Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ ફે અધી જ વૃત્તિએ અભિવ્યક્ત થાય છે, અનુભવમાં આવે છે અને પછી વ્યવહારમાં ઊતરે છે. વ્યવહાર, અનુભવ અભિવ્યક્તિકરણ-આ બધાં નાડીત ંત્રનાં જ કામ છે, પરંતુ ટવાને જન્મ, દેવાની ઉત્પત્તિ ગ્રંથિતંત્રમાં જ થાય છે, તે જ ઢવા મસ્તિષ્કની પાસે પહોંચે છે. અભિ ત થાય છે અને વ્યવહારમાં પણ ઊતરે છે, ' એટલા માટે વિજ્ઞાનના ક્ષેત્રમાં એક શબ્દ પ્રચલિત થયા છે-ન્યૂસ એન્ડોફ્રીન સિન્ટ્સ.' તેના અથ ગ્રંથિતંત્ર અને નાડીતંત્રનું સંયુક્ત કાય". છે અંત:સ્રાવી ગ્રંથિતત્ર માને નાડીત ત્રના અન્યાન્ય સમથ નીચેનાં ઉડ્ડાથી સ્પષ્ટ થાય છે. કાઈ સુવાની સામે ફાઈ સુ ંદર યુવતી ઉપસ્થિત થાય છે. યુવતી સામે આવતાં જ તેનાં નાડીત ંત્રીય સ ંવેદના (ચાક્ષુષ સ ંવેદના) વિદ્યુત આવેગ દ્વારા તેના મસ્તિષ્કમાં રહેલા કેન્દ્ર હાઈ મ થેલેમસના અમુક ભાગને ઉરોતિ કરશે. ૧. જ્યારે કાઈ પુરુષને ઈ સમારે કે વણીમાં ભાગ લેનાને હાય છે કે, જ્યાં સ્ત્રીઓ પણ ઉપસ્થિત રહેવાની હોય છે, ત્યારે તે સ્થાને પહાંચતાં પહેલાં વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને પ્રભાવક બતાવવા માટે, કેટલીક ક્રિયાઓ કરે છે, જેવી કે પોતાના પહેરવેશને થા વ્યવસ્થિત કરે છે, વાળને કાંસકાથી કે હાથથી બરાબર કરે છે. વગેરે. આ ક્રિયાઓ વ્યક્તિ ધણુંખરું આપે આપ સાહજિકપણે અથવા યંત્રવત્ કરે છે. તેમાં ચેતન-મનના કાળા હોતા નથી. ખરેખર તા તે બધી જ ક્રિયા પિચ્યૂટરી દ્વારા આવિત ગોનાડોટ્રોફીન નામના હાનિના કારણે જ થાય છે. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82