SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે આપણે આખા શરીરને-કેટલાક અવયવાને કરણ બનાવી શકીએ છીએ. આમ એટલા માટે થાય છે કે આપણા શરીરની પ્રત્યેક કેશિકામાં કરણ અનવાની ક્ષમતા છે. તે પારદર્શક, નિર્દેળ અને તેજસુ બની શકે છે અને બધાં જ આવરણાને દૂર કરી શકે છે. જરૂરિયાત છે; કરણુ ખનાવવાની. જો આખુ શરીર કરણ નહી અને, ફક્ત જમણા ખભા કરણ ખનશે તે અવધિજ્ઞાની સાધક ફક્ત જમણા ખભા વડે જોઈ શકશે. જો ડાબે ખભેાકરણ બનશે તેા ડામા ખભા વડે જોઈ શકશે. જો આગળનાં ચૈતન્યકેન્દ્રો કરણ ની જાય તે આગળથી જોઈ શકશે, અને જો પાછળ સુષુમ્હામાં કાઈ ચૈતન્યકેન્દ્ર કરણ અની જશે તે પાછળથી જોઈ શકશે; જો જ્ઞાન–કેન્દ્ર (સડેસ્રાર) કરણ અની જશે તે મસ્તકથી જોશે. આ બધાં જ દેશાધિજ્ઞાન છે અર્થાત્ શરીરના કાઈ એક અવયવથી જાણવુ અને જોવું. સર્વાવિધજ્ઞાન એ છે કે જ્યારે સમગ્ર શરીરથી જોવાનુ થાય છે. વિવિધ આકારનાં કરણ ચેાગશાસ્ત્રમાં કમળ અને આપણા શરીરમાં નાભિ-કમળ, છે; મણિપુર ચક્ર, અનાહત ચક્ર આચાયોએ બતાવ્યું છે કે શરીરના જે અવયવેા કરણ અને છે, એમાં ફક્ત કમળ અને ચક્ર એ જ આકાર નથી ખનતા, સ્વસ્તિક, નન્દાવત્ત, કળશ, વગેરે અનેક શુભ આકારે 59 ચક્ર–આ બે શબ્દો મળે છે. હૃદય-કમળ વગેરે કમળા વગેરે ચક્ર છે. જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004806
Book TitlePrekshadhyana Chaitanya Kendra Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy