SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય મનથી અને ભાવનાથી એટલે જ સ્વસ્થ હશે જે તેનું કેન્દ્ર અડિ હશે, વશ હશેસિદ્ધ થયેલું હશે. શક્તિકેન્દ્ર અને સ્વાસ્થ કેન્દ્રને જે આપણે સ્વસ્થ રાખી શકીશું, તે સમગ્ર વિકાસ સહજ ને સરળ બનશે. જે આપણે તેને બરાબર સમજી લઈએ, પકડમાં લઈ લઈએ, તે ઉપરનાં કેન્દ્રોને વિકાસ કરવાનું ખૂબ જ સરળ થઈ જશે. તે કેન્દ્રોને વિદ્યુતધારાને યોગ્ય પ્રવાહ મળશે, પોષણ મળશે, એટલા માટે આ કેન્દ્રો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. આ કેન્દ્રોની પ્રેક્ષાની સાથે ઉપરનાં કેન્દ્રોની પ્રેક્ષા પણ કરી લેવી જોઈએ, કે જેથી વૃત્તિઓને ઊભરો ન આવે. અધ્યાત્મ જ્યોતિષ અનુસાર શક્તિકેન્દ્ર બુધ અને સહનું પ્રભાવ ક્ષેત્ર છે, તથા સ્વાગ્યકેન્દ્ર શુકનું પ્રભાવ ક્ષેત્ર છે. શ્રઘન્દ્ર : જીભનો અગ્ર ભાગ બ્રહ્મકેન્દ્ર છે. તેની પ્રેક્ષાથી બ્રહ્મચર્યની સાધના પુષ્ટ થાય છે. આ એક સૂક્ષ્મ નિયમ છે કે આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિયોને પાંચ કર્મેન્દ્રિ સાથે નજીકને સંબંધ છે. તંત્રશાસ્ત્રમાં પાંચ તત્તની મીમાંસા છે–પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ પાંચ તોની કમશઃ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે–નાક, જીભ, આંખ, ચામડી અને કાન તથા પાંચ કર્મેન્દ્રિયો છે.–અપાન, જન 52 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004806
Book TitlePrekshadhyana Chaitanya Kendra Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy