Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/004806/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવનવિજ્ઞાન ગ્રંથમાળા : ૫ gu ચૈતન્ય-કેન્દ્ર-પેક્ષા Ro ਪੂuਦੀ ਪਦ Jala loma Page #2 -------------------------------------------------------------------------- ________________ જીવમવિયન ગ્રંથમાળા : ૫ ( પ્રેક્ષાધ્યાન : ચૈતન્ય-કેન્દ્ર–પ્રેક્ષા B યુવાચાર્ય મહાપ્રજ્ઞા શિકાન્તe હાથન - પ્રેક્ષા ધ્યાન એકેડેમી સંચાલિત અનેકાન્ત ભારતી પ્રકાશન અમદાવાદ-૧૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ PREXA-DHYAN : CHAITANYA-KENDRA-PREXA By: Yuvacharya Mahapragna સંપાદક : મુનિ મહેન્દ્રકુમાર જેઠાલાલ ઝવેરી આવૃત્તિ પ્રથમ, ૧૯૮૮ * * * ગુજરાતી આવૃત્તિ મ સંપાદક : રાહિત શાહ પ્રબંધ સોંપાદક : શુભકરણ સુરાણા અનુવાદક : ડૉ. રમણીક શાહ એમ.એ., પી.એચ.ડી. * * પ્રકાશક : સતાકુમાર સુરાણા નિર્દેષક, અનેકાન્ત ભારતી પ્રકાશન ઈ, ‘ચારુલ', સહજાનંદ કોલેજ પાસે, આંબાવાડી, અમદાવાદ-૧૫. ફોન : ૪૦૬૨૨૧ - ૩૬૨૫૨૩ * PORTING MONS મિત ત્રણ રૂપિયા * મુદ્રક ઃ શ્રી ત્રિપુરા પ્રિન્ટિીંગ પ્રેસ ૨૭, અડવાણી માર્કેટ, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ વિકાસ અને રૂપાંતરની પ્રક્રિયા: ચૈતન્ય કેન્દ્રપ્રેક્ષા પ્રેક્ષા ધ્યાનની પદ્ધતિ એવી પદ્ધતિ છે, જેમાં પ્રાચીન દાર્શનિકે દ્વારા પ્રાપ્ત જ્ઞાન તેમ જ સાધનાપદ્ધતિનું વૈજ્ઞાનિક સંદર્ભોમાં નિરૂપણ કરવામાં આવે છે. આ બંનેને તુલનાત્મક વિવેચન દ્વારા તેમ જ તેના આધારે આજના યુગ-માનસને એવી રીતે પ્રેરવામાં આવે છે, જેનાથી મનુષ્યના પાશવી આશ નાશ પામે. વિશ્વમાં અહિંસા, શાંતિ અને આનંદને પ્રસ્થાપિત કરીને મંગલમય લક્ષ્યની પ્રાપ્તિ કરી શકાય. શ્વાસપ્રેક્ષા, શરીરપ્રેક્ષા, દીધેશ્વાસપ્રેક્ષા, સમવૃત્તિ શ્વાસપેક્ષા, ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા, લેણ્યાક્ષાન, કાયેત્સર્ગ આ બધી જ પ્રક્રિયા છે, જેને રૂપાન્તરની પ્રક્રિયા પણ કહી શકાય. આ પ્રક્રિયાઓને અનુસર્યા પછી એમ કહેવાની કે ઉપદેશ આપવાની પણ જરૂર નહીં પડે કે આવા બને, તેવા બને, ધાર્મિક બને, સ્વાર્થને છાડે, ભય અને ઈષ્યને છે. આ માત્ર ઉપદેશ છે. માત્ર ઉપદેશ અસરકારક નથી બનતે. જે જે ઉપાય બતાવવામાં–કહેવામાં આવે છે, તે બધા કામમાંક્રિયામાં લેવા પડે છે. તેનાથી એક દિવસ આપણને પિતાને અનુભવ થશે કે કંઈક રૂપાંતર થઈ રહ્યું છે, ધાર્મિક વૃત્તિ જાગ્રત થઈ રહી છે. એ જ રીતે ક્રોધ અને ભયમાંથી પણ મુક્તિ થયાનું સ્પષ્ટ લાગવા માંડે છે. માયા અને લેભમાંથી પણ મુક્તિને અનુભવ થાય છે. આ બને દોષમાંથી મુક્તિ મેળવવા જુદા જુદા પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી-તે સ્વયં નાશ પામે છે. આ દેષોને મૂળમાંથી નષ્ટ કરવાને આ એકમાત્ર ઉપાય છે. પ્રસ્તુત પુસ્તિકામાં તન્ય કેન્દ્ર-પ્રેક્ષાની વિસ્તારથી ચર્ચા Page #5 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવી છે. દરેક સમજદાર વ્યક્તિ પેાતાના વિકાસ ઇચ્છે છે, અને સારી મનવા માગે છે. પરંતુ પ્રશ્ન એ છે કે વ્યક્તિત્વના વિકાસ થાય કેવી રીતે ? એ પઈ પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પેાતાના વ્યક્તિત્વના વિકાસ કરી શકે ? એ કયા વળાંક છે જ્યાંથી વ્યક્તિ પોતાનું રૂપાંતર કરી શકે વ્યક્તિના વિકાસ અને રૂપાંતરની પ્રક્રિયા-પ્રથિત ત્રના જ્ઞાધનની પ્રક્રિયા છે : ચૈતન્યક-પ્રેક્ષા. આપણા શરીરમાં કેટલાંક એવાં સ્થાન છે, જ્યાં ચેતના ખીજા સ્થાને કરતાં વધારે ધન હોય છે, તેમને ચૈતન્ય કેન્દ્રનું નામ આપવામાં આવ્યુ છે. ચૈતન્યકેન્દ્ર-પ્રેક્ષામાં આ સ્થાને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, તથા તેમની એકાગ્રતાપૂર્વક પ્રેક્ષા કરવામાં આવે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ સ્થાને આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનાં સ્થાને છે, કે જે આપણા આચાર, વ્યવહાર વગેરેનું નિયંત્રણ કરે છે. ધ્યાન-સાધનાની પ્રક્રિયાનું મહત્ત્વનું કામ છે વ્યક્તિના દૃષ્ટિક્રાણુ, વ્યવહાર અને ભાવશુદ્ધિ. પ્રશ્ન એ છે કે આ બધાં મલિન કૅમ થાય છે? એમના ઉપર નિયંત્રણ કાનુ ઇં? ક્રાણુ તેમનું સૌંચાલન કરે છે? વૈજ્ઞાનિક શોધોએ સિદ્ધ કર્યું છે કે આ બધા પર નિય ંત્રણ હાઈપોથેલેમસ (મસ્તિષ્કના એક ભાગ)અને અંતઃસ્રાવી ગ્રંથિઓનુ હોય છે. એટલે જ્યાં સુધી ચૈતન્યકેન્દ્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં નહી આવે, ચૈતન્ય કેન્દ્રોની પ્રેક્ષા કરવામાં નહી આવે ત્યાં સુધી ગ્રંથિમાંથી નીકળતા સ્રોની શુદ્ધિ નહીં થાય, ત્યાં સુધી દષ્ટિકાણુ, વ્યવહાર અને ભાવની શુદ્ધિ નહીં થાય. ચૈતન્ય કેન્દ્ર-પ્રેક્ષાથી ચૈતન્યકેન્દ્રો નિર્મળ બને છે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિના સ્રાવમાં ચ્છિત પરિવર્તન કરી શકાય છે. . સુગપ્રધાન આચાર્ય શ્રી તુલસી તેમ જ તેમના ઉત્તરાધિકારી યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞના સતત માર્ગદર્શન અને પરિશ્રમનું જ આ Page #6 -------------------------------------------------------------------------- ________________ ફળ છે કે આજે દ્વારા લેકે આધ્યામિક સાધનાના માર્ગે જઈને સમસ્યાથી મુક્ત જીવન જીવવાના આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રેક્ષાધ્યાનની પદ્ધતિના સ્વરૂપમાં માનવજાતને આ બે મહાન અધ્યાત્મમનીષીઓનાં અનુપમ વરદાન પ્રાપ્ત થયાં છે. સાવ ભામ અને સર્વ - જનીન આ વિધિને સમજીને સાધના કરનાર પ્રત્યેક વ્યક્તિને તેનાથી અવશ્ય લાભ થશે. ડૉ. ચીનુભાઈ નાયક સયેાજક, પ્રેક્ષા ધ્યાન એકેડેમી ૫૦, હરિસિદ્ધ ચેમ્બર, આશ્રમરોડ, અમદાવાદ-૧૪ 5 જેઠાલાલ એસ. ઝેવપી ચેરમેન તુલસી આધ્યાત્મ નીમ્ જૈન વિશ્વભારતી, લાડન્ Page #7 -------------------------------------------------------------------------- ________________ ના ચમત્કાર, ના સંમેહન! ચિતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા એટલે ચૈતન્ય કેન્દ્રોનું ધ્યાન. પ્રત્યેક વ્યક્તિ પોતાને વિકાસ ઝંખે છે. આ વિકાસ તેની ચેતનાના ઊર્ધ્વ આરોહરણ દ્વારા જ સંભવિત બને છે. શરીરમાં ક્યાં ક્યાં સ્થાનમાં ચિંતન્યન્દ્રિો આવેલાં છે તે જાણીને, તેમનું સ્વરૂપ તેમજ તેમની પ્રક્રિયા સમજીને ત્યાં આપણી એકાગ્રતાને કેન્દ્રિત કરીએ તે, તેથી જરૂર વિશેષ લાભ થાય છે. આ સમગ્ર પ્રક્રિયા વૈજ્ઞાનિક છે. એમાં ના તે કોઈ ચમત્કાર છે ના કોઈ સંમેહન. વ્યક્તિએ પોતે જ પિતાની ચેતનાને ઢંઢોળીને સક્રિય કરવાની છે. સામ્પ્રત સમયના અણમોલ વરદાનરૂપ પ્રેક્ષા ધ્યાનની પ્રક્રિયા આજે વિશ્વભરમાં લોકપ્રિય બની છે. મહામનીષ પૂ. યુવાચાર્યશ્રીનાં આ વિષયનાં ગહન અને વ્યાપક સમજ આપતાં પુસ્તકોનું યોગદાન એ માટે યશભાગી છે. ગુજરાતી વાચકેમાં પણ જીવનવિજ્ઞાન ગ્રંથમાળ શ્રેણીના ઉપક્રમે પ્રગટ થતાં પ્રેક્ષા ધ્યાનનાં પુસ્તક વિશેષ કાદર પામ્યાં છે. પ્રસ્તુત પુસ્તક તે શ્રેણીનું પાંચમું પુષ્પ છે. આપ સૌ વાચકેસ્વજનના માનસિક તનાવ દૂર કરી, ભાવનાત્મક વિકાસ સાધવામાં આ પુસ્તક અત્યંત લાભકર્તા બની રહેશે તેવી શ્રદ્ધા છે. આ પુસ્તકને સુંદર અનુવાદ કરી આપવા બદલ ડે. રમણીક ભાઈ શાહ તથા યોગ્ય પરામર્શ આપવા બદલ શ્રી જેઠાલાલ ઝવેરીને આભાર માનું છું. ગુરુપૂર્ણિમા, ૧૯૮૮ રોહિત શાહ Page #8 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા વર્તમાનયુગ ઔદ્યોગીકરણ, અતિ શહેરીકરણ અને પ્રૌદ્યોગિક વિકાસના યુગ છે. આજના નાગરિકા નિર તર અને જરદસ્ત દખાણુ તથા તનાવની વચ્ચે જીવે છે. એને કારણે સતત લાહીનુ ઊંચુ' દખાણું. અનિદ્રા અને હૃદયરોગ જેવા અનેક મનઃકાયિક રાગાના શિકાર એમણે બનવુ પડે છે. જ્યારે લેાકા આ બધાથી હતાશ થઈ જાય છે, ત્યારે મદ્યપાન કે ખતરનાક નશીલા પદાર્થો તરફ આકર્ષાય છે. આ માદક અને નશીલા પદાર્થાથી તેમને એક વાર અસ્થાયી રાહત જેવુ મળે છે. પણ છેવટે એ વ્યસનેાના તેએ શિકાર ખતી જાય છે, સમસ્યાએ વધારે ગુંચવાતી જાય છે. તેથી એ સ્પષ્ટ છે કે સમસ્યાઓનું સમાધાન માદક-નશીલા પદાર્થોના સેવનમાં નથી, પરંતુ વૃત્તિએના રચનમાં તથા આન્તરિક શક્તિએના વિકાસમાં છે. ધ્યાનાભ્યાસ દ્વારા વ્યક્તિ સહજરૂપે તેને કુલિત કરી શકે છે. આજે સામાન્ય રીતે બધા જ પ્રતિષ્ઠિત તેમ જ નિષ્ણાત ડોકટરશ એવુ માને છે કે ધ્યાન અને કાયોત્સર્ગ એક શક્તિશાળી ઉપાય છે, જેનાથી રાગનુ નિવારણ અને સ્વાસ્થ્યનું સ ંરક્ષણ ખત થઈ શકે છે. હવે એવાં અકાટ્ય વૈજ્ઞાનિક પ્રમાણે! પ્રાપ્ત થયાં છે કે જે આ વાતનાં સાક્ષી છે કે ધ્યાન અને કાયાત્સગ ના માધ્યમથી તનાવનિત ગેના અટકાવ તેમ જ નિવારણ થઈ શકે છે. વૈજ્ઞાનિક શોધથી. એ પણ સ્પષ્ટ પ્રમાણિત થઈ ચૂક્યું છે કે નિયમિત ધ્યાનાભ્યાસ આપણા શરીરનાં મુખ્ય નિયંત્રણત ત્રને પ્રભાવિત કરે છે જે આપણી સ્વસ્થતાને કાયમ જાળવી રાખવા માટે મૂળભૂત રીતે જવાબદાર છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ 8 નિયમિત ધ્યાનાભ્યાસ આપણા સ્વતઃ સચાલિત (અનૈચ્છિક) નાડી સંસ્થાનના બે વિભાગા-અનુકપી અને પરાનુક ંપી તંત્રની વચ્ચે જરૂરી સંતુલન ઉત્પન્ન કરે છે તથા તેને જાળવી રાખી શકે છે. ધ્યાનાભ્યાસથી પ્રાપ્ત થતા લાભા માપી શકાય છે વ્યક્તિ, જે તેને વિધિસર શીખી લે છે અને નિયમિત તત્પર રહે છે, તે આ લાભ પ્રાપ્ત કરી શકે છે. અને કાઈપણુ અભ્યાસ કરવા જો કે એ પણ મહત્ત્વની વાત છે કે ફક્ત ધ્યાન દ્વારા, દવાઆના સેવન વગર, અનેક ખતરનાક બીમારીઓથી પણ મુક્ત થઈ શકાય છે, છતાં પણ ધ્યાનનું આ એકમાત્ર કે મુખ્ય ધ્યેય નથી. ધ, આક્રમણુ, ક્રૂરતા, વૈરવૃત્તિ અને ભય જેવી વૃત્તિઓ અને વાસનાઓને નિયંત્રિત કરવાનું સાધન છે ધ્યાન. વિવેક—ચેતનાની જાગૃતિ અને વિકાસના માધ્યમથી મનુષ્યમાં ભાવશુદ્ધિ તથા વ્યવહારપરિવર્તન કરી તેને સાચા અર્થમાં માનવ બનાવવાની પ્રક્રિયા જ ધ્યાન છે. આધુનિક મનેવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે જેને “આંતરિક અપૂર્ણતા અને વિસંગતિએ” કહી છે, તેમના ઉપચાર અને અપીકરણ કરવાનું શ્રેષ્ઠતમ સાધન છે-ધ્યાન. ધ્યાનના મુખ્ય ઉદ્દેશ્ય આ રીતે શારીરિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ નહીં પણ વ્યક્તિની ભાવધારામાંથી અને તેનાં ચિંતન, વાણી અને વર્તનમાંથી બધી બુરાઈઓનુ રચન કરી આધ્યાત્મિક કલ્યાણની પ્રાપ્તિ કરાવવાનુ છે. વૃત્તિએ અને વાસનાએના ઉદ્દભવ મસ્તિષ્કમાંથી નહીં, પરંતુ અતઃસ્ત્રાવી ગ્રંથિ-તંત્ર દ્વારા થાય છે. આ ત્તિએ વ્યક્તિમાં ફક્ત ઈચ્છા કે કામના જ ઉત્પન્ન કરતી નથી, પરંતુ સાથે-સાથે તેને સ તાષવા માટે તદનુરૂપ પ્રવૃત્તિની માંગ પણ કરે છે. બધા જ આવેગા, જે ભાવત ત્રને સ ંચાલિત કરનાર ખળા છે, તે, અ ંતઃસ્ત્રાવી ગ્રંથિઓના આવા હાર્દન દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. હાર્માંનની ખૂબ ગાઢ Page #10 -------------------------------------------------------------------------- ________________ અસર આપણું ભાવ-દશાઓ તેમ જ માનસિક વલણ પર તથા આપણું આચાર અને વ્યવહાર પર પણ પડે છે. વારેવારે થનાર'. ભાવનાત્મક દબાણોની શૃંખલાના પરિણામે આપણી ભાવધારા વિકૃત થાય છે અને આચરણ (કે વ્યવહાર)માં મૂઢતા પ્રવેશે છે. આ બધી વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે આપણું વ્યક્તિત્વનાં વિવિધ “મને વૈજ્ઞાનિક પાસાં” (Psychological factors) પર વિવેક ચેતનાને અધિકાર સ્થાપિત કરવા માટે આપણું રાસાયણિક સંદેશાવાહકે-હેમેને અને સ્નાયુ-હોર્મોનેના (રાસાયણિક) સંશ્લેષણમાં રૂપાંતર કરવું જરૂરી છે. બાયોફીડબેક અને અન્ય વૈજ્ઞાનિક સાધને દ્વારા એ સિદ્ધ થયું છે કે ધ્યાન દ્વારા નાડી-તંત્રની વિદ્યુત પ્રવૃત્તિઓમાં આપણે જરૂરી પરિવર્તને લાવી શકીએ છીએ, તથા આપણું રાસાયણિક–હોર્મોને અને સ્નાયુ-હેમેંનેના સંશ્લેષણમાં જરૂરી રૂપાન્તર કરી શકાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જ આપણું સૌતન્ય-કેન્દ્રનાં સંવાદી સ્થાને છે. ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષાના નિયમિત અભ્યાસથી નીચે પ્રમાણેનાં પરિણામ પ્રાપ્ત થશે (૧) મનુષ્યની વિચક્ષણ વિવેક-શક્તિ તેમજ બૌદ્ધિક ચિંતનની અનુપમ ક્ષમતામાં વૃદ્ધિ થશે. (૨) આવેગે અને આવેશ તથા વૃત્તિઓ અને વાસનાઓને ઊભરો ધીમો પડશે. આ બે પરિણામેની સંયુક્ત પરિણતિ એ થશે કે એનાથી વ્યક્તિની ભાવધારામાંથી વિકૃતિઓ તથા આચરણ કે (વ્યવહાર) માંથી મઢતા દૂર થશે. Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧૪ ૧. શૈતન્ય કેન્દ્ર વૈજ્ઞાનિક સ્વરૂપ ગ્રંથિઓઃ સ્થાન અને કાર્ય, પાઈનિયલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ, થાઈરોઈડ ગ્રંથિ, પેરાથાઈરોઈડ ગ્રંથિ, થાઈમસ ગ્રંથિ, એનલ ગ્રંથિ, ગોનાડ્યું. ૨. ચૈતન્ય કેન્દ્ર : આધ્યાત્મિક સ્વરૂપ આપણું તાત્મક અસ્તિત્વ, અંતઃસ્ત્રાવી ગ્રંથિ-તંત્ર, ચૈતન્ય-કેન્દ્ર અને ગ્રંથિઓ, આયુર્વેદ અને એક્યુપંકચર, જ્ઞાન કેન્દ્ર અને કામકેન્દ્ર, ચેતનાનું આંતરિક સ્તર, વૃત્તિ, પ્રવૃત્તિ, પુનરાવૃત્તિ, મનુષ્યની વિલક્ષણ ક્ષમતા, કર્મશાસ્ત્રીય વ્યાખ્યા, એગશાસ્ત્ર અને શરીરશાસ્ત્ર ૩. મૈતન્ય-કેન્દ્ર પ્રેક્ષા શા માટે? વિવેક-ચેતનાનું જાગરણ, અંતઃસ્ત્રાવી ગ્રંથિનું સંતુલન, વૈજ્ઞાનિક ઉપચારનું અધૂરાપણું, તરંગાતીત અવસ્થા અચેતન મન સાથે સંપર્ક, ચિત્તની યાત્રા પૌતન્ય-કેન્દ્રો પર. ૪. ચૈતન્ય-કેન્દ્ર-પેક્ષા વિધિ કયુસીસ ગ્લેન્ડ અને ચક્ર, ચૈતન્ય-કેન્દ્ર, જાગૃત કરવાની પ્રક્રિયા, મૈતન્ય-કેન્દ્રનું વિશુદ્ધિકરણ, વિવેકનાં કેન્દ્રો અને વાસનાનાં કેન્દ્રો, વિધિ. ૩૬ Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 ૫. ચૈતન્ય-કેન્દ્ર પ્રેક્ષા: નિષ્પત્તિ. જ્ઞાનકેન્દ્ર, શાંતિ-કેન્દ્ર, જ્યેાતિ કેન્દ્ર અને દન-કેન્દ્ર, વિશુદ્ધિ-કેન્દ્ર, આનંદકેન્દ્ર, તેજસ-કેન્દ્ર, સ્વાસ્થ્યકેન્દ્ર અને શક્તિકેન્દ્ર, બ્રહ્મકેન્દ્ર, અપ્રમાદકેન્દ્ર, પ્રાણુકેન્દ્ર, ચાક્ષુષકેન્દ્ર, ઉપસ’હાર, શારીરિક નિષ્પત્તિ, માનસિક નિષ્પત્તિ, આધ્યાત્મિક નિષ્પત્તિ, આદતા-વાનું પરિવન, અંતઃકરણનું પરિવર્તન, શૈતન્ય, કરણા અને ઋષિજ્ઞાન, વિવિધ માકારનાં કરા, ચૈતન્યૂ કેન્દ્ર, પ્રેક્ષાનાં ત્રણ પરિભ્રુામે, ચૈતન્ય કેન્દ્રોનું પવિત્રીદ્ધજી, આનંદ-કેન્દ્રનું જાગરણુ, શક્તિનુ જાગચ્છુ. K Page #14 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય કેન્દ્ર વૈજ્ઞાનિક સ્વરૂપ દરેક પ્રાણીના જીવનનું અસ્તિત્વ તથા શારીરિક ક્રિયાઓનું સંચાલન એ વસ્તુ પર આધારિત છે કે તેના શરીરમાં અનેક તંત્ર એક “ટીમ” (એકસાથે મળીને કામ કરનાર સમૂહ)ના રૂપમાં વિવિધ ક્રિયાલાપ નિષ્પન્ન કરે. એક જ પ્રકારનાં કાર્યોની શૃંખલાને નિષ્પન્ન કરનાર અનેક અવયના સમૂહને “તંત્ર” કહેવામાં આવે છે. નાડીતંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ-તંત્ર શરીરનાં આ બે મુખ્ય નિયંત્રક તથા સંયોજક તંત્રો છે. તેઓ શરીરનાં બીજાં બધાં જ તંત્રોનું નિયંત્રણ તથા સંચજન કરે છે, તથા તે દ્વારા સમગ્ર શરીરનાં ક્રિયા-કલાપને સંચાલિત કરે છે. આ બંને તંત્રોની વચ્ચે ક્રિયા-કલાપને વિલક્ષણ પારસ્પરિક સંબંધ છે અને બંને મળીને સમગ્ર રૂપે શરીર-તંત્રને સંચાલિત કરતાં રહે છે. આ બંનેનો પારસ્પરિક સંબંધ એટલે ગાઢ છે કે નાડીતંત્ર અને ગ્રંથિ-તંત્રોના અવય. એક અખંડ તંત્રના જ અંગરૂપ મનાવા લાગ્યા છે, જેને Page #15 -------------------------------------------------------------------------- ________________ નાડી-ગ્રંથિ-તંત્ર (ન્યૂ એન્ડઝાઈન સિસ્ટમ) એવું નામ આપવામાં આવ્યું છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ-તંત્ર પિતાના પ્રભાવનું નિષ્પાદન રાસાયણિક નિયંત્રકોના સા(હાન)ના માધ્યમથી કરે છે. આ હોર્મોન પ્રત્યેક શારીરિક ક્રિયામાં ભાગ લે છે. એટલું જ નહીં, પરંતુ વ્યક્તિની માનસિક દશાઓ, સ્વભાવ અને વ્યવહાર પર પણ ગાઢ પ્રભાવ પાડે છે. આ હોર્મોન મનુષ્યનાં રાતરિક આવેગે તક્ષ વૃત્તિઓ અને વાસનાઓને અત્યંત શક્તિશાળી બનાવનાર તેમજ પ્રેરકબળને ઉત્પન્ન કરનાર પ્રમુખ સ્ત્રોત છે. વૃત્તિઓ વગેરે ફક્ત ઈચ્છાએ જ ઉત્પન્ન કરતી નથી, પરંતુ તેમની પૂર્તિ માટે અનુરૂપ પ્રવૃત્તિ કરવા માટે વ્યક્તિને પ્રવૃત્ત કરે છે. પ્રેમ, ધૃણા, ભય વગેરે ભાવે અંતઃસ્ત્રાવી સ્ત્રોત દ્વારા જનિત આવેગે છે. ઘણા લાંબા સમય સુધી એવી માન્યતા હતી કે મસ્તિષ્ક જ મનુષ્યની ચેતન્ય ઊજને છે, તથા તે જ સમસ્ત ભાવાવેગેનું ઉત્પત્તિસ્થાન છે. અંતઃસ્ત્રાવી થિ-શાસ્ત્ર (વિજ્ઞાનની તે શાખા જે અંતઃસ્ત્રાએ ગ્રંથિ સંસ્થાનને અભ્યાસ કરે છે)ના ક્ષેત્રમાં પાછલા વર્ષોમાં થયેલી ઉલ્લેખનીય પ્રગતિએ સિદ્ધ કરી દીધું છે કે આપણા બધા જ ભાવ્યા અને ભાવાગે –વૃત્તિઓ અને વાસનાઓ આપણા અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્રની જ અભિવ્યક્તિઓ છે. મનુષ્યને ટે પડે છે, તેમનું ઉદ્ગમસ્થાન ગ્રંથિતત્ર છે. આપણા શરીરનાં બે મુખ્ય તંત્રો છે–એક છે નાડીતંત્ર અને બીજુ છે ગ્રેમિ-તત્ર. નાડીથી આપણી Page #16 -------------------------------------------------------------------------- ________________ ફે અધી જ વૃત્તિએ અભિવ્યક્ત થાય છે, અનુભવમાં આવે છે અને પછી વ્યવહારમાં ઊતરે છે. વ્યવહાર, અનુભવ અભિવ્યક્તિકરણ-આ બધાં નાડીત ંત્રનાં જ કામ છે, પરંતુ ટવાને જન્મ, દેવાની ઉત્પત્તિ ગ્રંથિતંત્રમાં જ થાય છે, તે જ ઢવા મસ્તિષ્કની પાસે પહોંચે છે. અભિ ત થાય છે અને વ્યવહારમાં પણ ઊતરે છે, ' એટલા માટે વિજ્ઞાનના ક્ષેત્રમાં એક શબ્દ પ્રચલિત થયા છે-ન્યૂસ એન્ડોફ્રીન સિન્ટ્સ.' તેના અથ ગ્રંથિતંત્ર અને નાડીતંત્રનું સંયુક્ત કાય". છે અંત:સ્રાવી ગ્રંથિતત્ર માને નાડીત ત્રના અન્યાન્ય સમથ નીચેનાં ઉડ્ડાથી સ્પષ્ટ થાય છે. કાઈ સુવાની સામે ફાઈ સુ ંદર યુવતી ઉપસ્થિત થાય છે. યુવતી સામે આવતાં જ તેનાં નાડીત ંત્રીય સ ંવેદના (ચાક્ષુષ સ ંવેદના) વિદ્યુત આવેગ દ્વારા તેના મસ્તિષ્કમાં રહેલા કેન્દ્ર હાઈ મ થેલેમસના અમુક ભાગને ઉરોતિ કરશે. ૧. જ્યારે કાઈ પુરુષને ઈ સમારે કે વણીમાં ભાગ લેનાને હાય છે કે, જ્યાં સ્ત્રીઓ પણ ઉપસ્થિત રહેવાની હોય છે, ત્યારે તે સ્થાને પહાંચતાં પહેલાં વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને પ્રભાવક બતાવવા માટે, કેટલીક ક્રિયાઓ કરે છે, જેવી કે પોતાના પહેરવેશને થા વ્યવસ્થિત કરે છે, વાળને કાંસકાથી કે હાથથી બરાબર કરે છે. વગેરે. આ ક્રિયાઓ વ્યક્તિ ધણુંખરું આપે આપ સાહજિકપણે અથવા યંત્રવત્ કરે છે. તેમાં ચેતન-મનના કાળા હોતા નથી. ખરેખર તા તે બધી જ ક્રિયા પિચ્યૂટરી દ્વારા આવિત ગોનાડોટ્રોફીન નામના હાનિના કારણે જ થાય છે. 3 Page #17 -------------------------------------------------------------------------- ________________ તેના પરિણામે હાઈપોથેલેમસ પિયૂટરી ગ્રંથિના અંગ્રભાગને સક્રિય કરશે. હવે પિયૂટરીને વારે. તે પિતાની તરફથી કામગ્રંથિઓને ગોનોડેફીન નામક હાર્મોન મેકલીને સક્રિય કરે છે. ત્યારે તે યુવકની કામ-ગ્રંથિ પિતાના લૈંગિક હોર્મોન–એન્ડ્રોજનને સ્ત્રાવ કરે છે, જે લેહી દ્વારા મસ્તિષ્કમાં પહોંચીને નાડીતંત્રને પ્રભાવિત કરે છે. તેના પરિણામે હૃદય અને નાડીની ગતિમાં વૃદ્ધિ થાય છે, લોહીનું દબાણ વધે છે, માંસપેશીઓમાં તનાવ ઉત્પન્ન થાય છે, અને કામ-વાસના ઉદ્દીપ્ત થાય છે. શરીરનાં અન્ય તંત્રોની સંરચના ઘણુંખરું સંલગ્ન રૂપમાં પ્રાપ્ત થાય છે, જ્યારે અંતઃસ્ત્રાવી તંત્રની ગ્રંથિઓ શરીરના જુદા જુદા ભાગમાં દ્વીપની માફક ફેલાયેલી હોય છે. મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આ પ્રમાણે છે :-પાઈ નિયલ પિયૂટરી (પીયૂષ), થાઈરાઈડ, પેરાથાઈરાઈડ, એનાલ, લેગરહાન્સના દ્વીપ તથા ગેનાઝ (કામ-ગ્રંથિઓ). આ બધી જ ગ્રંથિઓ પ્રમાણમાં નાની અને નલિકાવિહીન હોય છે. લોહી દ્વારા એમને વિપુલ માત્રામાં પોષક સામગ્રી પ્રાપ્ત થાય છે. આ ગ્રંથિઓના સ્ત્રાવ જૈવરાસાયણિક યૌગિક (ઓર્ગેનિક કેમિકલ કમ્પાઉન્ડેઝ)ના રૂપમાં હોય છે. તે હાર્મોન” કહેવાય છે. તે સીધા જ રક્તપ્રવાહમાં છોડાય છે. રક્ત-પ્રવાહના માધ્યમથી તે આખા શરીરમાં પ્રવાહિત થાય છે, અને ઉત્પત્તિ-સ્થાનથી ખૂબ દૂરનાં સ્થાને સુધી પોતાનું કાર્ય કરી શકે છે. તેઓ સ્વલ્પ માત્રામાં પણ ખૂબ પ્રભાવશાળી હોય છે. પ્રાણનાં વૃદ્ધિ અને વિકાસ, Page #18 -------------------------------------------------------------------------- ________________ ચાનું નિયાણકિયા, ચયા, આ સાવ પર કામ-પ્રવૃત્તિઓ, ગર્ભાધાન અને જનન પ્રક્રિયા, ચયાપચય વગેરે મહતવપૂર્ણ કાર્યોનું નિયમન કરવાની જવાબદારી આ સા પર હોય છે. આ તંત્રોના હોર્મોનના સ્ત્રાવનું નિયમન મુખ્યતયા પિયૂટરી દ્વારા થાય છે. પિટરી દ્વારા સ્ત્રાવિત વિવિધ પ્રકારના હોર્મોને રક્તપ્રવાહના માધ્યમથી અન્ય ગ્રંથિઓ સુધી પહોંચીને તેમને એક નિશ્ચિત પ્રકારના હેમેન નિશ્ચિત માત્રામાં સ્ત્રાવિત કરવા માટે ઉત્તેજિત કરે છે. આ સ્મા ફરી પિયૂટરી સુધી પહોંચે છે, અને જે ઉત્પાદન જરૂરત કરતાં વધારે હોય તે ઉત્તેજક રસાયણોને નિરોધ કરવામાં આવે છે. આ પ્રમાણે ફીડબેક પદ્ધતિ અને રાસાયણિક અંતસિંચારના માધ્યમથી પિયૂટરી અન્ય ગ્રંથિઓના સ્ત્રાવનું નિયંત્રણ કરે છે. ગ્રંથિઓઃ સ્થાન અને કાર્ય - અંતઃસ્ત્રાવી તંત્રની પ્રત્યેક ગ્રંથિનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે :૧. પાઈનિયલ શિ. આ ગ્રંથિનું સ્થાન મસ્તકના મધ્ય ભાગમાં છે. એ માપમાં ખૂબ જ નાની હોય છે. લગભગ ઘઉંના દાણું જેવડી. પિયૂટરી ગ્રંથિની પાછળની તરફ સહેજ ઉપર આ ગ્રંથિ મસ્તિષ્કના નીચલા ભાગમાં એક નાની શી ગુફાના આકારના છિદ્રમાં છુપાયેલી રહે છે. આ ગ્રંથિનું એક મહત્વપૂર્ણ કાર્ય ગેનાૐ (કામ-ગ્રંથિઓ)ના સ્ત્રાવને નિરોધ કરવાનું છે. આ રીતે આ ગ્રંથિ બાલ્યાવસ્થામાં 5 Page #19 -------------------------------------------------------------------------- ________________ 2. શાળ '' ફોટો અવતા पीयूष ग्रंथि का ઝ માંઝ लक्ष्म 'તસ્રાવી ગ્રંથિ અને તેમનાં સ્થાન કરવામાં સહાયક થાય છે. 4. ચૂંટણ થિ (ભાષ વિ) टेक्स વ્યક્તિની કામવૃત્તિનું નિયમન કરી તેને યૌષા પ્રાપ્તિ સુધી તેનાથી મુક્ત બનાવી શકે છે. ચોપન પ્તિ પછી આ પ્રાચિ પગથિત પુખ્તતા થવામાં સહાયક અને છે. પ્રોાગમાં ચાર કેટલાંક એવા પ્રમાણેમ પણ પ્રાપ્ત યાં છે કે આમા આવેલ ખિપૂટરમાં ACTH આખી ના નિશેષ છે અપ્રત્યક્ષ રૂપે એડીમાં જમવું નિયઅન 6 આ ગ્રંથિ મસ્તિષ્કના લગભગ બધ્યમાં ધ્યાવેલી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ તેનુ સ્થાન મસ્તિષના નીચલા છેકે તથા નામના બળની પાછળની તરફ હેમ છે. મસ્તિષ્કની નીચે એક નાની સરખી ખ્યાલીમાં કે પારણામાં આ ગ્રંથિ જાગે થતી હોય તેમ રહે છે. તે વટાણુના દાણા જેવડી ડાય છે. - हाइपीलेमस - पिंप्यूटरी આ ત્રચિના બે ભાગ છે. (૧) અગ્રખંડ (૨) પુખડ અસ્ત્રખવાળા ભાગને સંપૂર્ણ અંત આવી શક્તિત્રના નાચક્ર કે ભરણી માનયામાં આવે છે. આ ભાગ ઓછામાં ઓછા નવ પ્રકારના મિલિન્ન હાર્ડનેટને સ્રાવ કરે છે, અને જીવનનાં અનેક મહત્ત્વપૂર્ણ ક્રિયાલા પર પ્રભાવ પાડે છે. શરીરને કાઈપણ ભાગ તેના પ્રાવથી પ્રુષ્ટ નથી. થાઈરોઈ, એરના, ટેક્સ તથા ગાનાલ્ડ્સને પ્રેરિત રમાર કે રુંધવાર Page #21 -------------------------------------------------------------------------- ________________ હાનિાના સ્રવેશ પિમ્પ્યૂટરીના અગ્રભાગમાંથી જ થાય છે. પચ્યૂટરીના પૃષ્ઠ ભાગમાંથી વહેનાર આવા વસ્તુત: તેના નિકટવતી હાયપેાથેલેમસમાંથી ઉત્પન્ન થાય છે, ત્યાંથી પૃષ્ઠભાગમાં આવે છે, સંગ્રહિત થાય છે અને કદાચ થાડાં પરિવતન સાથે આવશ્યતાનુસાર શરીરના વિભિન્ન ભાગા સુધી પહોંચે છે. ૩. થાઈરોઈડ થિ સ્વરયંત્રની નજીક શ્વાસ? થાઈરાઈડ ગ્રંથિ એ પિડાના અનેલી છે, ઉપરના છેડે આ ગ્રંથિ આવેલી છે. આ અને પિડાને જોડનાર એક સાંકડી પટ્ટી હાય છે, જે ઐડિયા (કડમણિ)ની ખરાબર નીચે હાય છે. આ ગ્રંથિને પુષ્કળ પ્રમાણમાં લૅાહી પૂરુ પાડવામાં આવે છે. ઉદાહરણા –ગુર્દા કરતાં તેને ચારગણા પ્રમાણમાં લેાહી પૂરું પાડવામાં આવે છે. આ ગ્રંથિના મુખ્ય હાર્મોનનુ નામ થાઈરાક સાઈન’ છે. પુષ્કળ પ્રમાણમાં આયેાડિન સિવાય લાહુ, આર્સેનિક ને 'ફાસ્ફરસની થોડી માત્રા આમાં હાય છે. તે નાડીઆ તથા મસ્તિષ્કીય ઊત્તકાના નિર્માણમાં કામ આવે છે. મૂળ તા થાઈરાઈડ ગ્રંથિ શરીરમાં ઊર્જા-ઉત્પાદનનું કાર્ય કરનાર અવયવ છે. ચયાપચયની માત્રા તથા વ્યક્તિમાં સક્રિયતાની તીવ્રતાનુ નિર્ધારણ કરવાની મુખ્ય જવાખદારી આ ગ્રંથિ પર છે. પાચનક્રિયામાં પણ આ ગ્રંથિ સહાયક અને છે. તેના સ્રાવો શરીરમાં જમા થયેલ વિષના પ્રતિકાર કરે છે, મસ્તિષ્કીય સંતુલન રાખવાનું કામ પણ આ 8 Page #22 -------------------------------------------------------------------------- ________________ पेराथाइराहम પિરાથાઈરાઈ, થાઈરાઈડુ અને થાઈસ ગ્રંથિઓ અને તેમનાં સ્થાને ગ્રંથિ પર છે. શરીરમાં પેદા થનાર ચરબી, પ્રેટીન અને કાર્બોહાઈડ્રેટની ચયાપચય-કિયાને નિયંત્રિત કરવામાં પણ આ ગ્રંથિનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. ગલગંડની બીમારીને રિકવા કે નિવારવા માટે પણ આ ગ્રંથિ જવાબદાર છે. ૪. પેરાથાઈરોડ પેરાથાઈરોડની ચાર નાની નાની અંડાકાર ગ્રંથિઓ બંને પિંડેમાં ઉપર-નીચે જડેલી હોય છે. આ ગ્રંથિઓના 'હેમેનો “પેરોથોર્મોન” કહેવાય છે. તેના પ્રભાવથી શરીરમાં કેશિયમની માત્રા નિશ્ચિત થાય છે. ૫. થાઈમસ ગ્રંથિ - આ મંથિ બંને ફેફસાની વચ્ચે થોડીક ઉપરની તરફ હોય છે. બાલ્યાવસ્થામાં પ્રારંભિક બે-ત્રણ વર્ષોમાં આ 9 Page #23 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથિની વૃદ્ધિ ઘણી જ તીવ્ર ગતિથી થાય છે. પછી તેના વિકાસમાં મદતા આવે છે, લા વીસ વર્ષની ઉંમર પછી તે ધીરે ધીરે સકોચાઈ આપ છે, પછી પણ સ્રાવ પેઢા કરનાર તેની ઘેાડી કેશિકાઓ અનપર્યંત ચાલુ રહે છે. તે માળપણમાં આાના શારીરિક વિકાસનું નિયમન કરે છે. ચૌદ વર્ષની અર સુધીમાં આ વિકાસને ઘણેા ખરા તખકો સમાપ્ત થાય છે. આ ઉંમર સુધીનુ તેનું કામ છે-હોસ્ટ પથિએ-ખાસ કરીને ગાનાર્ડ્સ (કામગ્રંથિઓને સક્રિય ન થવા દેવાનુ તથા તેને કારગે ચૌવનાવસ્થાના ઉન્માદાના નિરોધ થતા રહે છે. આ ગ્રંથિ મસ્તિકના સભ્યસુ વિકાશમાં પણ સહાયક ાય છે તથા લસિકા ફ્રેશિકાઓના વિકાસમાં પેાતાના સવા (T-cells) દ્વારા સહયાગ આપી રાગ-નિરાધક કાર્યવાહીમાં પોતાના કાળા આપે છે. ૬. એડ્રેનલ ગ્રંથિ ઃ એડ્રેનલ ગ્રુચિઓ યુના રૂપમાં ય છે. તેની આકાર ત્રિકાણાકાર ટાપી જેવા હાય છે, તે ગુદાના ઉપરના ભાગ પર આવેલી હોય છે. દરેક એડ્રેનલમાં એ ભાગ ડાય છે. કૉલ્સ અથવા ખાયણામ અને મેહૂલા કે અદના ભાગ. ટેક્સ ઃ આ ગ્રંથિઓનું અધિકાંશ દ્રવ્ય કાન્સમાં હાય છે. ત્રણમાંથી પસાર થતા સેહીની માત્રા એના પરિમાજીના પ્રમાણમાં ઘણી વધારે હાય છે, ત્રણ ડઝન કરતાં 10 Page #24 -------------------------------------------------------------------------- ________________ પણ વધારે પ્રકારના સ્ત્રાવોને ઉત્પન કરનાર આ ગ્રંથિઓ બીજી બધી ગ્રંથિઓ કરતાં સંભવતઃ સૌથી વધારે સંખ્યામાં સ્રાવ ઉત્પન્ન કરે છે. તેમાંના ઘણા સ્ત્રા જીવનને માટે અનિવાર્ય હોય છે. તે સમયે મસ્તિષ્ક તથા પ્રજનન અવયના સ્વસ્થ વિશ્વને શિલ કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેમનાથી માસિક એક્ષપ્રા તથા શારીરિક સહનશીલતાને વિકાસ પણ થાય છે. આ સ્ત્રના પ્રભાવથી શરીરની સ્નાથવિક તથા એસપી સંરચના સ્વસ્થ અને બળવાન થાય છે. મેડૂલા : એડ્રીનલ પેહૂલાનો સમસ્ત કાર્યકલાપ અનુકંપી નાડીતંત્રની સાથે પ્રગાઢપણે સંકળાયેલ છે. ભય, પીડા, અધિક શરદીને પ્રકોપ, લેહીનું નીચું દબાણ, ભાવાત્મક ઉદ્વેગ, વગેરે સ્થિતિઓ “એપીને સ્ક્રીન છે એ બાબ પણ કહે છે અને કેનેરિયા ફીવ વામા હમેંનેના આનું પરિણામ છે, ઉતેજના, , ભય રે ધારે થર થવાથી એનલ પવિના એનાલીન મહોત કારભાર પHષાશિ આવી જઈ જાય છે. એડીનાલીના અભાવમાં અનિર્ણાયક્તા, ચિંતાતુરતા તથા સહેજ નિમિત્ત મળતાં જ રેવ્યની વૃત્તિ વગેરે લક્ષણો જવામાં આવે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ डोनल - पोनावल गोनाइस એડ્રીનલ, પેનક્રિયાજ, ગેનાષ્ય ગ્રંથિઓ અને તેમના સ્થાન. ૭. નાઝ (કામ-ચંથિઓ) - સ્ત્રીઓમાં મુખ્યરૂપે ગેનાૐનું કાર્ય, ડિઆશય તથા પુરુષમાં વૃષણ દ્વારા કરવામાં આવે છે. નવ પ્રજોત્પત્તિનાં બીજ ઉત્પન્ન કરવા ઉપરાંત ગેનાઝ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના રૂપમાં પણ કાર્ય કરે છે. ગેનાઝ તે હોર્મોનને સ્ત્રાવ કરે છે, જેના દ્વારા સ્ત્રી સ્ત્રીત્વ પ્રાપ્ત કરે છે, અને તેનામાં સ્ત્રીરૂપ વ્યક્તિત્વ જળવાઈ રહે છે. બીજી તરફ પુરુષમાં અંતઃસ્ત્રાવી તેને દ્વારા પુરુષત્વ જાગૃત થાય છે. જેનાથી તેનું પુરુષ–રૂપ વ્યક્તિત્વ ટકી રહે છે. આ ગ્રંથિઓના હોર્મોને ફક્ત કામવૃત્તિ પર જ નહિ, પરંતુ 12 Page #26 -------------------------------------------------------------------------- ________________ શરીરના અન્ય અવયવે અને તેમની ક્રિયા-કલાપ ઉપર પણ ગાઢ અસર કરે છે. એસ્ટેજન” અને “પ્રોજેસ્ટેરેન” નામના બે હાર્મોને સ્ત્રીઓમાં જ હોય છે, જે સ્ત્રીને, પુરુષ કરતાં ભિન્ન બતાવનાર લક્ષણો ઉત્પન્ન કરે છે. પુરુષના હોંગિક હોર્મોનેને “એન્ડ્રોજન” કહે છે. ટેસ્ટેસ્ટેરેન” વૃષણ દ્વારા ઉત્પાદિત એન્ડ્રોજનામાં એક મુખ્ય હેમેન છે. સ્ત્રીઓ અને પુરુષ બંને જાતિઓમાં પિયૂટરીના હોર્મોને ગેનાøની ક્રિયાઓને નિયંત્રિત કરવામાં ઘણું મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 13 Page #27 -------------------------------------------------------------------------- ________________ Page #28 -------------------------------------------------------------------------- ________________ Page #29 -------------------------------------------------------------------------- ________________ સ્તરા-સૂક્ષ્મ ચેતના તથા સ્થૂળ ભૌતિક શરીરની વચ્ચે કમ્પ્યુટર કે પરિવત ક (ટ્રાન્સફેામ ર)નું કાય કરે છે, એટલા માટે તે હાર્મોન નામના રાસાયણિક પદાર્થોનું ઉત્પાદન તેમ જ પ્રસારણ કરે છે. ચૈતન્ય-કેન્દ્ર અને ગ્રથિ દાનિક, વૈજ્ઞાનિક અને ચિકિત્સક બધા જ એકમત થઈ ને આ વાત કહે છે કે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને વ્યક્તિની ભાવધારા અને મને દશાઓની સાથે ગાઢ સબધ છે. ડા એમ. ડબલ્યૂ કાપ, એમ. ડી.એ પેાતાના પુસ્તક “ગ્લેન્ડ્ઝ-અવર ઈનિવિજિખલ ગાર્ડિયન્સ”માં લખ્યુ છે, આપણી અંદર જે ગ્રંથિએ છે તે ાધ, કલહ, ઈર્ષ્યા, ભય, દ્વેષ વગેરેને કારણે વિકૃત બને છે. જ્યારે આ અનિષ્ટ ભાવનાએ જાગૃત થાય છે, ત્યારે એડ્રિનલ ગ્લેન્ડને વધારે પડતું કામ કરવું પડે છે, તેથી તે થાકી જાય છે. બીજી અધી ગ્રંથિએ પણ અતિશ્રમથી થાકીને અધિક શિથિલ અની જાય છે.' જ્યારે જ્યારે આપણા સંસ્કારોના કારણે આવેગા જાગૃત થાય છે, ત્યારે ત્યારે તે ગ્ર ંથિઓ પર વધારે પડતા એજ પડે છે, તે અસ્વાભાવિક રૂપે કામ કરવા લાગે છે. સ્રાવ વધારે વહેવા માંડે છે. આ વધારે પડતા સ્ત્રાવ અનેક વિકૃતિ પેદા કરે છે. ગ્રંથિએની શક્તિ ક્ષીણ થઈ જાય છે, એટલા માટે એ જરૂરી છે કે આપણે આવેગો અને ભાવના આને નિયત્રિત કરીએ. આવેગે!ને સમજણ-પૂર્ણાંક સમેટી લઈ એ અને ગ્રંથિઓ પર વધારે એજ ન આવવા દઈ એ. 16 Page #30 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદ અને એક્યુપંકચર ભગવતી સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે – “ સ” – આપણી ચેતનાના અસંખ્ય પ્રદેશ છે. તે બધાં જ ચૈતન્ય કેન્દ્ર છે. પરંતુ કેટલાંક સ્થાને એવાં છે કે જયાં ચૈતન્ય બીજાં સ્થાન કરતાં અધિક સઘન હોય છે. વિજ્ઞાનની ભાષામાં આપણું આખુંચે શરીર વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર (Electro-magnetic field) છે. પરંતુ કેટલાંક વિશિષ્ટ સ્થાનોમાં વિદ્યુત-ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અન્ય સ્થાનની સરખામણીમાં અનેકગણી વધારે હોય છે. આપણું મસ્તિષ્ક, ઈન્દ્રિય અને અંત:સ્ત્રાવી ગ્રંથિઓ આવાં કેન્દ્રો છે. આયુર્વેદની ભાષામાં આ ચૈતન્ય કેન્દ્રોને મર્મસ્થાન કહેવામાં આવે છે. આયુર્વેદાચાર્યોએ આવાં ૧૦૭ મર્મસ્થાન ગણાવ્યાં છે. આ મર્મસ્થાનમાં પ્રાણનું કેન્દ્રીકરણ થાય છે. આ રહસ્યનાં સ્થાને છે. અહીં ચેતના વિશેષ પ્રકારે અભિવ્યક્ત થાય છે. પ્રેક્ષા ધ્યાનનાં ચૈતન્ય-કેન્દ્રો અને આયુર્વેદના મર્મસ્થાનમાં સ્થાનની દ્રષ્ટિએ અને મહત્ત્વની દ્રષ્ટિએ અદ્દભુત સામ્ય છે. એકયૂપકચરના ચિકિત્સકેએ આપણું શરીરમાં એવાં ૭૦૦થી પણ વધારે કેન્દ્રો શોધી કાઢયાં છે, જેમને સોય દ્વારા ઉત્તેજિત કરવાથી અનેક પ્રકારના રોગની ચિકિત્સા કરી શકાય છે, અનેક અસાધ્ય રોગોને ઉપચાર પણ કરી શકાય છે. એક્યુપંકચર અને એકયૂપ્રેશર પદ્ધતિમાં માનવામાં આવે છે કે જે કેન્દ્રો આપણા મસ્તિષ્કમાં છે તે આપણું અંગૂઠામાં પણ છે. આ કેન્દ્રો એકબીજા સાથે જોડાયેલાં છે. આ રીતે મર્મસ્થાન, એકયુપંકચરના પિાઈન્સ, અંતઃસ્ત્રાવી Page #31 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથિઓ આ બધાં જ શૈતન્ય-કેન્દ્રો સાથે સંબદ્ધ અને તેનાથી પ્રભાવિત છે. ચૈતન્મ–કેન્દ્રો બધા જ અવયવમાં સક્રિયતા ઉત્પન કરનારાં છે. એ ઈન્દ્રિયોને પણ સંચાલિત કરે છે અને મનને પણ સંચાલિત કરે છે. તેમની ક્રિયાઓને સંતુલિત કસ્વી એ જ સાધનાનું મુખ્ય અંગ છે. આ કાર્ય શૈતન્યકેન્દ્રની પ્રેક્ષા દ્વારા કરી શકાય છે. જ્ઞાનકેન્દ્ર અને કામકેન્દ્ર : આપણે આ દશ્ય શરીરને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરી શકીએ ? જ્ઞાન કેન્દ્ર અને કામકેન્દ્ર. નાભિની ઉપર મસ્તિક સુધીનો ભાગ જ્ઞાન કેન્દ્ર છે, ચેતના કેન્દ્ર છે, અને નાભિની નીચેનું સ્થાન કામકેન્દ્ર છે. આપણે ચેતના આ બે કેન્દ્રોની આસપાસ ઘૂમતી ફરતી રહે છે, જ્યાં જમાં ચેતના સ્થિર થાય છે, ત્યાં ત્યાં ઊર્જાનો પ્રવાહ પણ વધારે વહે છે. ઊજાનું મુખ્ય કેન્દ્ર કામકેન્દ્ર છે અને મોટાભાગની ચેતના તેની આસપાસ ફેલાયેલી છે. મનુષ્યની ચેતના સામાન્ય રીતે નાભિ અને જનનેન્દ્રિય આની જ આસપાસ ફેલાયેલી રહે છે. જ્ઞાન કેન્દ્રમાં ઊ ખૂબ જ ઓછી છે, કેમ કે આજના મનુષ્યની મૌલિક વૃત્તિ છે કામ અને એટલે જ તેની સમગ્ર ચેતના, સમગ્ર ઊજ ત્યાં જ એકઠી થઈ ને પડેલી છે. તેનું ધ્યાન ત્યાં જ વધારે જાય છે. માનસશાસ્ત્રીએ કહે છે– “મનુષ્યમાં કામવૃત્તિને જેટલે તનાવ હોય છે તેટલે બીજી કઈપણ વૃત્તિને હોતો નથી. ભયને તનાવ ક્યારેક કયારેક હોય છે. ઈર્ષ્યા અને અભિમાનને તનાવ પણ કઈ Page #32 -------------------------------------------------------------------------- ________________ વખત હોય છે. આ રીતે બીજા આવેગેને તનાવ કે ઈકઈ વખતે હોય છે. પરંતુ કામનો તનાવ નિરંતર અને બધાથી વધારે હોય છે, સઘન હોય છે. તેનાં મૂળ ખૂબ જ ઊંડા હોય છે. આના આધારે એમ કહી શકાય કે કૃષ્ણલેશ્યા, નીલેશ્યા અને કાપતલેશ્યા આ ત્રણે અપ્રસ્ત કે અધર્મસ્થાનું કેન્દ્ર પણ આ જ હોવું જોઈએ અને વાસ્તવમાં આ જ હોય છે. આપણું પ્રત્યેક વૃત્તિ અને તેની અભિવ્યક્તિનું કેન્દ્ર આ સ્થૂળ શરીરમાં જ હશે. આ ત્રણે અધર્મ લેશ્યાઓની અભિવ્યક્તિઓનું કેન્દ્ર કામકેન્દ્ર છે. આર્તધ્યાન કેન્દ્ર અને રૌદ્રધ્યાનનાં કેન્દ્રો પણ આ જ છે. જયારે ચેતના અહીં જ રહે છે ત્યારે ઈષ્ટને વિયાગ થવાથી વ્યાકુળતા ઉત્પન થાય છે, અનિષ્ટને સંગ થવાથી ક્ષોભ પેદા થાય છે. પ્રિયતા, અપ્રિયતાની અનુભૂતિઓ ઉત્પન્ન થાય છે. વેદના ઉત્પન્ન થવાથી વ્યાકુળતા, વેદનાને નષ્ટ કરવાના પ્રયત્નો, કરતા, ઈર્ષા, ધૃણ વગેરેનાં સ્પંદન કામકેન્દ્રની આસપાસ અનુભવાય છે. તે અહીં જ વિકસે છે. આપણું કામકેન્દ્રની ચેતનાની આસપાસ જ તે સ્પંદનો ક્રિયાવિત થાય છે. ચેતનાનું આંતરિક સ્તર, મન ચેતનાનું આંતરિક સ્તર નથી. ચેતનાનું આંતરિક સ્તર છે– આવેગ, ક્રોધ, માન, ઈર્ષા, લાલચ વગેરે. આપણી વૃત્તિઓ ચેતનાનું આંતરિક સ્તર છે. બીમારીઓ અહીં જ જન્મ લે છે. ચરિત્ર પણ ત્યાંથી જ આવે છે. મસ્તિષ્કમાંથી ચરિત્ર નથી આવતું. ચરિત્ર પ્રાપ્ત થાય છે, વૃત્તિઓમાંથી અને વૃત્તિઓ આવે છે ગ્રંથિતંત્રમાંથી. ગ્રંથિઓનું સ્થાન Page #33 -------------------------------------------------------------------------- ________________ મસ્તિષ્ક નથી. અત્યાર સુધી એમ જ માનવામાં આવતું હતું કે મસ્તિષ્ક જ આપણા શરીરને મુખ્ય અવયવ છે. આ રીતે હદય અને ગુદને પણ શરીરના મહત્ત્વપૂર્ણ અવયવો માનવામાં આવતા હતા, પરંતુ હવે નવી શરીરશાસ્ત્રીય શોધોએ પ્રમાણિત કર્યું છે કે શરીરનો સૌથી મહત્ત્વપૂર્ણ અવયવ છે આપણું ગ્રંથિતંત્ર-ડકલેસ ગ્લવ્ઝ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ બહાર નથી થતો, તે સીધો લોહીમાં જ ભળી જાય છે. આવેગ, આવેશ અને ભ્રષ્ટ આચરણ એ બધાનું નિમિત્ત છે, ગ્રંથિ-તંત્ર. આ ગ્રંથિતંત્રને પ્રભાવિત કર્યા વગર મનુષ્ય સચરિત્ર, પ્રામાણિક બની શકતો નથી. ભ્રષ્ટાચારનો નાશ કરવા માટે અને જીવનમાં સચ્ચાઈ લાવવા માટે ગ્રંથિતંત્રને પ્રભાવિત કરવું પડશે. મનુષ્ય ઉપદેશથી એટલો સચરિત્ર નથી થતું, જેટલો તે ગ્રંથિ-તંત્રને બદલવાથી થઈ શકે છે. આ તથ્ય આજે અનુભવ–સિદ્ધ થઈ ચૂક્યું છે. આ નિયમ ૫૬ ૧. લગભગ પ્રત્યેક ધર્મની ઉપાસના-પદ્ધતિમાં પ્રાર્થના કરતી વેળાએ એક વિશિષ્ટ પ્રકારના આસન અને મુદ્રાને પ્રેમ કરવામાં આવે છે, જેમાં વ્યક્તિ ઘૂટણ પર બેસીને બે હાથ જોડીને, મસ્તક નમાવીને, મસ્તક વડે ભૂમિને સ્પર્શ કરે છે. મુસલમાને નમાજ પઢતી વખતે, ખ્રિસ્તીઓ ચર્ચમાં પ્રાર્થના કરતી વખતે, વૈદિક, બૌદ્ધ, જૈન આદિ દેવ-વંદન કરતી વખતે મોટાભાગે આ જ આસનમુદ્રાને પ્રયોગ કરે છે. જ્યારે કમર વાળીને મસ્તકને ભૂમિ સુધી નમાવવામાં આવે છે, ત્યારે એડ્રીનલ ગ્રંથિમાંથી અહંકાર પેદા કરનાર હાર્મોનનું પરિમાર્જન થાય છે અને ઉપાસકમાં - 20 Page #34 -------------------------------------------------------------------------- ________________ લોકેને લાગુ પડે છે. કેટલીક વ્યક્તિઓ, જેમની ચેતના અત્યંત પ્રબુદ્ધ હોય છે, તેઓ તેમાં અપવાદ હોઈ શકે છે. સામાન્ય રીતે તે આ જ નિયમ છે કે ગ્રંથિતંત્રને બદલ્યા વગર મનુષ્યને બદલી શકાતો નથી. વૃત્તિ, પ્રવૃત્તિ, પુનરાવૃત્તિ કર્મની પ્રેરણુ વૃત્તિ છે. વૃત્તિથી પ્રેરાઈને મનુષ્ય અને પશુ કર્મ કરે છે. વૃત્તિઓ અનેક છે – આહારની વૃત્તિ, ભયની વૃત્તિ, કામ અને પરિગ્રહની વૃત્તિ, ક્રોધ અને માનની વૃત્તિ, માયા અને લોભની વૃત્તિ. આ વૃત્તિઓથી પ્રેરાઈને જ પ્રાણું કર્મ કરે છે. પ્રત્યેક કર્મની પાછળ આમાંથી કેઈપણ એક કે અનેક વૃત્તિઓની પ્રેરણા જોવા મળશે. વૃત્તિથી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિથી પુનરાવૃત્તિ – આ ચક નિરંતર ચાલતું રહે છે. વૃત્ત જાગી કે પ્રવૃત્તિ શરૂ. હાથથી તમારો મારવાની પાછળ જે ક્રોધ-વૃત્તિ રહેલી છે, તેની જ શુદ્ધિ કરવાની છે. હાથની શુદ્ધિ શું થશે? હાથ ચાલતો જ રહેશે. મારવામાં હાથ નહીં ચાલે તો તે પ્રણામ કરવામાં ચાલશે, ભોજન કરવામાં ચાલશે. હાથની શુદ્ધિ કરવાની નથી. કર્મ, અકર્મ ત્યારે બને છે, જ્યારે વૃત્તિની શુદ્ધિ થાય છે. કર્મનાં સાધનની શુદ્ધિ થઈ શકે છે, પણ કર્મની પ્રેરણની શુદ્ધિ ફક્ત મનુષ્ય જ કરી શકે નમ્રતાને ભાવ પેદા થાય છે. અતિ પ્રાચીન સમયથી સાર્વભૌમ રૂપે સર્વત્ર આ પ્રથા પ્રચલિત છે. આસન મુદ્રા અને ભાવનાના સંયુકત પ્રભાવથી ગ્રંથિઓના હાર્મોની પરિશુદ્ધિ કરવાનું આ એક સારું ઉદાહરણ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ છે, પશુઓ નથી કરી શકતાં. માનવ અને પશુ વચ્ચેની આ જ ભેદરેખા છે. માનવ અને પશુની વ્યાખ્યા આપણે આ શબ્દોમાં કરી શકીએ – જે વૃત્તિની શુદ્ધિ નથી કરી શકતા તે પશુ છે. પશુની પશુતા ચાલતી જ રહેશે; એટલા માટે કે તેનામાં વૃત્તિ પરિષ્કારની કાઈ સભાવના નથી. માનવ પશુતામાંથી બહાર નીકળી શકે છે, કેમ કે તેનામાં વૃત્તિ-પરિષ્કારની ક્ષમતા છે. મનુષ્યની વિલક્ષણ ક્ષમતા અનેક અર્થમાં માનવ પણ નિઃસદેહ એક ‘પ્રાણી’ છે. તે ખીમ્ન બધાં પ્રાણીઓની માફક જ આહાર-સંજ્ઞા, જય–સંજ્ઞા, મૈથુન-સન્ના અને પરિગ્રહ-સંજ્ઞાવાળા છે. એટલા માટે તેને ભૂખ લાગે છે. તે ભયભીત થાય છે, તે કામાસક્ત થાય છે અને આક્રમણ પણ કરે છે. આ પ્રમાણે બાજન કરવુ, ભાજનની સામગ્રી એકઠી કરવા પ્રયત્ન કરવા, સ્વરક્ષણ માટે લડવુ તથા પ્રજોત્પત્તિ કરવી; માનવ આ બધી પ્રવૃત્તિઓ અન્ય પ્રાણીઓની માફક જ કરે છે કારણ કે માનવ પણ અન્ય પ્રાણીઓની માફક જ પોતાની દૈહિક આવશ્યક્તાઓ માટેની અંતઃ પ્રેરણાથી સક્રિય મને છે. દ્વેષ, અનુરાગ, ઇચ્છાઓ, વાસનાઓ જેવી વૃત્તિએ તેની પ્રવૃત્તિઓ પર એ જ રીતે સવાર થતી હાય છે, જેવી રીતે અન્ય પ્રાણીઓ પર થતી હાય છે. આ બધી દૃષ્ટિએ વિચારતાં તા માનવ પણ ફક્ત એક ‘પ્રાણી’ જ છે. પણ, આ બધા ઉપરાંત મનુષ્યમાં કેટલીક એવી વિલક્ષણતાઓ છે, જેનાથી તે ખીજા પ્રાણીઓ 22 Page #36 -------------------------------------------------------------------------- ________________ કરતાં તદ્દન જુદે અને દાણા અર્થોમાં “અદ્વિતીય” છે. મનુષ્યની સૌથી મોટી વિલક્ષણતા એ છે કે તેની ચેતના અન્ય પ્રાણીઓની ચેતના કરતાં વધુ વિકસિત છે, તે વિવેકચેતનાથી યુક્ત છે. માનવે મસ્તિષ્કીય વિકાસ અને પ્રતિભાના ક્ષેત્રમાં અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને સમગ્ર વિશ્વમાં જન્મ લેતાં પ્રાણીઓમાં તેણે શ્રેષ્ઠતમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ એટલા માટે શક્ય બન્યું છે કે ફકત માનવ જ પિતાની અંતનિહિત યુક્તિસંગત વિચારચેતના દ્વાર - કે જેનું મુખ્ય ફળ “વિજ્ઞાન છે – પિતાના વિકાસ માટે ઉચ્ચતર માનદંડો તેમજ મૂલ્યની સ્થાપના કરી શકે છે. મનુષ્યતર પ્રાણીઓમાં યુક્તિમત્ માનસને અભાવ હોય છે. તેનામાં ફક્ત જિજીવિષા અને પોતાની તાત્કાલિક પરિસ્થિતિઓને અનુરૂપ પિતાને ઢાળવાની ક્ષમતા જ અંતનિહિત હોય છે. તે (પશુ-પક્ષી, વનસ્પતિ વગેરે) જ પિતાની અસંખ્ય પેઢીઓથી તે પ્રકારનું જ જીવન જીવી રહ્યાં છે, તેઓએ બીજો કોઈ વિકાસ સાધ્ય નથી. માનવની વિલક્ષણતાઓ શરીરવિજ્ઞાન સાથે સંબંધિત છે અને માનસશાસ્ત્ર સાથે પણ તેની શારીરિક વિલક્ષણતાઓ કદાચ અહીં અસ્થાને ગણાશે, પરંતુ પ્રસ્તુત ચર્ચાના સંબંધમાં માનવની જે વિલક્ષણતાઓને અહીં આપણે ઉલ્લેખ કરવા માંગીએ છીએ, તે છે – તેની “પ્રત્યયાત્મક વિમર્શ”ની ક્ષમતા તેમ જ વિવેક–ચેતના. માનવના મનનાં બે સ્તરે છે– ચેતન મન અને અચેતન મન. આ અચેતન મન જ મનુષ્યની તે ચેતના છે, જે તેની અંદર સર્વાધિક પ્રેરક બળ પૂરું 23 Page #37 -------------------------------------------------------------------------- ________________ પાડે છે. આ જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના માધ્યમથી અભિવ્યક્ત થાય છે. આ ગ્રંથિઓનું કાર્ય છે– આપણા ભાવાવેશેને ઉત્પન્ન કરવાનું. ચેતન મનમાં પિતાની જાતે કઈ ભાવાવેશ ઉત્પન્ન થતા નથી. કર્મશાસ્ત્રીય વ્યાખ્યા આજના શરીરશાસ્ત્રીઓએ શરીરમાં અવસ્થિત ગ્રંથિઓના વિષયમાં સૂક્ષમ વિશ્લેષણ કર્યું છે. ઠીંગણ હોવું, ઊંચા હોવું, સુન્દર કે કદરૂપા હોવું, સ્વસ્થ કે રોગી હેવું, બુદ્ધિમાન કે મંદબુદ્ધિ હાવું, બધું જ આ ગ્રંથિઓના સ્ત્રાવ પર આધારિત છે. ગ્રંથિઓને સ્ત્રાવ આ બધાને નિયંત્રિત કરે છે. આ તથ્યને આપણે કર્મશાસ્ત્રીય ભાષામાં સમજીએ. આઠ કર્મમાંનું એક કર્મ છે – “નામકર્મ.” તેના અનેક વિભાગ છે. સંસ્થાન નામ-કર્મના કારણે મનુષ્ય લાંબે કે ઠીંગો બને છે તે જ રીતે સુન્દર કે અસુંદર, મધુર કે કર્કશ અવાજવાળો વગેરે બધું નામકર્મની વિભિન્ન પ્રકૃતિઓને કારણે થાય છે. નામકર્મને સૂક્ષ્મ અભ્યાસ કરવાથી આ બાબત તદ્દન સ્પષ્ટ બને છે કે આપણા શરીરનું સમગ્ર નિર્માણ નામકર્મના આધારે થયું છે. ઉપરોક્ત કર્મશાસ્ત્રીય વિશ્લેષણ અને શરીરશાસ્ત્રીય વિશ્લેષણ બંનેને એકઠાં કરીને જોઈએ. બંનેમાં ભાષાનું અંતર છે, તથ્યનું નહીં. શરીરશાસ્ત્રી હોર્મોન્સ સિક્રીશન્સ ઓફ ગ્લાન્ડઝ ગ્રંથિઓનો સ્ત્રાવ કહે છે, જ્યારે કર્મશાસ્ત્રી કર્મોને રવિપાકી “અનુભાગ બંધ” કહે છે. 24 Page #38 -------------------------------------------------------------------------- ________________ ચૈાગશાસ્ત્ર અને શરીરશાસ્ત્ર આપણા શરીરમાં ગ્રંથિઓ છે, ચક્ર છે, કમળે છે. કમળ જેવી વસ્તુ શરીરમાં ન મળી કે ડોક્ટરોએ કહ્યુ અમે આખા શરીરને ચીરીને જોયું. તેના અણુએ અણુનુ વિભાજન કર્યુ, પરંતુ કયાંયે કમળ ના મળ્યું, કાંચે ચક્ર પણ જોવામાં ન આવ્યું. હા, ડોક્ટરોને કઈ જ ન મળ્યું. નાભિ–કમળ હાય કે ન હાય, આજ્ઞાચક્ર હાય કે ના હાય, વિશુદ્ધિ કેન્દ્ર હોય કે ના હાય, પરંતુ જે પાયનિયલ, પિમ્પ્યૂટરી, થાઈરાઈડ વગેરે ગ્રંથિઓ છે, ગ્લેન્ડઝ છે તેમને જો આપણે તુલનાત્મક દૃષ્ટિથી જોઈ એ તા ચાગશાસ્ત્ર અને શરીરશાસ્ત્રના પ્રતિપાદનમાં કાઈ વિશેષ ભેદ નજરે પડતા નથી. - આગળનાં પ્રકરણેામાં આપણે પ્રત્યેક ચૈતન્ય કેન્દ્રનાં કાય તથા તેની પ્રેક્ષાથી પ્રાપ્ત થનાર મહત્ત્વપૂર્ણ પરિણામા, ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષાની વિધિ વગેરે વિષયેાની ચર્ચા કરીશું. 25 Page #39 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય-કેન્દ્ર-એક્ષા શા માટે? દરેક માનવમાં વિવેક-ચેતના અંતનિહિત હોય છે, પરંતુ જ્યાં સુધી તેનું જાગરણ થતું નથી ત્યાં સુધી મનુષ્ય પોતાના ચેતન-મન દ્વારા ફક્ત બુદ્ધિ અને તર્કને આધારે જ પિતાની વૃત્તિઓની માંગ પર જ વિચાર કરે છે. તેમાં તે વિવેક–ચેતનાનો ઉપયોગ કરતો નથી. પરિણામે તેની બૌદ્ધિક અને તાર્કિક શક્તિઓ પર વૃત્તિઓ એટલી બધી સવાર થઈ જાય છે કે તેમની માંગમાં ઔચિત્યઅનૌચિત્યનો સાચે નિર્ણય કરવાને પણ સમર્થ નથી રહેતી. ઊલટું એવી સ્થિતિમાં તેનું ચેતન મન વૃત્તિઓની માંગને ઉચિત ઠરાવવા માટે કેઈ ને કોઈ તક કે યુક્તિ શોધી કાઢે છે. એટલા માટે પિતાની મૌલિક મનોવૃત્તિઓનાં પ્રેરક બળો પર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે અત્યંત જરૂરી છે કે માનવ પોતાની સુષુપ્ત વિવેક–ચેતનાને જાગૃત અને વિકસિત કરે. 26 Page #40 -------------------------------------------------------------------------- ________________ વિવેક-ચેતનાનું જાગરણઃ વિવેક-ચેતના અને વિવેકપૂર્ણ નિર્ણાયક શક્તિને સમ્યગ વિકાસ જ એક માત્ર માર્ગ છે, જેના દ્વારા પાશવી વૃત્તિઓ, જંગલી (અસભ્ય, અસંસ્કૃત) પરંપરાએ, અંધવિશ્વાસ અને અનેક રૂઢિગત કે પરંપરાગત માન્યતાઓને પ્રાબલ્યને નિયંત્રિત તેમજ સમાપ્ત કરી શકાય. તેના પરિણામે ખતરનાક આવેગેની શક્તિનો સર્જનાત્મક ઉપયોગ શ્રી શકાશે તથા તેમના ભયને સમાપ્ત કરી શકાશે. આથી આવશ્યકતા એ વાતની છે કે મનુષ્યની તે વિલક્ષણ વિશિષ્ટતાને જાગૃત કરવામાં આવે, જેને “વિવેક-ચેતના” અને વિવેકપૂર્ણ નિર્ણય” કહેવામાં આવે છે, અને અંતમાં શારીરિક, માનસિક અને ભાવાત્મક બધી જ વૃત્તિઓ પર વિવેક-ચેતનાનું પૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરવામાં આવે. અંતઃસ્ત્રાવી તંત્રનું સંતુલન વૃત્તિઓનાં આવેગાત્મક બળને ઉદ્દીપ્ત કે ઉપશાન્ત કરવાની મૂળભૂત ચાવી છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. એટલા માટે એ જ તન્ય-કેન્દ્રોનાં સંવાદી કેન્દ્રો છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સ્વતંત્ર રૂપે અલગ-અલગ કાર્ય નથી કરતી, પરંતુ વાઘ–વૃંદના સભ્યોની માફક તેમની પણ એક આખી મંડળી ફ્રાય છે. બધી ગ્રંથિઓ પરસ્પર રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સંબંધિત છે. એટલું જ નહિ, તેઓ મસ્તિષ્ક અને નાડી તંત્રની સાથે પણ પૂર્ણરૂપે જોડાયેલી હોય છે. નાડી-તંત્રની પ્રવૃત્તિઓ તેમનાથી પ્રભાવિત થાય છે અને તેમને પ્રભાવિત કરે છે. અંતઃસ્ત્રાવી તંત્રનું અસંતુલન મસ્તિષ્કને પ્રભાવિત 2 Page #41 -------------------------------------------------------------------------- ________________ ગ કરે છે અને ચિંતનધારાને દૂષિત કે વિકૃત બનાવે છે. ઉદાહરણરૂપે ગેનાઝની વધારે સક્રિયતા મનને વિષય-વાસના કે ભયના ચિંતનમાં મગ્ન રાખશે. ચૈતન્ય–કેન્દ્ર-પ્રેક્ષાને નિયમિત અભ્યાસ અંતઃસ્ત્રાવી તંત્રના સંતુલનને પુનઃ સ્થાપિત કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષાનો અભ્યાસ વ્યક્તિની વિવેક-ચેતનાના વિકાસ દ્વારા ચેતન મનની સમ્યમ્ ચિંતનશક્તિને પ્રબળ બનાવી શકે છે અને મૌલિક મનોવૃત્તિઓના આવેગેને ક્ષીણ કરી શકે છે. વૈજ્ઞાનિક ઉપચારનું અધૂરાપણું ધ્યાન રૂપાન્તરણની પ્રકિયા છે. તેનાથી ટેવ બદલાય છે, સ્વભાવ બદલાય છે અને સંપૂર્ણ વ્યક્તિત્વ બદલાઈ જાય છે. આ રૂપાન્તરણની વૈજ્ઞાનિક વ્યાખ્યા કરી શકાય છે. આજનું વિજ્ઞાન પણ આ વાતનું સમર્થન કરવા લાગ્યું છે કે માનવનું રૂપાંતરણ થઈ શકે છે. વિજ્ઞાન અનુસાર આપણું મસ્તિષ્કમાં આર. એન. એ. નામનું રસાયણ હોય છે, જે આપણી ચેતનાનાં સ્તરો પર ફેલાયેલું રહે છે. વિજ્ઞાને એ શોધી કાઢ્યું છે કે આ રસાયણ વ્યક્તિત્વના રૂપાન્તરણનું ઘટક છે. તેને વધારી કે ઘટાડી શકાય છે. તેના આધારે જ રૂપાન્તરણ થાય છે, કે બદલાય છે, જૂની ટેવ છોડીને નવી ટેવ પાડી શકાય છે. આપણા શરીરમાં ત્રણ પ્રકારનાં કેન્દ્રો છે-એક કેન્દ્ર તે છે કે જેમાં તરંગે પેદા થાય છે. બીજું કેન્દ્ર તે છે કે જ્યાંથી તરંગ પસાર થાય છે. ત્રીજું કેન્દ્ર એ છે 28 Page #42 -------------------------------------------------------------------------- ________________ કે જ્યાં તરંગે અભિવ્યક્ત થાય છે. આપણા શરીરમાં સંપૂર્ણ વ્યવસ્થા છે. એક કેન્દ્ર છે જ્યાંથી ક્રોધના તરગે ઉત્પન્ન થાય છે. તે સ્નાયુઓ દ્વારા પસાર થાય છે અને એક કેન્દ્ર પર આવીને ત્યાંથી પ્રગટ થાય છે. આજનું વિજ્ઞાન આ બધી જ બાબતોને જાણે છે. પ્રત્યેક વૃત્તિના કેન્દ્રને તેણે શોધી કાઢયું છે. આ વૃત્તિના તરંગે કયા માર્ગે પસાર થાય છે તે પણ તે જાણે છે. અમુક વૃત્તિના કેન્દ્ર પર પ્રહાર કરી તેને નિષ્ક્રિય કરી નાખવાથી વૃત્તિ સમાપ્ત થઈ જાય છે. કર્મશાસ્ત્રીય ભાષામાં કહી શકાય કે, તે કર્મના વિપાકને નિષ્ફલ બનાવે છે. વિપાકને માર્ગ અવરુદ્ધ થવાથી તે વૃત્તિ કદી પ્રગટ થઈ શકતી નથી. એક નાડીને કાપી નાખવાથી ક્રોધ સમાપ્ત થઈ જાય છે. એક નાડીને કાપી નાખવાથી ઉત્તેજના સમાપ્ત થઈ જાય છે. તે વૃત્તિઓની અભિવ્યક્તિનાં કેન્દ્રો જ નિષ્ક્રિય થઈ જાય છે. જેમાંથી તરંગે પસાર થતા હતા, તે માર્ગો જ બંધ થઈ ગયા. અહીં એક વાત ઉપર ખાસ ધ્યાન આપવાનું છે કે આ પ્રક્રિયામાં તરંગેની અભિવ્યક્તિ સમાપ્ત થઈ જાય છે, પરંતુ તરંગની ઉત્પત્તિ બંધ થતી નથી. તેના પસાર થવાનો માર્ગ બંધ થયા છે, પરંતુ તેની ઉત્પત્તિનો સ્ત્રોત નષ્ટ થયો નથી. તે તો તે જ છે. તે જ રીતે સજીવ છે, સક્રિય છે. મનુષ્ય નથી બદલાયે, તેનું મારું બદલાઈ ગયું. માત્ર બહારથી બદલાઈ ગયે, અંદરથી કશુંય બદલાયું નથી. 29 Page #43 -------------------------------------------------------------------------- ________________ તરંગાતીત અવસ્થા વૈજ્ઞાનિક ઉપચાર ફક્ત સામયિક ઉપચાર છે, પરંતુ સમસ્યાનું તે સ્થાયી સમાધાન કે અંતિમ સમાધાન નથી. તેનું અંતિમ સમાધાન તે એ છે કે વ્યક્તિ તરંગાતીત અવસ્થામાં ચાલી જાય. ક્રોધ કે કોઈ પણ વૃત્તિના તરંગ પુનરાવૃત્તિ દ્વારા પુષ્ટ થાય છે. ક્રોધને ક્રોધનું સિંચન મળે છે તો તે પુષ્ટ બને છે. ક્રોધને ક્રોધનું સિંચન ન મળે તો ક્રોધને છોડ પિતાની જાતે કરમાઈ જાય છે. અધ્યાત્મનો સિદ્ધાંત છે–સામાયિકનો સિદ્ધાંત. અધ્યાત્મનો સિદ્ધાંત છે પિતાની જાતને જોવાનો સિદ્ધાંત. આ જ તરગાતીત ચેતનાની ભૂમિકા છે. જ્યારે વ્યક્તિ તરંગાતીત અવસ્થામાં પહોંચી જાય છે ત્યારે ન તો રાગના તરંગ રહે છે કે ન તો શ્રેષના તરંગ રહે છે. ત્યારે ન તે પ્રિયતા હોય છે કે ન તો અપ્રિયતા. તે સ્થિતિમાં ક્રાધના તરંગ જ્યાંથી ઉદ્ભવે છે તેના પર જ પ્રહાર થતો નથી, પરંતુ તરંગ ઉત્પન્ન કરવામાં જે જવાબદાર હોય છે તેના પર જ પ્રહાર થાય છે. વૈજ્ઞાનિક સાધનોને, તેમના દ્વારા ઉત્પાદિત ઔષધિઓને પ્રભાવ મસ્તિષ્કીય સ્તરો પર સ્નાયુસંસ્થાન કે નાડી–મંડલ પર હોય છે, પરંતુ આ તરંગાતીત ધ્યાનનો, આ ચૈતન્યની અનુભૂતિનો અને સમતાને પ્રભાવ આ શરીર પર જ નથી થતો પરંતુ વૃત્તિઓના તરો ઉત્પન્ન કરનાર પર થાય છે. આ મૂળ પર પ્રહાર કરવાની પ્રક્રિયા છે, એટલા માટે આ સ્થાયી સમાધાન છે. વિજ્ઞાનથી આગળની પ્રક્રિયા છે. તરંગાતીત અવસ્થા 30 Page #44 -------------------------------------------------------------------------- ________________ સુધી પહોંચવાની આ જ એક માત્ર તીત અવસ્થા સુધી પહાંચવાના એક ચૈતન્યકેન્દ્રોનું ધ્યાન. ચૈતન્ય-કેન્દ્રોની જ નહી, અધ્યાત્મ-વિકાસનું એક માત્ર અવચેતન મન સાથે સપક આપણા શરીરમાં જેટલી ગ્રંથિ (ગ્લેન્ડ્રૂઝ) છે, તે બધી જ અચેતન મન (સખ-કેાન્સીયસ માઈન્ડ) છે. મસ્તિષ્કને પણ એ પ્રભાવિત કરે છે, એટલા માટે મસ્તિકથી પણ અધિક મૂલ્યવાન છે. તેને જ આપણે જાગૃત કરવાની છે. જો તેને ચાગ્ય સાધના દ્વારા જાગૃત કરીએ તે આપને ભયથી મુક્તિ મળે છે. ભયથી મુક્ત થવાના અ છે-બધી જ મુશ્કેલીઓથી મુક્ત થવુ, વિજ્ઞાન હજુ આ સમજાવવા માટે સમર્થ નથી કે ગ્રંથિઓની જાગૃતિનાં સાચાં સાધનો થયાં છે ? અધ્યાત્મની પાસે જવાબ છે અને તે જવાબ પ્રયાગાત્મક છે. આપણે ચૈતન્ય-કેન્દ્રો (થિએ) પર ધ્યાન કરીએ. તે સતુલિત બનશે. જેમ જેમ આપણે તેના પર અધિક કેન્દ્રિત થઈશું તેમ તેમ તે વધુ સ ંતુલિત થશે. તેમના સ ંતુલનથી ભય સમાપ્ત થશે, આવેગ સમાપ્ત થશે. ખધી જ મુશ્કેલીએ નષ્ટ થશે. એક નવી જ દિશા ખૂલશે. નવા આનંદ, નવી સ્ક્રુતિ, નવા ઉલ્લાસ પ્રાપ્ત થશે. પ્રક્રિયા છે. તરંગામાત્ર ઉપાય છે— 31 પ્રેક્ષા મહત્ત્વપૂર્ણ સાધન છે. દનકેન્દ્ર આપણા અંતર્રાનનુ કેન્દ્ર છે. તે અંતષ્ટિ અને સમ્યગ્દૃષ્ટિનું પણ કેન્દ્ર છે. જે આંતરિક જ્ઞાન પ્રગટ થાય છે, તે બધું આ જ કેન્દ્રમાંથી પ્રગટ Page #45 -------------------------------------------------------------------------- ________________ થાય છે. જ્યારે ધ્યાન દર્શન-કેન્દ્ર પર સ્થાપિત થાય છે, ત્યારે પિતાની વાતને અંદર સુધી પહોંચાડવામાં ખૂબ સરળતા થઈ જાય છે. મને વિજ્ઞાન માને છે કે જે વાત માત્ર આપણા સ્થળ મન સુધી પહોંચે છે તે સફળ નથી બનતી. તેનાથી વ્યક્તિનું પરિવર્તન થઈ શકતું નથી. તરંગાતીત અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી. જ્યારે આપણે દર્શન કેન્દ્ર પર ધ્યાન કરીએ છીએ, ત્યારે આપણે વિચાર, આપણે સંકલ્પ અંતર્મન સુધી પહોંચી જાય છે. તે સંકલ્પ લેશ્યા-તંત્ર અને અધ્યવસાયતંત્ર સુધી પહોંચી જાય છે. તરંગાતીત અવસ્થા પ્રાપ્ત થાય છે, પરિવર્તન પ્રગટ થવા લાગે છે, ચિત્તની યાત્રા શૈતન્ય કેન્દ્રો પર ચિત્તનો સ્વભાવ છે કે તે માથાથી માંડીને પગ સુધી ચક્કર લગાવ્યા કરે છે. કોઈ વાર ઉપર, કઈ વાર નીચે, હંમેશાં ઘૂમ્યા જ કરે છે. કોઈ વખત આપણને અચાનક જ હિંસાની યાદ આવી જાય છે, તે કઈ વખત દ્વેષની યાદ આવી જાય છે, તે કઈ વખત ધૃણાને વિચાર જાગી ઊઠે છે, તો કોઈ વખત સારા વિચાર જાગૃત થાય છે. કેઈ વખત એવી ઉત્કૃષ્ટ ભાવના, પરમાર્થની ભાવના, જાગૃત થાય છે કે બધું જ ત્યાગવાની ઈચ્છા થઈ જાય છે. આવું શા માટે થાય છે ? વૃત્તિઓ કેમ બદલાયા કરે છે? કઈ વખત સ્મૃતિને દરવાજો ખૂલે છે, તે કઈ વખત સ્મૃતિની બારી ખૂલે છે. શા માટે એ ખૂલતી રહે છે ? કણ અંદર બેઠું છે, જે એને ખેલ્યા કરે છે? એ બીજું 32 Page #46 -------------------------------------------------------------------------- ________________ કેઈ નથી, આ ચિત્તની યાત્રા જ્યારે જ્યારે થાય છે, ચિત્ત જે ગ્રંથિને, જે કેન્દ્રને, જે સાઈકિક સેન્ટરને સ્પર્શ કરે છે, જેમાં તલ્લીન થાય છે, તે સમયે તે જ ચેતના અને તે જ સ્મૃતિ જાગી ઊઠે છે અને તે જ વિષય આપણી સમક્ષ પ્રસ્ફટિત થઈ જાય છે. આ રહસ્યને જાણી લીધા પછી સાધકને રસ્તો તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. જે સાધક બદલાવા માંગે છે તેને માટે અત્યંત જરૂરી છે કે એ, તે ચૈતન્ય-કેન્દ્રો પર ચિત્તની યાત્રા વધારે ને વધારે કરે કે જે ચૈતન્ય કેન્દ્રો આપણું સ્વભાવ, આચરણનું નિયંત્રણ કરી રહ્યાં છે. વિશુદ્ધિકેન્દ્ર, પતિકેન્દ્ર, દર્શનકેન્દ્ર, શાંતિ કેન્દ્ર અને જ્ઞાન કેન્દ્ર–આ પાંચેય કેન્દ્રો આપણું વ્યવહારને પવિત્ર બનાવે છે, આચરણને પવિત્ર બનાવે છે અને અપવિત્ર આચરણ પર, અસત્ વ્યવહાર પર નિયંત્રણ કરે છે. એ સાચું છે કે પરિસ્થિતિઓ આપણું ભાવને પ્રભાવિત કરે છે. પરંતુ તેઓ મુખ્ય નથી, ગૌણ છે. મુખ્ય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ. તેને ઉપાદાન કારણ કહી શકાય અને પરિસ્થિતિને નિમિત્ત કારણ માની શકાય. આપણે ઉપાદાનનું પરિષ્કરણ કરવાનું છે અને નિમિત્તનું પણ પરિકરણ કરવાનું છે. પરંતુ આપણે પ્રથમ સ્થાન તે આંતરિક ઉપાદાનાને જ આપવું પડશે અને બીજું સ્થાન આપવું પડશે પરિસ્થિતિ-જનિત નિમિત્તોને. 33 Page #47 -------------------------------------------------------------------------- ________________ સૂમ શરીરમાં જે પ્રકારે રસ–વિપાકે થઈ રહ્યા છે, તેમના આધાર પર જ શરીરનું સમગ્ર ચક્ર ચાલે છે. જે વિપાક થાય છે તેને સ્ત્રાવ અંથિઓ દ્વારા થાય છે. અને તે આપણી બધી જ પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે, તેમને પ્રભાવિત કરે છે. જે સાધકે તેને એગ્ય રીતે જાણી લે, તે તેઓ કેવળ સ્થૂળ શરીર સુધી જ નહિ રોકાતાં વધુ આગળ વધશે. ધ્યાનના ઊંડાણમાં જઈ સૂક્ષ્મ શરીરને સાક્ષાત્કાર કરશે અને સૂક્ષ્મતાઓને અનુભવ કરશે. સાધનાનું પ્રયોજન આ જ છે–સાધક આગળ વધતાં વધતાં સૂક્ષ્મ શરીર સુધી પહોંચી જાય. તે રસાયણો સુધી પહોંચે જે કર્મો દ્વારા નિઃસૃત (સ્ત્રાવિત) થઈ રહ્યાં છે. સાધક ત્યાં પણ ન અટકે અને આગળ વધીને આત્મ-પરિણામ સુધી પહોંચી જાય કે જે તે સ્ત્રાવોને નિઃસૃત કરી રહ્યાં છે. આત્માનાં પરિણામે હંમેશાં ચાલતાં રહે છે. જે તે વિશુદ્ધ તન્ય–કે દ્રો તરફ પ્રવાહિત થાય તો તે વિશુદ્ધ થાય છે અને જે તે વાસનાની વૃત્તિઓને ઉત્પન્ન કરનાર શૈતન્ય કેન્દ્રની તરફ પ્રવાહિત થાય છે તો પરિણામે કલુષિત થાય છે. જે તન્ય-કેન્દ્ર ધ વગેરે કષાયની વૃત્તિઓને ઉત્તેજિત કરે છે, જે આહાર, મૈથુન, ભય અને પરિગ્રહ સંજ્ઞાઓ (મૌલિક મનોવૃત્તિઓ-Primal drives)ને ઉત્તેજિત કરે છે તે કેન્દ્રોની તસ્ક આત્મ પરિણામની ધારા પ્રવાહિત થશે તે તે જ વૃત્તિઓ 34. Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉભરાઈ આવશે. શરીરના કયા ભાગમાં ચિત્તને પ્રવાહિત કરવાથી સારાં પરિણામ આવી શકે છે અને કયા ભાગમાં પ્રવાહિત કરવાથી ખરાબ પરિણામે આવી શકે છે–જે આ તદ્દન સ્પષ્ટ થઈ જાય તે આપણી બધી જ વૃત્તિઓ પર આપણે કાબૂ મેળવી શકીએ અને આપણે આપણી ઈચ્છાનુસાર શુભ લેશ્યાઓમાં પ્રવેશ કરી અશુભ લેશ્યાઓથી દૂર રહી શકીએ. એક પ્રાચીન ગ્રંથ અનુસાર જ્યારે આત્મપરિણામો નાભિકમળની એક પાંખડી સુધી જાય છે ત્યારે ક્રોધની વૃત્તિ જાગે છે, જ્યારે બીજી પાંખડી પર જાય છે ત્યારે અભિમાનની વૃત્તિ જાગે છે, ત્રીજી પર જાય ત્યારે માયાની વૃત્તિ જાગે છે, જેથી પર વાસનાની વૃત્તિ જાગે છે. તેનાથી ઊલટું, જ્યારે આત્મપરિણામે હૃદયકમળની પાંખડીઓ પર જાય ત્યારે સમતાની વૃત્તિ જાગે છે, જ્ઞાનનો વિકાસ થાય છે. જ્યારે તે જ્ઞાન-કેન્દ્ર પર પહોંચે છે, ત્યારે કેવળ જ્ઞાનની ક્ષમતા જાગૃત થઈ શકે છે. આનાથી એક મહાન સત્યનું ઉદ્ઘાટન થાય છે કે શરીરમાં અનેક કેન્દ્રો છે. તે કેન્દ્રો પર ચિત્તને એકાગ્ર કરીને, તેમની પ્રેક્ષા કરીને, એવાં દ્વારો અને બારીએાનું ઉદ્ઘાટન કરી શકાય છે જેમના દ્વારા ચેતનાનાં કિરણો પ્રગટ થઈ શકે. 35 Page #49 -------------------------------------------------------------------------- ________________ : ૪ : ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા-વિધિ ક્યૂસેસ, ગ્લેન્ડઝ અને ચકે આપણા શરીરમાં અનેક ગ્રંથિઓ છે. પ્રાચીન ચગાચાર્યોએ તેમને ચક્ર કહ્યાં છે. આજના શરીરશાસ્ત્રીઓ તેમને ગ્લેઝ (ગ્રંથિઓ) તરીકે ઓળખાવે છે. જાપાનમાં પ્રચલિત બૌદ્ધ પદ્ધતિ “જૂડેમાં તેને કયૂસેસ (Kyushes) કહે છે. એ એક આશ્ચર્ય છે કે યોગના આચાર્યોએ ચક્રોનાં જે સ્થાન અને આકાર માન્યાં છે, આજના શરીરશાસ્ત્રી. એએ ગ્લેડ્ઝનાં જે સ્થાન અને આકાર માન્યાં છે અને જૂડે પદ્ધતિમાં કયૂસેસનાં જે સ્થાન અને આકાર માન્યાં છે–તે ત્રણેય સમાન છે, તેમનામાં વિશેષ અંતર નથી. ત્રણેયની ધારણા સમાન છે. કમ ડે-કયૂસેસ ગચક ૧. ટેન્ડે (Tendo) પિનિયલ લેન્ડ સહસ્ત્રારચક ૨. ઊતો (uto) પિયૂટરી ગ્લેન્ડ આજ્ઞાચક 36 Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩. હિસ્ (Hichu) થાઈરોઈડ ગ્લેન્ડ વિશુદ્ધિચક ૪. કટેટ્સ (Kyototsu) થાઈમસ ગ્લેન્ડ અનાહતચક ૫. સુઈગેટ્સ (Suigersu) એડ્રનલ ગ્લેન્ડ મણિપુરચક ૬. માઈએ (Myoj૦) ગેનાઝ સ્વાધિષ્ઠાન ચક ૭. સુરગિને (Tsurigane) ગેનાઝ મૂલાધારચક પ્રેક્ષાધ્યાન સાધનાની પદ્ધતિનાં સૈતન્ય-કેન્દ્રો ઉપરનાં કયૂસેસ, લેડૂઝ અને ચા સાથે તુલનીય છે. ચૌતન્ય કેન્દ્રો સ. નામ કઈ ગ્રંથિ સાથે રસ્થાન સંબંધિત ૧. શક્તિ કેન્દ્ર નાટ્ઝ (કામચંથિ) પૃષ્ઠ રજજુની નીચેના છેડે ૨. સ્વાગ્યકેન્દ્ર પેઢુ (નાભિથી ચાર આગળ નીચે) ૩. તેજસકેન્દ્ર એડ્રેનલ, પેનકિયાસ નાભિ (આઈલેન્ડઝ ઓફ લેંગરહાન્સ) ૪. આનંદકેન્દ્ર થાઈમસ , હૃદયની પાસે બિલકુલ વચ્ચે ૫. વિશુદ્ધિકેન્દ્ર થાઈરોઈડ, કંઠના મધ્ય પેરાથાઈરાઈડ ભાગમાં ૬. બ્રહ્મકેન્દ્ર રસેન્દ્રિય જિહુવાગ્ર ૭. પ્રાણુકેન્દ્ર ધ્રાણેન્દ્રિય નાસાગ્ર 31 Page #51 -------------------------------------------------------------------------- ________________ ૮. ચાક્ષુષકેન્દ્ર ચક્ષુરિન્દ્રિય ૯. અપ્રમાદકેન્દ્ર સ્રોત્રેન્દ્રિય ૧૦. દર્શન કેન્દ્ર પિસ્યુટરી (પીયૂષ) ૧૧. જતિકેન્દ્ર પાઈ નિયલ ૧૨. શાંતિ કેન્દ્ર હાઈપોથેલેમસ આંખોની અંદર કાનની અંદર ભમરની મધ્યમાં કપાળના મધ્યમાં મસ્તિષ્કના આગળના ભાગમાં સતિષ્કને ઉપરનો ભાગ (શિખાનું સ્થાન) ૧૪. જ્ઞાન કેન્દ્ર બહદુમસ્તિષ્ક (કૌટેકસ) चैतन्य-केन्द्र स्थान और नाम -- 1 - વિત = ••••• . ज्योति केन्द्र છે બાર વર- - - - મર. - - - ર છે વાલ -- , જ * • રીત કેન્દ્ર : સ્થાન અને નામ Page #52 -------------------------------------------------------------------------- ________________ જાગૃત કરવાની પ્રકિયા : તન્ય-કેન્દ્રોને જાગૃત કરવાની સરળ પદ્ધતિ આ પ્રમાણે છે–તમે જે કેન્દ્રને જાગૃત કરવા ઇચ્છતા હૈ, જેને સક્રિય બનાવવા માંગતા હોય તેના પર મનને એકાગ્ર કરો. મન જેટલું વધારે એકાગ્ર થશે, તેટલું તે કેન્દ્ર જલદી સક્રિય બનશે, જાગૃત થશે. આપણે કયા કેન્દ્રને જાગૃત કરવું છે, સક્રિય બનાવવું છે તે આપણા લય ઉપર આધારિત છે. જે વ્યક્તિઓ પવિત્રતા પ્રાપ્ત કરવા માગે છે, પવિત્ર થવા ઈચ્છે છે, તેઓ વિશુદ્ધિકેન્દ્ર પર ચિત્તને વારંવાર એકાગ્ર કરે. એનાથી વાસનાના સંસ્કાર ક્ષીણ થશે, પવિત્રતા આવવા લાગશે. જે વ્યક્તિઓ પ્રતિભ જ્ઞાન પ્રાપ્ત કરવા માગે છે, થનાર ઘટનાને પહેલેથી જ જાણવા માંગે છે, તેઓ પિતાના ચિત્તને દર્શન કેન્દ્ર પર કેન્દ્રિત કરે, ઘટનાઓનો આભાસ થવા માંડશે. જે વ્યક્તિઓ જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે, તેઓ જે પોતાના ચિત્તને મસ્તિષ્કના મધ્યભાગ પર એકાગ્ર કરશે, તો તેમનું જ્ઞાન કેન્દ્ર સક્રિય બની જશે. જે વ્યક્તિઓ પ્રાણશક્તિ (યાને તેજ)ને પ્રબળ કરવા ચાહે છે તેમણે શક્તિ-કેન્દ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણાં પ્રજનો અલગ અલગ છે. એ વાત સાચી છે કે જેના પર આપણે વધારે ધ્યાન આપીશું તે કેન્દ્ર અધિક સક્રિય થશે. 39 Page #53 -------------------------------------------------------------------------- ________________ જે તમે ચૈતન્ય-કેન્દ્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તેમને સક્રિય બનાવશે તો પ્રાણધારાને સીધી પ્રવાહિત થવાને અવસર મળશે, વચલી રુકાવટ દૂર થશે. જે તમે તેની ઉપેક્ષા કરતા હશે, તેના પર તમારું ધ્યાન કેન્દ્રિત નહીં કરો, તે તે કેન્દ્ર કે ગ્રંથિઓ સંકોચાઈ જશે, રૂંધાઈ જશે. રોતન્ય કેન્દ્રોન વિશુદ્ધિકરણ : - આપણું શરીરમાં અનેક ચૈતન્ય-કેન્દ્રો છે. તે ચેતનાને જાગૃત કરનાર ચુંબકીય ક્ષેત્રો કે વિદ્યુતક્ષેત્ર છે. તે બધાં જ નિર્મળ બનવાં જોઈએ. તે નિર્મળ બને તે તેમાંથી અતીન્દ્રિય ચેતના બહાર નીકળી શકે. જે તે નિર્મળ થાય નહીં, એમ ને એમ મલિન રહી જાય, તો તેમાંથી જ્ઞાનનાં કિરણો બહાર નથી આવી શક્તા અને વ્યક્તિનું જ્ઞાન પ્રજ્ઞાની કટિમાં જઈ શકતું નથી. પ્રજ્ઞા ત્યારે જ જાગૃત થાય છે, જ્યારે શરીરનો શૈતન્ય-કેન્દ્રો નિર્મળ બની જાય છે. ચતય-કેન્દ્રોને નિર્મળ બનાવવા માટે તેમની પ્રેક્ષા કરવામાં આવે છે. ચિત્ત જ્યારે કેન્દ્રો પર એકાગ્ર થાય છે ત્યારે ત્યાંનાં સ્પંદનોનું નિરીક્ષણ કરે છે, ફક્ત નિરીક્ષણ કરે છે, દષ્ટાભાવથી જુએ છે, ત્યારે જ ચૈતન્ય કેન્દ્રો નિર્મળ થવાની શરૂઆત થઈ જાય છે. વિવેકનાં કેન્દ્રો અને વાસનાનાં કેન્દ્રો : સમસ્ત કેન્દ્રો સ્થૂળ સ્વરૂપે બે ભાગમાં વહેંચાયેલાં છે--જ્ઞાન કે વિવેકનાં કેન્દ્રો અને વૃત્તિ કે વાસનાનાં કેન્દ્રો. 40 Page #54 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનાં કેન્દ્રો ઉપર છે, વાસનાનાં કેન્દ્રો નીચે છે. જ્યારે આપણી પ્રાણધારા કે ચિત્તની ગતિ નીચેની તરફ હાય છે. ત્યારે વાસનાકેન્દ્ર સક્રિય અને છે, તીવ્ર થાય છે, જાગૃત થાય છે અને જ્ઞાન-કેન્દ્ર કમજોર બની જાય છે. જ્યારે આપણી પ્રાણધારા કે ચિત્તની ગતિ ઉપરની તરફ હાય છે, ત્યારે જ્ઞાન-કેન્દ્ર તીવ્ર બને છે, સક્રિય થાય છે, જાગૃત અને છે અને વાસના-કેન્દ્ર ક્ષીણ થઈ જાય છે. વિધિ : રચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષાની શરૂઆત શક્તિ-કેન્દ્રની પ્રેક્ષાથી કરવામાં આવે છે, પછી ક્રમશઃ સ્વાસ્થ્ય-કેન્દ્ર, તેજસૂ કેન્દ્ર, આનંદ કેન્દ્ર, વિશુદ્ધિ કેન્દ્ર, બ્રહ્મ કેન્દ્ર, પ્રાણ-કેન્દ્ર, ચાક્ષુષકેન્દ્ર, અપ્રમાદ-કેન્દ્ર, દશ ન કેન્દ્ર, જ્યેાતિ કેન્દ્ર, શક્તિ-કેન્દ્ર અને છેલ્લે જ્ઞાન-કેન્દ્રની પ્રેક્ષા કરવામાં આવે છે. પ્રત્યેક કેન્દ્ર પર ચિત્તને કેન્દ્રિત કરીને ત્યાં થનાર પ્રાણનાં પ્રક પનાને અનુભવ કરવામાં આવે છે. શરૂઆતમાં પ્રત્યેક કેન્દ્ર પર બે થી ત્રણ મિનિટ સુધી ધ્યાન કરવામાં આવે છે. સાધકે એ વાતની સાવધાની રાખવાની હાય છે કે તેજ-કેન્દ્ર અને તેની નીચેનાં કેન્દ્રો પર ધ્યાન કર્યો પછી આનંદ-કેન્દ્ર અને ઉપરનાં કેન્દ્રો પર ધ્યાન કરવુ અનિવાય છે. જો ખધાં જ કેન્દ્રો પર ધ્યાન કરવાના સમય ન હોય તે આનંદ કે વિશુદ્ધિકેન્દ્રથી જ ધ્યાન શરૂ કરી શકાય અને નીચેનાં કેન્દ્રોને છેડી દેવાં જોઈ એ. 41 Page #55 -------------------------------------------------------------------------- ________________ મૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા: નિષત્તિ જ્ઞાન-કેન્દ્ર માનસિક જ્ઞાનનું ચીત–કેન્દ્ર મસ્તિષ્ક છે. આ જ્ઞાન કેન્દ્ર છે. તેનું એ સૌથી મોટું કેન્દ્ર છે. ચિત્તની બધી વૃત્તિઓ તેના વિભિન્ન કાર્મેના માધ્યમથી અભિવ્યક્ત થાય છે. સૂક્ષ્મ શરીરમાંથી નીકળતી શક્તિ કે નીકળતું ચૈતન્ય, મસ્તિકના માધ્યમથી સ્થૂળ શરીર કે જાગૃત મનમાં ઊતરે છે. બુદ્ધિ, સ્મૃતિ, ચિંતનશક્તિ વગેરેનાં કેન્દ્રો પણ આ જ કેન્દ્રમાં છે. ઇન્દ્રિનાં બધાં સંવેદને પણ છેવટે તે અહીં જ અનુભવાય છે. કેન્દ્રીય નાડી-સંસ્થાનનું પણ આ મુખ્ય સ્થાન છે. લઘુ-મસ્તિષ્ક, બહદુ મસ્તિષ્ક, તેમ જ પશ્ચ મસ્તિષ્કના વિભિન્ન ભાગે જ્ઞાન-કેન્દ્ર સાથે સંબંધિત છે. જ્ઞાનકેન્દ્રની અને આ ભાગોની પ્રેક્ષાથી તેમની જાગૃતિ થાય છે. જ્યારે પ્રેક્ષા દ્વારા આ કેન્દ્ર જાગૃત થાય છે, ત્યારે તેઓ ખૂબ વિકસિત થાય છે. તેમના વિકાસ દ્વારા બુદ્ધિ, 42 Page #56 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિ, ચૈતન્ય-શક્તિ વગેરેને પ્રબળ બનાવી શકાય છે. જ્ઞાન કેન્દ્રની સમગ્ર પ્રેક્ષા કરવાથી વિશેષ જ્ઞાનનું અવતરણ પણ થઈ શકે છે. અતીન્દ્રિય ચેતનાના અનેક સ્ત્રોતોમાંને આ એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તન્ય-કેન્દ્રપ્રેક્ષાથી જે ચૈતન્ય-કેન્દ્ર જાગૃત થાય છે, તેનાથી અતીન્દ્રિય જ્ઞાનનાં પ્રકાશ-કિર બહાર ફેલાય છે. જ્ઞાન-કેન્દ્ર તેમજ લઘુમસ્તિષ્કની પ્રેક્ષાથી સાધક પોતાની અતીન્દ્રિય ચેતનાને જાગૃત કરી શકે છે. પૂર્વજન્મની સ્મૃતિ, પ્રાગુ-અવબોધ (Precognition) વગેરે પરામનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓની નિષ્પત્તિ પણ આ કેન્દ્રોની પ્રેક્ષાથી જ સંભવિત બને છે. અધ્યાત્મ-જાતિષની દ્રષ્ટિએ આ કેન્દ્ર પર શનિનો પ્રભાવ હિોવાનું મનાય છે. શાંતિ કેન્દ્ર : શાંતિ-કેન્દ્ર અગ્ર-મસ્તિષ્ક (frontal lobe)માં આવેલ ચિત્ત-શક્તિનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તેનો સંબંધ ભાવધારા સાથે છે. સૂમ શરીરમાંથી વહેતી ભાવધારા મસ્તિષ્કના આ ભાગમાં આવીને મનની સાથે જોડાય છે. અહીં જ આપણું ભાવે મનેભા બને છે. આ રીતે આ સ્થળ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરનું સંગમ-બિન્દુ છે. આયુર્વેદના આચાર્યોએ આને “અધિપતિ મમ” કહ્યો છે. આધુનિક આયુર્વિજ્ઞાન (medical science) માં આને અવચેતક મસ્તિષ્ક (hypothalamus–હાઈ પોથેલેમસ) ૧, સુશ્રુતસંહિતા, શારીરસ્થાન ૬.૨૮ 43 Page #57 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે. નાડી-સંસ્થાન અને અંતઃસ્ત્રાવી ગ્રંથિસંસ્થાનનું સંગમ-બિંદુ પણ આ જ છે. આ પ્રમાણે સંયુક્ત નાડીગ્રંથિ-સંસ્થાન (neuro endocrine system)નું મુખ્ય કેન્દ્ર પણ આ જ છે. હઠાગ અનુસાર આ બ્રારબ્ર કે સહસ્ત્રાર ચક્રનું સ્થાન છે. પ્રાચીન સાહિત્યમાં “હદયના ભાવસંસ્થાનના રૂપમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે “હૃદય” લોહીનું પમ્પિંગ કરનાર હદય (હાર્ટ) નથી, પરંતુ તે શાંતિ-કેન્દ્ર કે અવચેતક મસ્તિષ્ક જ છે. ભાવધારાના ઉદ્દગમને મૂળ સ્રોત આ જ છે. શાંતિકેન્દ્રની પ્રેક્ષા, ભાવધારાના પરિવર્તન તથા અન્ય ચૈતન્ય કેન્દ્રોના જાગરણમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. “હૃદય પરિવર્તન” માટે શાંતિ કેન્દ્રનું જાગરણ જરૂરી છે. તિકેન્દ્ર અને દશન-કેન્દ્ર કપાળની મધ્યમાં ઊંડાણમાં રહેલ જ્યોતિ–કેન્દ્ર અને બંને ભ્રકુટીઓની વચ્ચે રહેલ દર્શન કેન્દ્ર સાધનાની દષ્ટિએ સૌથી મહત્તવનાં કેન્દ્રો છે. ગ્રંથિ-શાસ્ત્રની દ્રષ્ટિથી જ્યોતિ કેન્દ્રને સંબંધ પિનિયલ ગ્લેન્ડ સાથે તથા દર્શન-કેન્દ્રનો સંબંધ પિયૂટરી ગ્લેન્ડ સાથે છે. આપણું કષા-ક્રોધ, માન, માયા અને લેભ તથા નિ–કલાકામ-વાસના, અસંયમ-આસક્તિ વગેરે સંજ્ઞાઓને ઉત્તેજિત અને ઉપશાન કરવાનું કાર્ય અવચેતક મસ્તિષ્ક (હાઈપોથેલેમસ)થી જે થાય છે, તેની સાથે આ બંને 44 Page #58 -------------------------------------------------------------------------- ________________ કેન્દ્રોને ગાઢ સંબંધ છે. હાઈપોથેલેમસને સીધો સંબંધ પિનિયલ અને પિસ્યુટરી સાથે છે. તિકેન્દ્ર, ક્રોધ, વાસના વગેરેને ઉપશાન કરવાનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. તેના પર ધ્યાન કરવાથી ભયંકરમાં ભયંકર ક્રોધ શાંત થઈ જાય છે. જ્યોતિકેન્દ્ર પર શ્વેત રંગનું ધ્યાન આવેગ, આવેશ, ઉરોજના વગેરેના શમનને ઉત્તમ ઉપાય છે. બાર-તેર વર્ષની ઉંમર પછી પિનિયલ સેન્ડનિષ્ક્રિય થવાની શરૂઆત થાય છે. તેની નિષ્કિયતાને કારણે ક્રોધ, કામ, ભય વગેરે સંજ્ઞાઓ ઉચ્છખલ બની જાય છે. અપરાધી મનોવૃત્તિને પણ બળ મળે છે. જે કિશોરાવસ્થામાંથી જ ધ્યાનનો પ્રયોગ કરી તેને સક્રિય રાખી શકાય તે સંતુલિત વ્યક્તિત્વનું નિર્માણ કરી શકાય છે. દર્શન–કેન્દ્ર પણ ચૈતન્યનું ખૂબ મોટું કેન્દ્ર છે. તેની ઘણી શક્તિઓ છે. કેટલાક શરીરશાસ્ત્રીઓએ તેને એક પ્રકારે સર્વજ્ઞતાનું કેન્દ્ર કહ્યું છે. તેને જ આજ્ઞા-ચક કે તૃતીય નેત્ર પણ કહેવામાં આવે છે. એ મસ્તિષ્ક અને તાલુ નીચે ભૂકુટીની વચ્ચે ખૂબ ઊંડાણમાં આવેલ છે. પશ્ચિમના સાધકે એ થર્ડ આઈ” (ત્રીજું નેત્ર)ના નામે તેની ઘણી વખત ચર્ચા કરી છે, અને એના પર અનેક પુસ્તક પણ લખ્યાં છે. કઈ પણ સાધક જે ત્રણ કલાક સુધી દર્શન-કેન્દ્ર પર કેન્દ્રિત થઈ શકે, એકાગ્ર રહી શકે, તો તે દસ દિવસ Page #59 -------------------------------------------------------------------------- ________________ પછી એવું નહીં કહી શકે કે ચેતનાના જાગરણને કોઈ માર્ગ નથી. ત્રણ કલાકના ગાળામાં કોઈ બીજો વિકલ્પ ઉદ્દભવ ન જોઈએ. કામ ઘણું કઠિન છે. સામાન્ય રીતે એક-બે મિનિટ કે પાંચ-દસ મિનિટ સુધી પણ એક જ ધારામાં રહેવું કઠણ હોય છે, તો તે સ્થિતિમાં સતત ત્રણ કલાક રહેવું ખૂબ જ દુષ્કર છે. જે સાધક દસ-પંદર મિનિટના અભ્યાસ સુધી પણ પહોંચી શકે છે તે એ અનુભવ કરી શકે છે કે ત્રણ કલાક સુધી એકાગ્ર રહેનાર ખરેખર માર્ગને પ્રાપ્ત કરી શકે છે, તેનું ભ્રમણ ટળી જાય છે. પૂર્વાભાસ (precognition) અંતર્દષ્ટિ (intuition) વગેરે અતીન્દ્રિય ક્ષમતાઓના વિકાસનો આ એક સ્ત્રોત છે. દર્શન-કેન્દ્ર (પિપ્યુટરી ગ્લેન્ડ) પીયૂષ ગ્રંથિનું ક્ષેત્ર છે, જે માસ્ટર પ્લેન્ડ છે અને જેનું અનેક ગ્રંથિઓ પર નિયંત્રણ છે તથા જેની સક્રિયતા અને નિષ્ક્રિયતાથી આપણું નિર્ણ પ્રભાવિત થાય છે. પિયૂટર નિષ્ફળ થાય તે મનુષ્ય સાચે નિર્ણય લઈ શક્તો નથી. પીયૂષ ગ્રંથિની આ બધી પ્રવૃત્તિઓ દર્શન કેન્દ્ર સાથે જોડાયેલી છે. જ્યોતિકેન્દ્ર અને દર્શન કેન્દ્ર બંને ચૈતન્ય કેન્દ્રો વાસનાઓ અને વૃત્તિઓને નિયંત્રિત કરનાર કેન્દ્રો છે. આ ચૈતન્ય કેન્દ્રોની પ્રેક્ષાથી આ કેન્દ્રો જાગૃત થાય છે. જ્યારે તે જાગૃત થાય છે, પિનિયલ અને પિસ્યુટરી ગ્લેન્ડની સક્રિયતા વધી જાય છે અને એડ્રીનલ તથા ગોનાડ્ઝ પર તેમનું નિયંત્રણ સ્થાપિત થઈ જાય છે. એડ્રીનલ અને ગેનાઝના કારણે 46 Page #60 -------------------------------------------------------------------------- ________________ જ કામવાસના, ઉત્તેજના, આવેગ વગેરે જાગૃત થાય છે. પિનિયલ અને પિટ્યુટરી દ્વારા જ્યારે આ ગ્રંથિઓને નિયંત્રિત કે પ્રભાવિત કરવામાં આવે છે ત્યારે કામવૃત્તિઓ અનુશાસિત થઈ જાય છે, આવેગો ઓછા થઈ હોય છે અને અપૂર્વ આનંદની વૃત્તિ જાગૃત થઈ જાય છે. જે વ્યક્તિ જ્યોતિકેદ્ર અને દર્શન-કેન્દ્રને જાગૃત કરવાનું નથી જાણતો અને બ્રહ્મચારી બનવાની વાત કરે છે કે પ્રયત્ન કરે છે, તે ખરેખર ગાંડપણની અવસ્થા સુધી પહોંચી જાય છે. મને વિજ્ઞાનને પણ આ જ સિદ્ધાંત છે. પિટ્યુટરી કે પિનિયલને સક્રિય કર્યા સિવાય કેઈ બ્રહ્મચારી થવાને પ્રયત્ન કરે છે તો તે નક્કી વિષાદથી ઘેરાઈ જાય છે, અને અર્ધ-માદની સ્થિતિ પર પહોંચી જાય છે. - તિનકેન્દ્ર અને દર્શન કેન્દ્રની પ્રેક્ષા કરનાર સાધક શિવ બની શકે છે. તે ત્રીજા નેત્રને સક્રિય બનાવીને કામનું દહન કરી શકે છે. પિનિયલને સક્રિય બનાવીને, કોનાઝને નિયંત્રિત કરી શકે છે. પિયૂટીને સક્રિય બનાવીને એડ્રીનલને નિયંત્રિત કરી શકે છે. તે સ્ત્રાવોનું પરિવર્તન કરીને સકામમાંથી અકામ બની શકે છે. તેને કામ ત્રીજા નેત્રથી ભસ્મ થઈ જાય છે. અધ્યાત્મ-જ્યોતિષ અનુસાર દશન કેન્દ્ર અને જ્યોતિકેન્દ્ર બંને પર બહસ્પતિ (યૂપીટર)ને પ્રભાવ છે. વિશુદ્ધિ : કંઠનું સ્થાન વિશુદ્ધિ કેન્દ્રનું સ્થાન છે. તે થાઈ Page #61 -------------------------------------------------------------------------- ________________ રેઈડ ગ્લેન્ડનું પ્રભાવક્ષેત્ર છે. સુપ્રસિદ્ધ ચિકિત્સક ડે. એમ. ડબલ્યુ કાપના મતાનુસાર–“ઉચ્ચતર ચેતના અને આત્મિક શક્તિઓના વિકાસ અને પ્રાદુર્ભાવને માટે થાઈ રેઈડની અત્યંત આવશ્યકતા છે. થાઈરોઈડને મુખ્ય સ્ત્રાવ-થાઈ રેસીન, વિશુદ્ધ આયોડીનયુક્ત છે. થાઈ રેઈડના આ વ્યક્તિના જીવનની ગતિને નિયંત્રિત કરે છે. જ્યારે થાઈ રેઈડ ગ્રંથિ સક્રિય થાય છે ત્યારે જીવનની ક્ષમતા અને તીવ્રતા અધિક થઈ જાય છે. જે વ્યક્તિમાં થાઈ રેઈડની સક્રિયતા મંદ થઈ જાય છે, તેને “ક્રટીન” (cretin) કહેવામાં આવે છે. એવી વ્યક્તિ પિતાના જીવનના પ્રત્યેક કાર્યમાં મન્દ, વિચિત્ર અને નિષ્કિયતાનું જ પ્રદર્શન કરતો રહે છે. એવું લાગે છે કે જાણે “ક્રેટીન”માં આત્મા જ નથી. તેની માનસિક અને આધ્યાત્મિક ચેતના જ જાણે કે સમાપ્ત જેવી થઈ જાય છે. શારીરિક દષ્ટિએ પણ થાઈરોઈડ મહત્તવપૂર્ણ ક્રિયાઓ માટે જવાબદાર છે. વિકાસ, ચયાપચય, પાચન વગેરે ઉપર આ ગ્રંથિના સ્ત્રાવોને પ્રભાવ હોવાથી આ ગ્રંથિના સમ્યગ નિયોજનથી આ બધી જ શારીરિક પ્રક્રિયાઓ સુચારુ રીતે ચાલી શકે છે. વિશુદ્ધિ-કેન્દ્રની પ્રેક્ષા દ્વારા જે આ કેન્દ્રને વિકસિત કરવામાં આવે, તો વાસનાઓ પર નિયંત્રણ કરી શકાય છે, એટલું જ નહિ, પરંતુ તેમનું ઉદાત્તીકરણ કે નિર્મલીકરણ પણ કરી શકાય છે. વિશુદ્ધિ-કેન્દ્રની પ્રેક્ષાથી આપણું વૃત્તિઓ સાહજિક રીતે જ શાંત થઈ જાય છે, તથા 48 Page #62 -------------------------------------------------------------------------- ________________ આપણી આધ્યાત્મિક શક્તિઓનુ ઉદ્ઘાટન થાય છે. ચિત્તની એકાગ્રતાનુ પણ આ એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. દાઢીને કંઠકૂપ પર લગાવવાથી વિશુદ્ધિ-કેન્દ્ર પ્રભાવિત થાય છે અને ચિત્ત શાંત થઈ જાય છે. મનને! આ કેન્દ્ર સાથે ગાઢ સખ ધ છે. અધ્યાત્મચૈાતિષ અનુસાર આ કેન્દ્ર પર ચ ંદ્રનેા પ્રભાવ છે. જ્ગ્યાતિષમાં માનસિક અવસ્થાઓનું અધ્યયન ચંદ્રની સ્થિતિના આધારે કરવામાં આવે છે. આનંદ-કેન્દ્ર : ફેફસાંની વચ્ચે, હૃદયના પાછલા ભાગમાં આન ́-કેન્દ્ર આવેલું છે. આ પણ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ રૌતન્ય-કેન્દ્ર છે. તે થાયમસ-ગ્રંથિનુ પ્રભાવક્ષેત્ર છે. ડૉ. કાપના મતઅનુસાર “કિશારાવસ્થા સુધી આ ગ્ર ંથિ ખાળકના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. કામગ્ર થિઓ-વૃષણ અને ડિમ્બાશય–ની ક્રિયાઓને નિરોધ કરે છે. વયસ્કાવસ્થા પછી તેની ક્રિયા મદ્ય થઈ જાય છે.” આનંદ-કેન્દ્રની પ્રેક્ષાથી આ કેન્દ્રનું જાગરણ થવાથી સાધક ખાદ્ય જાતથી મુક્ત થઈ આંતર જગતમાં પ્રવેશ કરે છે. કામવાસનાની પરિશુદ્ધિમાં આ કેન્દ્રનું પણ ખૂબ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જયાં સુધી સહજ આનંદ સક્રિય રહે છે, ત્યાં સુધી કામવાસના અધિક સતાવતી નથી. આનંદ-કેન્દ્રની પ્રેક્ષા, ભાવધારાઓને નિમ ળ તેમ જ પરિ કૃત કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. r ૧. Gla nds-Our Invisible Guardians, P. 39. 49 Page #63 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ-જ્યોતિષ અનુસાર આ મંગળનું પ્રભાવ તેજસ કેન્દ્ર : નાભિનું સ્થાન તેજસ્ કેન્દ્રનું ક્ષેત્ર છે. તેને સંબંધ એડ્રીનલ (અધિવૃકે) ગ્રંથિ અને (ગુ)ની સાથે છે. ડે. કાપ અનુસાર–“જ્યાં એક બાજુ એડ્રીનલ ગ્રંથિઓ વ્યક્તિને માટે ઊર્જાનો સ્ત્રોત છે અને તેની પાચનક્રિયાના બધા જ રસ અને સ્ત્રાવનો મૂળભૂત આધાર છે. અહીંથી લાળગ્રંથિઓમાંથી સ્ત્રાવિત લાળ,પાચક રસો-પેસિન, હાઈડ્રોક્લોરિક એસિડ, પિત્તીયરસ, કલેમ ગ્રંથિના સ્ત્રાવ તેમ જ આંતરિક સ્ત્ર વગેરેના ઉત્પાદનને પ્રભાવિત કરવામાં આવે છે, તો બીજી તરફ ઈર્ષા, ધૃણા, ભય, સંઘર્ષ, તૃષ્ણ વગેરે વૃત્તિઓને પણ અહીંથી જ ઉત્તેજના મળે છે.” ચાગની પ્રાચીન માન્યતા છે કે ક્રોધ, લોભ, ભય, વગેરે બધી જ વૃત્તિઓ આ કેન્દ્રો દ્વારા અભિવ્યક્ત થાય છે. ભાવ-વિશુદ્ધિ દ્વારા તેમની અભિવ્યક્તિને રોકી શકાય છે. - તેજસ કેન્દ્ર અગ્નિનું સ્થાન છે, અહીં ખૂબ ઉષ્મા છે, તેજસ્વિતા છે. જ્યાં ગરમી હોય છે, ત્યાં દરેક વસ્તુમાં ઊભરો આવે છે. આ કેન્દ્ર પર ધ્યાન એકાગ્ર કરવામાં આવે તો વૃત્તિઓમાં ઊભરો આવે છે, વાસનામાં ઊભરો આવે છે. એટલા માટે એ જરૂરી છે કે તેની સાથે-સાથે વિશુદ્ધિ કેન્દ્રને પણ જાગૃત કરવામાં આવે. વિશુદ્ધિ કેન્દ્ર અને 2. Glands : Our Invisible Guardians, P. 32-33. 50 Page #64 -------------------------------------------------------------------------- ________________ તેજસકેન્દ્રનો પરસ્પર સંબંધ છે. બંને કેન્દ્રોને સાથેસાથે જાગૃત કરવાં જોઈ એ. જે તેમ કરવામાં આવે તો તેજસ્વિતા વધે છે, શક્તિનો સંચય થાય છે અને વૃત્તિઓ શાંત થાય છે. અધ્યાત્મ-જ્યોતિષ અનુસાર તેજશ્ન કેન્દ્ર સૂર્યનું સ્થાન છે. સ્વાશ્ય અને શકિતકેદ્ર : પૃષ્ઠ-રજજુના નીચેના સ્થાનને મૂલાધાર કે શક્તિકેન્દ્ર કહેવામાં આવે છે. સાધનાની દ્રષ્ટિએ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ વિદ્યુતનું કેન્દ્ર છે. અહીં આપણી સમગ્ર શારીરિક ઊર્જા–જૈવિક વિદ્યુતનું ઉત્પાદન થાય છે અને અહીંથી જ તેનું પ્રસારણ થાય છે. કઈ પણ ચૈતન્ય-કેન્દ્ર પર મન એકાગ્ર થતાં જ નીચેના સ્નાયુઓ સંકોચાય છે. તેને મૂલબંધ કહે છે. વિદ્યુતની ધારા જે નીચેની તરફ પ્રવાહિત થઈ રહી હતી, તેનું ઊર્ધ્વીકરણ થાય છે. સાધનાની દ્રષ્ટિથી શક્તિ કેન્દ્રનું સ્થાન મૂલસ્થાન છે આ જ કુંડલિનીનું સ્થાન છે. પેટુની નીચે જનનેન્દ્રિયનું અધવતી સ્થાન સ્વાચ્યકેન્દ્ર છે. ગ્રંથિ-તંત્રની દ્રષ્ટિથી આ ગોનાડ્ઝ (કામચંથિ)નું પ્રભાવક્ષેત્ર છે. કામ-ઊર્જાની અભિવ્યક્તિનું સ્થાન છે. સાથે જ આપણું સમગ્ર સ્વાથ્યને સ્થિતિમાં રાખવાની જવાબદારી પણ ગોનાડ્ઝની જ છે. ગેનાઝને સ્ત્રાવ કામ ઊજની સાથે સંપૂર્ણ સ્વાને નિયંત્રિત કરે છે. 51 Page #65 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય મનથી અને ભાવનાથી એટલે જ સ્વસ્થ હશે જે તેનું કેન્દ્ર અડિ હશે, વશ હશેસિદ્ધ થયેલું હશે. શક્તિકેન્દ્ર અને સ્વાસ્થ કેન્દ્રને જે આપણે સ્વસ્થ રાખી શકીશું, તે સમગ્ર વિકાસ સહજ ને સરળ બનશે. જે આપણે તેને બરાબર સમજી લઈએ, પકડમાં લઈ લઈએ, તે ઉપરનાં કેન્દ્રોને વિકાસ કરવાનું ખૂબ જ સરળ થઈ જશે. તે કેન્દ્રોને વિદ્યુતધારાને યોગ્ય પ્રવાહ મળશે, પોષણ મળશે, એટલા માટે આ કેન્દ્રો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. આ કેન્દ્રોની પ્રેક્ષાની સાથે ઉપરનાં કેન્દ્રોની પ્રેક્ષા પણ કરી લેવી જોઈએ, કે જેથી વૃત્તિઓને ઊભરો ન આવે. અધ્યાત્મ જ્યોતિષ અનુસાર શક્તિકેન્દ્ર બુધ અને સહનું પ્રભાવ ક્ષેત્ર છે, તથા સ્વાગ્યકેન્દ્ર શુકનું પ્રભાવ ક્ષેત્ર છે. શ્રઘન્દ્ર : જીભનો અગ્ર ભાગ બ્રહ્મકેન્દ્ર છે. તેની પ્રેક્ષાથી બ્રહ્મચર્યની સાધના પુષ્ટ થાય છે. આ એક સૂક્ષ્મ નિયમ છે કે આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિયોને પાંચ કર્મેન્દ્રિ સાથે નજીકને સંબંધ છે. તંત્રશાસ્ત્રમાં પાંચ તત્તની મીમાંસા છે–પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ પાંચ તોની કમશઃ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે–નાક, જીભ, આંખ, ચામડી અને કાન તથા પાંચ કર્મેન્દ્રિયો છે.–અપાન, જન 52 Page #66 -------------------------------------------------------------------------- ________________ નેન્દ્રિય, પગ, હાથ અને વા. આ રીતે જીભ અને જનનેન્દ્રિય વચ્ચે નજીકના સમ ય છે. આ મતે જળતત્ત્વોથી સંબંધિત છે. બંને વચ્ચે ગાઢ સબંધ છે. જ્યારે જીને રસ વધારે મળશે, ત્યારે કામુકતા વધશે. રસ (જળ તત્ત્વ) અનેને પુષ્ટ કરે છે, સિંચન કરે છે. રસના સયમ અને જીભના અગ્ર ભાગની પ્રેક્ષા અને બ્રહ્મચર્યના સાધક છે. જિહ્વાયની પ્રેક્ષા કરતી વખતે જીભને નીચલા હાઠ પર રાખવામાં આવે છે અને તેના અગ્ર ભાગ પર વિશિષ્ટ પ્રકારનાં સ્પદનેને અનુભવ થાય છે. જીભ પર સંયમ કરવા, જીભને સ્થિર રાખવી, જભને શિથિલ કરવી, મૌન પાળવું, જીભની પ્રેક્ષા કરવી—આ બધું જ બ્રહ્મચર્ય માં સહાયક થાય છે. અપ્રમાદકેન્દ્ર આપણા કાન અને તેની આ આસપાસને કાનપટ્ટીના ભાગ એક પ્રબળ ચૈતન્યકેન્દ્ર છે. આ અપ્રમાકેન્દ્ર છે. તેની પ્રેક્ષાથી વ્યક્તિમાં જાગરુકતા વધે છે, પ્રમાદ આછે થાય છે. વ્યસનનું સેવન પ્રમાદની નિષ્પત્તિ છે. અપ્રમાદ કેન્દ્રની પ્રેક્ષાથી વ્યક્તિ આપેાઆપ વ્યસનથી મુક્ત થઈ જાય છે. રુસી વૈજ્ઞાનિકાએ વ્યસન મુક્તિ માટે અપ્રમાદ– કેન્દ્ર પર વિદ્યુત-પ્રવાહના પ્રયાગા કર્યાં અને સફળતા પ્રાપ્ત કરી. લેાકપરંપરામાં પણ ભૂલ થઈ જાય ત્યારે પેાતાના કાન પકડવામાં આવે છે, ભૂલ કરનારનેા કાન પકડીને ખેચવામાં આવે છે. આ બધું અપમાદકેન્દ્રને પ્રમાવિત 53 Page #67 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે કરવામાં આવે છે. અપ્રમાદ કેન્દ્રની પ્રેક્ષા ત્યાંના વિશિષ્ટ સ્નાયુતંતુઓને મૈતન્યશીલ બનાવીને વ્યક્તિની સ્મૃતિને તીવ્ર કરે છે, અને વ્યસનથી ઉત્પન્ન થનાર મૂછને દૂર કરી વ્યકિતને વ્યસન-મુક્ત બનાવે છે. પ્રાણુકેન્દ્ર નાસાગ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાની પરંપરા ઘણું જૂની છે. પ્રાણનું આ મુખ્ય કેન્દ્ર છે. આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી પ્રાણ પર અધિકાર પ્રાપ્ત થાય છે. પ્રકાશ-દર્શન, પૂર્વાભાસ, દુરાભાસ, સુગંધનો અનુભવ–તે આ પ્રાણ-કેન્દ્ર પર કરવામાં આવતા ધ્યાનનું પરિણામ છે. એકાગ્રતાની સિદ્ધિ માટે આ મહત્વપૂર્ણ કેન્દ્ર છે, અનિમેષ પ્રેક્ષા કરવા માટે આને અભ્યાસ ખૂબ જ ઉપગી છે, તેનાથી સંકલ્પ શકિતનો વિકાસ થાય છે. ચાણકેન્દ્ર ચિત્તની સાહજિક એકાગ્રતા માટે આ ખૂબ પ્રભાવશાળી કેન્દ્ર છે. આના દ્વારા મસ્તિષ્ક વિદ્યુત સાથે સીધે સંબંધ સ્થાપિત થાય છે. આ જીવનીય શક્તિનું કેન્દ્ર છે, અને આના ઉપર દીર્ઘકાલીન ધ્યાન અભ્યાસથી દીર્ધાયુ પ્રાપ્ત થાય છે. ઉપસંહાર ઉપર આપણે એક-એક કરીને ચૈતન્ય-કેન્દ્રોની ચર્ચા કરી તથા પ્રત્યેક કેન્દ્રની પ્રેક્ષાથી થનાર નિષ્પત્તિની ચર્ચા કરી. હવે આપણે સમગ્ર રૂપથી ચૈતન્ય કેન્દ્ર-પ્રેક્ષાની નિષ્પત્તિ પર વિચાર કરીશું. 64 Page #68 -------------------------------------------------------------------------- ________________ શારીરિક નિપત્તિ શરીરમાં રાસાયણિક પરિવર્તન આવવું જોઈએ. રસાયણ બદલાવાં જોઈએ. રાસાયણિક સંતુલનના મુખ્ય બે સ્ત્રોત છેએક પિશૂટરી, બીજું એડ્રીનલ. આ ગ્રંથિઓ શારીરિક, રાસાયણિક સંતુલન માટે જવાબદાર છે. સાધના દ્વારા આ ગ્રંથિઓના સા (હે )માં જો કોઈ પરિવર્તન ના થાય, રસાયણ ન બદલાય તો માનવું જોઈએ કે સાધના સાચી રીતે ચાલી નથી રહી. બીજી વાત એ છે કે આપણું શરીરમાં સેંકડો ચૈતન્ય જગાવનાર વિદ્યુત-ચુંબકીય ક્ષેત્રો (electro-magnetic fields) છે. આ બધાં નિર્મળ થવાં જોઈએ. એ નિર્મળ ન બને, મલિન રહી જાય, તો એમાંથી જ્ઞાનનાં કિરણો બહાર નહીં જઈ શકે અને વ્યક્તિનું જ્ઞાન પ્રજ્ઞાની કટિમાં નહીં આવી શકે. પ્રજ્ઞા ત્યારે જાગે છે જ્યારે શરીરમાં ચૈતન્યને જગાડનાર ક્ષેત્ર નિર્મળ બની જાય. માનસિક નિપત્તિ નિષ્પત્તિની બીજી બાજુ છે, માનસિક સંતુલન. સામાન્ય રીતે થોડુંક ઉત્તેજનાનું વાતાવરણ હોય છે, તે મગજ ગરમ થઈ જાય છે. થોડીક પ્રશંસાનું, પૂજાનું, લાભનું, સમ્માનનું વાતાવરણ હોય છે તો મન પ્રફુલિત થઈ જાય છે. મન સંતુલિત નથી હતું, તે એક રાઈ જેવી ઘટના એક પહાડ જેવી બની જાય છે. સાધના જેમ જેમ આગળ વધે છે. તેમ તેમ મનનું સંતુલન વધે છે. 55 Page #69 -------------------------------------------------------------------------- ________________ * બી જેનું મન સંતુલિત હોય છે તે મેટી વાતને એક મિનિટમાં પૂરી કરી દે છે. ચૈતન્ય-કેન્દ્ર–પ્રેક્ષાની નિષ્પત્તિ છેમનનું સંતુલન આધ્યાત્મિક વિપત્તિ તેનું પરિવર્તન નિષ્પત્તિનું ત્રીજું પાસું છે–આધ્યાત્મિકતા, આધ્યા. ત્મિક નપત્તનું પહેલું સૂત્ર છે ટેવોને બદલવી. સાધના કરે, આરાધના કરે, ધ્યાન કરો અને ટે ના બદલાય; એટલે જ ગુસ્સે, એટલે અહંકાર, એટલું જ ક્લટ, એટલી જ લાલચ, એટલી જ ધૃણ, ઈર્ષા, દ્વેષ બધું પૂર્વવત ચાલતું રહે એમ થઈ જ ન શકે. 1 ટેવો બદલાવાનું કારણ છે-ચિત્તની યાત્રાનું પરિવર્તન અને ગ્રથિતંત્રનું શુદ્ધિકરણ. જ્યારે ચિત્તની યાત્રા નાભિ, પેઢુ અને નીચેની તરફ ન થતાં હૃદય, કંઠ-નાસાગ્ર, કટિ અને મસ્તક તરફ થાય છે, ત્યારે આપણી ગ્રંથિઓ શુદ્ધ થવા લાગે છે. ટેમાં આપ આપ પરિવર્તન થવા લાગે છે. એમનામાં સ્વાભાવિક રૂપાન્તર શરૂ થઈ જાય છે. ત્યારે ટેવોને પોષનાર આવેમાં રાસાયણિક રૂપાન્તર શરૂ થઈ જાય છે અને તેઓને પોષનાર કેઈ રહેતું નથી. તન્ય-કેન્દ્ર–પ્રેક્ષાથી ટેવ બદલાય છે, પણ એને અર્થ એ નથી કે જે દિવસથી ગ્રાન શરૂ કર્યું એ જ દિવસથી વ્યક્તિ બિલકુલ બદલાઈ જશે. પરંતુ પરિવર્તનને ક્રમ શરૂ થઈ જશે. 56. Page #70 -------------------------------------------------------------------------- ________________ અંતઃકરણનુ` પરિવર્તન આપણી સાધનાં પિરવતનની સાધના છે. આ માત્ર કપડાં બદલવાની કે શરીરને બદલવાની સાધના નથી. આ અંતઃકરણને બદલવાની સાધના છે. રચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષાની નિષ્પત્તિ છે—અંતઃકરણનુ પરિવતન. આપણા શરીરમાં અનેક ચૈતન્ય કેન્દ્રો છે. કચારેક આપણે તેમાંથી એક એકની પ્રેક્ષા કરીએ છીએ, કયારેક ચક્રાકારમાં એકસાથે એમની પ્રેક્ષા કરીએ છીએ. જ્યારે આપણી માનસિક આંખા આ કેન્દ્રો પર સ્થિર થાય છે, ત્યારે તે સંતુલિત થઈ જાય છે. એમના આવેામાં પરિવતન થવા માંડે છે. જે કમ --શરીરના સક્રિય ગુપ્તચરા હતા એ આપણી ચેતનાના ગુપ્તચરો બની જાય છે, આપણા આધીન થઈ જાય છે. ખખી યિાએામાં પરિવર્તન થવા લાગે છે. જ્યારે ગ્રંથિઓના સવમાં પરિવર્તન આવે છે, ત્યારે મતઃકરણ આપેાઆપ અલાઈ જાય છે. એક ચેઈન સ્નેકર શિબિરમાં રહ્યો. શિબિરમાં આવતાં પહેલાં અને કહેવામાં આવ્યુ, ‘સિમારેટથી અનેક રાગ ઉત્પન્ન થાય છે અને બ્રેડી દો.' એણે કહ્યુ, દુનિયામાં આટલા બધા પદાર્થો છે. જો માણસ તેને ઉષ્ણેાગ ન કરે તેા પછી તે શા માટે બનાવવામાં આવશે ? જો આપણે સિગારેટ ન પીએ, તેા શુ આર્થિક દૃષ્ટિએ સમાજને ખાટ નહી' જાય ?' આ તર્ક એ માણસના છે. સ્પષ્ટ છે કે તથી 57 Page #71 -------------------------------------------------------------------------- ________________ તેને સમજાવી શકાય તેમ ન હતું. એ વ્યક્તિ ધ્યાનના પાઠ શીખ્યા. ચૌતન્ય-કેન્દ્રો પર ચિત્તને એકાગ્ર કરવાનું શીખે. ધ્યાનની સાધના આગળ વધી. એના સ્ત્રામાં પરિવર્તન થવા લાગ્યું. એને પ્રભાવ નાડી–તંત્ર પર પડ્યો, જેનાથી તે સ્નાયુઓ કે જે તેને ધૂમ્રપાન કરવા પ્રેરણા કરતા હતા તેમણે પિતાની માંગ છેડી દીધી. ધીરે-ધીરે અંતઃકરણ બદલાવા લાગ્યું. તેને સિગારેટથી ધૃણા થઈ ગઈ અને એ સ્થિતિ આવી ગઈ કે તેની પાસે જે કઈ સિગારેટ પીએ તે તેને વમન જેવું થવા લાગતું. આ છે અંતઃકરશુનું રૂપાન્તર. ચૌતન્ય-કેન્દ્ર, કરણ અને અવધિજ્ઞાન આપણે એ ચર્ચા કરી ચૂકયા છીએ કે આપણું આખું શરીર એક રમૈતન્ય-કેન્દ્ર છે, મૈતન્ય–કેન્દ્ર પ્રેક્ષા અને શરીરપ્રેક્ષાની એક નિષ્પત્તિ છે, અતીન્દ્રિયજ્ઞાન-અવધિજ્ઞાન. અવધિજ્ઞાની વ્યક્તિ માટે જોવાનું માધ્યમ છે-શરીર. જ્યારે અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે સમગ્ર શરીર અથવા શરીરના કેટલાક ભાગો અવધિજ્ઞાનનાં માધ્યમ બની જાય છે. તેમને “કરણ કહેવાય છે. શરીરમાંથી જ ચૈતન્યનાં કિરણે નીકળશે. અર્થાત્ અવધિજ્ઞાનની જ્યોતિ પ્રગટ થશે તો શરીરમાંથી જ પ્રગટ થશે. આ શરીર એક ઢાંકણું છે. જ્યાં સુધી ફક્ત સ્નાયવિક સંસ્થાનના માધ્યમથી જ આપણે જાણીએ જોઈએ છીએ, ત્યાં સુધી શરીરકરણ નથી બનતું. પરંતુ જ્યારે આપણે પ્રેક્ષા–દયાનનો પ્રયોગ કરીએ છીએ, 58 Page #72 -------------------------------------------------------------------------- ________________ ત્યારે આપણે આખા શરીરને-કેટલાક અવયવાને કરણ બનાવી શકીએ છીએ. આમ એટલા માટે થાય છે કે આપણા શરીરની પ્રત્યેક કેશિકામાં કરણ અનવાની ક્ષમતા છે. તે પારદર્શક, નિર્દેળ અને તેજસુ બની શકે છે અને બધાં જ આવરણાને દૂર કરી શકે છે. જરૂરિયાત છે; કરણુ ખનાવવાની. જો આખુ શરીર કરણ નહી અને, ફક્ત જમણા ખભા કરણ ખનશે તે અવધિજ્ઞાની સાધક ફક્ત જમણા ખભા વડે જોઈ શકશે. જો ડાબે