________________
(૨૫)
પાન આદિ અનેક અનાચારામાં પ્રવૃત્તિ થવાનીજ અને આથી ‘‘ભઠ્યાલક્ષ્ય ” તે આ શ્લોકમાં દ્વિતીય સ્થાન આપેલુ છે. આ રીતે સંપૂર્ણ પ્રકારે આચારભ્રષ્ટતાથી પટેલખીલ તથા ગૌરીલના વર્ષાંતર લમઠારા આપણા અલૌકિક “ લગ્નવિધિ ” ને પરિણામે અવશ્ય મહાન હાનિ પહોંચવાની અને પવસાને પ્રજામાં વર્ણસંકરતાની વૃદ્ધિ થવાની, એ વાત નિર્વિવાદ છે. આ રીતે ઉપરના ક્લાકનુ ભાવપ્રવચન આ પુસ્તકના સુજ્ઞ વાચકવ્રુદસમક્ષ નિવેદન કરી હું આ લેખ લખવાને આરંભ કહ્યું.
ભારતવર્ષની
સમસ્ત સુદૃઢ સનાતનધર્માભિમાની હિંદુપ્રજા તરફથી “ સ્પૃસ્યાસ્પૃશ્ય ' સંબંધી શાસ્ત્રમાં પ્રશ્નલ પ્રમાણેાપૂર્વક એક લેખ લખવાની મને સૂચના થયાથી ધર્મની અપસેવા બજાવવાનુ જે કાર્ય મેં હસ્તગત કર્યું છે, તે કાર્ય-નમઃ તત્યાત્મસમ પત્રિ[": આ વિશ્વમાં અનેક પ્રકારની ઉડવાની શક્તિ ધરાવનારાં પક્ષીઓ છે. પરંતુ જેની જેવી શક્તિ તે શક્તિના પ્રમાણમાં તે પક્ષી આકાશમાં ઉડી શકે છે—એ ભાવા અનુસાર મારી યથામતિ તેમજ યથાશક્તિ અજાવવા હું અત્યંત ઉત્સાહપૂર્વક પ્રસ્તુત થયા છું. તેમાં જો કષ્ટપણુ પ્રકારને દોષ નયનગાચર થાય તા શ્રીમવેદવ્યાસજીના કથનાનુસારઃ—
प्राशो हि जल्पतां पुंसां श्रुत्वा वाचः शुभाशुभाः । गुणवद्वाक्यमादत्ते हंसः क्षीरमिवांभसः ॥
તથા યુકત વાણીને શ્રવણ મિશ્રણમાંથી નીરના પરિત્યાગ કરી ક્ષી-નુજ ગ્રહણ કરે છે, તેમ સુજ્ઞ પુરૂષોએ આ લેખમાંની દોષ
અર્થ :-પુરૂષાથી ખેાલાતી ગુણુ કરીને, હંસ જેમ નીર અને ક્ષીરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com