા અંત્યજ, ચાંડાલ, પુલ્કસ, પુસ આદિ અસ્પૃશ્ય પાપી–અધમ જાતિઓ ગણાવી છે. હવે આવી અધમ પાપોનિમાં જન્મ ધારણ કરનાર “અંત્યજ, ચાંડાલ” આદિ સાથે આપણે કેવા પ્રકારને વ્યવહાર કરવો જોઈએ, તે સંબંધે શાસ્ત્રમત શું છે? તેને આપણે વિચાર કરીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116