ખભેાકરણ બનશે તેા ડામા ખભા વડે જોઈ શકશે. જો આગળનાં ચૈતન્યકેન્દ્રો કરણ ની જાય તે આગળથી જોઈ શકશે, અને જો પાછળ સુષુમ્હામાં કાઈ ચૈતન્યકેન્દ્ર કરણ અની જશે તે પાછળથી જોઈ શકશે; જો જ્ઞાન–કેન્દ્ર (સડેસ્રાર) કરણ અની જશે તે મસ્તકથી જોશે. આ બધાં જ દેશાધિજ્ઞાન છે અર્થાત્ શરીરના કાઈ એક અવયવથી જાણવુ અને જોવું. સર્વાવિધજ્ઞાન એ છે કે જ્યારે સમગ્ર શરીરથી જોવાનુ થાય છે. વિવિધ આકારનાં કરણ ચેાગશાસ્ત્રમાં કમળ અને આપણા શરીરમાં નાભિ-કમળ, છે; મણિપુર ચક્ર, અનાહત ચક્ર આચાયોએ બતાવ્યું છે કે શરીરના જે અવયવેા કરણ અને છે, એમાં ફક્ત કમળ અને ચક્ર એ જ આકાર નથી ખનતા, સ્વસ્તિક, નન્દાવત્ત, કળશ, વગેરે અનેક શુભ આકારે 59 ચક્ર–આ બે શબ્દો મળે છે. હૃદય-કમળ વગેરે કમળા વગેરે ચક્ર છે. જૈન Page #73 -------------------------------------------------------------------------- ________________ બને છે. જ્યાં સુધી ચૈતન્ય-કેન્દ્રો જાગૃત નથી થતાં, ત્યાં સુધી તે કાચંડા જેવા બેડોળ આકારનાં હોય છે. જેવાં તે જાગૃત થઈ જાય છે, આંતરિક શુદ્ધિ થાય છે, ત્યારે તે બધાં પવિત્ર અને સુંદર આકારનાં બની જાય છે. રૌતન્ય-કેન્દ્ર પ્રેક્ષાના ત્રણ પરિણામે ચૌતન્ય–કેન્દ્ર-પ્રેક્ષા વડે આ ત્રણ કામ થઈ શકે છે. ચૈતન્ય કેન્દ્ર નિર્મળ થઈ શકે છે. આનંદ કેન્દ્ર-જે સૂતેલું હોય છે, મૂછિત હોય છે તે જાગી શકે છે અને શક્તિનું સંસ્થાન–જે અવરોધાઈ રહ્યું છે, વિન અને મુશ્કેલીઓથી પ્રતાડિત થઈ રહ્યું છે, તે પુનઃ સક્રિય થઈ શકે છે અને તેની જ્યોતિ પ્રજજવલિત થઈ શકે છે. ૌત કેન્દ્રોનું નિમલીકરણ પ્રાચીન કાળમાં રત્નકંબલ હતા. એમની ધોલાઈ પાણીથી નહીં અગ્નિથી થતી હતી. આગમાં નાખે અને રત્નકંબલો નિર્મળ બની જતા. પાણીમાં નાખે, કંઈ પણ પરિવર્તન નહીં થાય. આપણાં શૈતન્ય કેન્દ્રો રત્નકંબલે છે. એમને મેલ પાણીથી સાફ નહીં થાય. એમની સફાઈ આગ દ્વારા થશે. જ્યારે આપણે ચૈતન્યકેન્દ્રોની પ્રેક્ષા કરીએ છીએ, ત્યારે વિદ્યુતની ધારા, પ્રાણની ધારા ત્યાં એટલી તેજ વહે છે કે જમા થયેલો મેલ સાફ થઈ જાય છે અને વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર શુદ્ધ બની જાય છે, નિર્મળતા આવી જાય છે. અને તે નિર્મળતામાંથી ચૈતન્ય અભિવ્યક્ત થઈ શકે છે, બહાર પ્રગટ થઈ શકે છે. લોકે 60 Page #74 -------------------------------------------------------------------------- ________________ આ સામાન્ય નિયમ જાણે છે કે જ્યારે ફાણસના ગોળાને કાચ મેશથી કાળો પડી જાય છે ત્યારે બહાર પૂરે પ્રકાશ જતો નથી. ગળાને ઢાંકી દીધું કે પ્રકાશ બહાર નહીં જાય. લાલ રંગ અથવા લાલ લાસ્ટિકનો ટુકડો લગાવી દેવાથી લાલ રંગ અને પીળા રંગ અથવા પીળા રંગના પ્લાસ્ટિકનો ટુકડો લગાવી દેવાથી પીળો રંગ બહાર આવે છે. આપણું ચૈતન્ય કેન્દ્રો નિર્મળ નહીં થાય, ત્યાં સુધી અંદર કેટલુંય જ્ઞાન ભરેલું પડ્યું હોય પરંતુ એ બહાર નહીં આવે, એનાં કિરણો બહારના ભાગને પ્રકાશિત નહીં કરી શકે. એટલા માટે ચૈતન્ય-કેન્દ્રોને નિર્મળ બનાવવા જરૂરી છે. શરીર–પ્રેક્ષા વડે આ ચૈતન્ય-કેન્દ્રો નિર્મળ થઈ જાય છે. કેન્દ્રોની પ્રેક્ષાથી વધારે પ્રાણધારા ત્યાં એકઠી થાય છે અને તેઓ વધારે નિર્મળ બની જાય છે, ચૈતન્ય–કેન્દ્ર-પ્રેક્ષાનું મહત્વપૂર્ણ પરિણામ છે. ચૈતન્ય-કેન્દ્રોની નિર્મળતા. આન કેન્દ્રનું જાગરણ ચીતન્ય-કેન પ્રેક્ષાનું એક પરિણામ છે, આનંદકેન્દ્રનું જાગરણ. આપણા ચિત્તમાં એવાં કેન્દ્ર છે કે જેમના જાગવાથી વ્યક્તિ હંમેશાં સુખની સ્થિતિમાં રહે છે. વિજ્ઞાનની પરિભાષામાં બે લઘુગ્રંથિઓ છે, મસ્તિષ્કના પાછળના ભાગમાં એક સુખની અને એક દુઃખની. બંને જોડાયેલી છે. એક ગ્રંથિ જાગૃત થાય તે વ્યક્તિ સુખમાં રહે છે, બીજી જાગૃત થાય તે વ્યક્તિ દુઃખી થઈ જાય છે. આનંદનું કેન્દ્ર પણ આપણું અંદર છે. જે વિદ્યુતને, પ્રાણધારાને યોગ્ય પ્રવાહ ત્યાં પહોંચે, પૂરો 61 Page #75 -------------------------------------------------------------------------- ________________ તાપ લાગે અને તેને જગાડી શકાય, તો પછી આનંદ જ આનંદ થઈ જાય છે. સમતા, સામ્ય, અનુકૂળ અને પ્રતિકૂળ સ્થિતિમાં એક સમાન ભાવ રહે. આ અસંભવિત નથી, હજારો સાધકેએ આ પરિસ્થિતિને શક્ય બનાવી છે. જીવન જીવી ગયા. કઠણાઈ આવવાથી કોઈ પરિવર્તન ન થયું. આ ત્યારે જ સંભવિત છે કે જ્યારે તે આનંદનું કેન્દ્ર, સમતાનું કેન્દ્ર જાગૃત થઈ જાય. ચૈતત્ય-કેન્દ્ર પ્રેક્ષા દ્વારા તે કેન્દ્ર જાગૃત થાય છે. શક્તિનું જાગરણ ચૈતન્ય-કેન્દ્ર પ્રેક્ષાનું એક પરિણામ છે–શક્તિનું જાગરણ. આપણું શરીરમાં જે શક્તિનાં કેન્દ્રો છે, એમને આપણે ચૈતન્ય-કેન્દ્ર–પ્રેક્ષા વડે જાગૃત કરી શકીએ છીએ. શક્તિકેન્દ્ર, સ્વકેન્દ્ર, તેજસૂકેન્દ્ર, વિશુદ્ધિકેન્દ્રઆ બધાં જ કેન્દ્રો આપણું તેજસ શરીર (સૂક્ષ્મ શરીર)ની શક્તિ સાથે સંબંધિત છે. આપણું સુષષ્ણુ-સ્પાઈનલ કેડે –માં પ્રાણધારાને પ્રવાહિત કરવી, તેને ઊર્ધ્વગામી બનાવવી, તેને શક્તિકેન્દ્રથી જ્ઞાન કેન્દ્ર તરફ લઈ જવી – આ બધું સુષણની પ્રેક્ષાથી – અંતર્યાત્રાથી સંભવિત થઈ શકે છે. નીચેનાં કેન્દ્રોમાં સંગ્રહીત પ્રાણ-ઊર્જા, તેજસ્ શક્તિને, ચૈતન્ય કેન્દ્ર-પ્રેક્ષાના માધ્યમથી જાગૃત કરી શકાય છે તથા તેના સમ્યગ્ર નિજનથી તેનો ઉપયોગ આધ્યાત્મિક સાધનામાં કરી શકાય છે. આપણે મૈતન્ય-કેન્દ્રોની પ્રેક્ષા કરીએ. પ્રેક્ષા દ્વારા જોવા 62 Page #76 -------------------------------------------------------------------------- ________________ અને જાણવા દ્વારા આ બધી વાતો ઘટિત થઈ શકે છે ક્રોધ, અભિમાન, વાસના, સ્વાર્થ–ચેતના, ઈર્ષા, દ્વેષ, ઘણા આ બધી વૃત્તિઓ ત્યારે જાગે છે જ્યારે આપણું ચિત્ત નાભિની આસપાસ હોય છે. મનુષ્યનું ચિત્ત મોટાભાગે નાભિની નીચે જ કામ કરે છે, ઉપર કામ નથી કરતું, ઉપર નથી રહેતું. તેને ખબર જ નથી કે નીચે રહેવાથી શું થાય છે. આપણે એ સત્ય જાણું લઈએ કે ચિત્તને અધિકથી અધિક હદયથી ઉપર, કંઠથી ઉપર, મસ્તક સુધી રાખવું લાભદાયક હોય છે. વારંવાર ત્યાં રાખીએ તો આપણી વૃત્તિઓ સમાપ્ત થઈ શકે છે, સ્વભાવ બદલાઈ શકે છે. વ્યવહાર બદલાઈ શકે છે અને ચરિત્ર બદલાઈ શકે છે. વ્યવહાર અને આચરણને બદલવાનું, સ્વભાવ અને ટેવને બદલવાનું આ બહુ મોટું રહસ્ય છે. સામાજિક નિપત્તિ સાધના દ્વારા માનવીય સંબંધ પણ બદલાય છે. એક વ્યક્તિ ધ્યાન–સાધના કરનાર છે અને એક વ્યક્તિ સાધના કરનાર નથી. જે માનવીય સંબંધોના સંદર્ભમાં બંને સમાન હાય, તો ધ્યાન કરવાની કોઈ સાર્થકતા ના હોઈ શકે. જ્યારે સ્વભાવનું પરિવર્તન થશે, ત્યારે માનવીય સંબંધમાં અવશ્ય અંતર પડશે. પ્રેક્ષા–ધ્યાનનો અભ્યાસ કરનાર સાધક, પિતાનાં ચૈતન્ય કેન્દ્રોને જેનાર સાધક, શરીરના કણ કણમાં રૌતન્યનો અનુભવ કરનાર સાધક, સમતાની સ્થિતિમાં ચાલ્યો જાય છે. જ્યારે 63 Page #77 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં સમતા આવે છે, ત્યારે સમગ્ર આચરણ બદલાઈ જાય છે, સંબંધના પ્રકાર બદલાઈ જાય છે. બધાં જ આ ઘરમાં પરમ આચરણ છે–સમતા. જ્યારે વ્યક્તિના આચરણમાં સમતા અને વ્યવહારમાં મૃદુતા આવી જાય છે ત્યારે તેના બધા જ સંબંધ સુધરી જાય છે. માનવીય સંબંધમાં આ ત્રણ મુશ્કેલીમાં મુખ્ય છે : વિષમતા, કઠોરતા અને પ્રતિકિયા. પ્રથમ મુશ્કેલી છે, વિષમતાની. પિતાની દૃષ્ટિ પુત્રો પ્રત્યે સમ નથી હોતી, માતાની દષ્ટિ પુત્રીઓ પ્રત્યે સમ નથી હોતી, ત્યારે સંબંધોમાં વિકૃતિ આવવા લાગે છે. સામાજિક વ્યવસ્થામાં જ્યાં જ્યાં વિષમતા છે, ત્યાં ત્યાં ઉપદ્ર હોવાનું અનિવાર્ય છે. માનવીય સંબંધોમાં આ ત્રણ મુશ્કેલીઓ મુખ્ય છે : -વિષમતા, કઠોરતા અને પ્રતિકિયા. પ્રથમ મુશ્કેલી છે વિષમતાની. પિતાની દ્રષ્ટિ પુત્રો પ્રત્યે સમ નથી હોતી, ત્યારે સંબંધમાં વિકૃતિ આવવા લાગે છે. સામાજિક વ્યવસ્થામાં જ્યાં જ્યાં વિષમતા છે, ત્યાં ત્યાં ઉપદ્રવ હોવાનું અનિવાર્ય છે. આચરણની, વ્યવહારની, માનવીય સંબંધોની સૌથી મોટી સમસ્યા છે-વિષમતાની. વિષમતા જે પરિવારમાં હોય તો પરિવાર સુખી નથી થઈ શકતો. બીજી મુશ્કેલી છે–કઠોરતાની. વ્યક્તિએ પિતાનાથી મેટી વ્યક્તિઓની સાથે મૃદુ વ્યવહાર કરે પડે છે, પરંતુ તે પોતાના કરતાં નાના સાથે મૃદુ વ્યવહાર નથી 64 Page #78 -------------------------------------------------------------------------- ________________ કરતે. નાની વ્યક્તિ સાથે મૃદુ વ્યવહાર કરવાથી મોટાપણું જ કેવી રીતે સુરક્ષિત રહી શકે એવી ધારણા રૂઢ થઈ ગઈ છે. એક માલિક પિતાના નોકરની સાથે મૃદુ વ્યવહાર કરવામાં સંકોચ અનુભવે છે. પરંતુ બરાબરના સાથીની સાથે તે વિનમ્ર અને મૃદુ વ્યવહાર કરવામાં ગૌરવ અનુભવે છે. ઉપરોક્ત ધારણાએ બધા જ વ્યવહારને અવ્યવસ્થિત કરી દીધો છે અને માનવીય સંબંધોમાં બહુ મેટી તિરાડ પાડી દીધી છે. જોકે એ વાત ભૂલી જાય છે કે મૈત્રી અને નિર્મળ પ્રેમપૂર્ણ ભાવનાઓથી વ્યક્તિને જેટલો પ્રેરિત કરી શકાય છે, એટલો કઠેર વ્યવહારથી નથી કરી શકાતે. ત્રીજી મુશ્કેલી છે–પ્રતિક્રિયાની. વ્યક્તિ માની લે છે કે કિયાની પ્રતિક્રિયા હોવી જ જોઈએ. કોઈ આવેશપૂર્વક વાત કરે છે, તે પ્રત્યુત્તરમાં ઈટનો જવાબ પથ્થરથી ન આપે તે પછી તે માણસ જ શાને? માણસમાં કંઈક હોય તે પ્રતિક્રિયા ચક્કસ થાય અને તે એવું કરે કે જેથી સામેવાળ દબાઈ જાય, એવી મનઃસ્થિતિ પ્રાયઃ બધા મનુષ્યની હોય છે. કિયાની પ્રતિક્રિયા કરવી જાણે કે તેને સ્વભાવ થઈ ગયા છે. ચૈતન્ય કેન્દ્રોની પ્રેક્ષા કરનાર સાધક માનવીય સંબં ધની આ મુશ્કેલીઓથી બચવાને પ્રયત્ન કરે છે. તે વધારેમાં વધારે જાગૃત રહે છે. જેમ જેમ અભ્યાસ વધે છે, તેમ તેમ તે બદલાય છે, સ્વભાવ બદલાય છે. સ્વ 65 Page #79 -------------------------------------------------------------------------- ________________ ભાવને બાદલવા માટે બીજુ કેઈ સાધન નથી. મને વિજ્ઞાનિકેએ આ માની લીધું છે કે અર્જિત ટે અથવા મૌલિક મનોવૃત્તિઓ બદલી શકાતી નથી. પરંતુ સાધનામાં આવું માનવામાં આવતું નથી. સાધનાનો કોઈ અર્થ ન વહે, જે મન ના બદલાય, સ્વભાવ ના બદલાય. એ સવ્યા છે કે પાંચ કે દસ દિવસમાં બધું બદલી ન શકાય, લાંશી સાધના દ્વારા અલી શકાય છે, પરંતુ તે ત્યારે જ શકત્ર છે જ્યારે અભ્યાસની ક્રિયા નિરંતર ચાલતી રહે. સ્વભાવના પશ્વિનનું બહુ મેટું સાધન છે મૈતન્ય-કેન્દ્રોની પ્રેક્ષા. ધ્યાનની સાધના વડે સ્વભાવનું પરિવર્તન અને માનવીય સંબંધોનું પરિવર્તન ત્યારે જ શક્ય થઈ શકે, જ્યારે પ્રતિદિન આચણા મન પર જામનાર માળનું શોધન થતું રહે. પ્રતિદિન મેલ જામ્યા કરે છે, પરસેવો થાય છે, શરીર પર મેલ જામી જાય છે, ધૂળ ઊડે છે, શરીર અને કપડાં મેલાં થઈ જાય છે. માણસ આ મેલને પાણીથી ધોઈ નાખે છે. પરંતુ તે એ વાત પર ધ્યાન નથી આષત કે મન પર પ્રતિદિન કેટલે મેલ જમા થાય છે! તે મેલને હટાવવાનું એ નથી વિચારતો એ કેટલી આશ્ચર્ય જનક વાત છે! જ્યાં સુધી આ મેલને ધોઈ કાઢવામાં નહીં આવે ત્યાં સુધી સ્વભાવનું પરિવર્તન કે માનવીય સંબંધમાં પરિવર્તન કરવાની કલ્પના ફક્ત કલ્પના જ રહી જશે. કંઈ પણ યથાર્થ ચરિતાર્થ થઈ શકતું નથી. આ ચિંતન ફક્ત દુચિંતન અને તર્ક બની રહે છે, કઈ પરિણામ Page #80 -------------------------------------------------------------------------- ________________ નથી આવી શકતું. બધાના મૂળમાં છે શેધન. પ્રેક્ષા-ધ્યાનની સાધના વડે માણસના સ્વભાવમાં પરિવર્તન આવે છે, સાથે સાથે માનવીય સંબંધોમાં પણ પરિવર્તન થાય છે. જે માનવીય સંબંધમાં કોઈ પરિવર્તન ન થાય અને આદમી પહેલાંના જેવો જ કઠેર, નિર્દય અને કૂર બની રહે તે સમજી લેવું જોઈએ કે ધ્યાન જીવનમાં ઉતર્યું નથી, જીવનમાં એને પ્રવેશ થયે નથી. 61 Page #81 -------------------------------------------------------------------------- ________________ શોકેન્દ દર્શનકે, કેન્દ આનન્દ દ સ્વાધ્ય શાળા જયોતિકેન્દ્ -ચાક્ષુષ કેન્દ્ર વિશુદ્ધિ કેન્દ તજસમે સફેદ ભાવારી-ચૈવાકેંન્દ Page #82 -------------------------------------------------------------------------- ________________ પૃ. યુવાચાર્ય મહાપ્રજ્ઞજી કોણે કહ્યું મન ચંચળ છે [હિન્દી ગુજ.] ચેતનાનું ઊર્ધ્વરાહણ [હિન્દી-ગુજ.] જૈન યાગ (હિન્દી-ગુજ.] મન જીતે જીત [હિન્દી-ગુજ.] આભામંડળ [હિન્દી ગુજ.] . સંબધિ [હિન્દી ગુજ.] અપને ઘરમે’ પ્રિક્ષાધ્યાન : આધાર અને સ્વરૂપ | [હિન્દી-ગુજ.]. પ્રેક્ષાધ્યાન : કાસગ” [હિ.-ગુજ.] પ્રેક્ષા ધ્યાન : શ્વાસપેક્ષા [ , , ]. પ્રેક્ષાધ્યાન : શરીર પ્રેક્ષા [ , , ] . એનેકાન્ત ત્રીજું નેત્ર [હિન્દી-ગુજ.] કૈસે સાચું ? [હિન્દી-ગુજ.] એસે પંચ ણમેકકાર [હિન્દી-ગુજ.] અપાયું શરણુ ગુaછામિ મહાવીર કી સાધના કા રહસ્ય મેં, મેરા મન, મેરી શાન્તિ [હિ, અ'.] જીવન કી પોથી મન કા કીયાક૯૫ ઘટ ઘટ દીપ જ લે જીવનવિજ્ઞાન શ્રમણ મહાવીર [હિન્દી અંગ્રેજી] મનન ઓર મૂલ્યાંકન એકલા ચલે રે અર્હમ્ કમવાદ અવચેતન મન સે સંપર્ક સત્ય કી ખાજ ઉત્તરદાયી કૌન ? આહાર ઓર અધ્યાત્મ મેરી દૃષ્ટિ : મેરી સૃષ્ટિ સાયા મન જગ જાયે લેખકની ચોગ-સંબંધી મહત્ત્વની કૃતિઓ આનંફાળ ભારતી Pirates Personal Use Only wir jainelibrary.org