Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
View full book text
________________
डोनल
-
पोनावल
गोनाइस એડ્રીનલ, પેનક્રિયાજ, ગેનાષ્ય ગ્રંથિઓ અને તેમના સ્થાન. ૭. નાઝ (કામ-ચંથિઓ)
- સ્ત્રીઓમાં મુખ્યરૂપે ગેનાૐનું કાર્ય, ડિઆશય તથા પુરુષમાં વૃષણ દ્વારા કરવામાં આવે છે. નવ પ્રજોત્પત્તિનાં બીજ ઉત્પન્ન કરવા ઉપરાંત ગેનાઝ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના રૂપમાં પણ કાર્ય કરે છે. ગેનાઝ તે હોર્મોનને સ્ત્રાવ કરે છે, જેના દ્વારા સ્ત્રી સ્ત્રીત્વ પ્રાપ્ત કરે છે, અને તેનામાં સ્ત્રીરૂપ વ્યક્તિત્વ જળવાઈ રહે છે. બીજી તરફ પુરુષમાં અંતઃસ્ત્રાવી તેને દ્વારા પુરુષત્વ જાગૃત થાય છે. જેનાથી તેનું પુરુષ–રૂપ વ્યક્તિત્વ ટકી રહે છે. આ ગ્રંથિઓના હોર્મોને ફક્ત કામવૃત્તિ પર જ નહિ, પરંતુ
12
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82