SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈતન્ય કેન્દ્ર વૈજ્ઞાનિક સ્વરૂપ દરેક પ્રાણીના જીવનનું અસ્તિત્વ તથા શારીરિક ક્રિયાઓનું સંચાલન એ વસ્તુ પર આધારિત છે કે તેના શરીરમાં અનેક તંત્ર એક “ટીમ” (એકસાથે મળીને કામ કરનાર સમૂહ)ના રૂપમાં વિવિધ ક્રિયાલાપ નિષ્પન્ન કરે. એક જ પ્રકારનાં કાર્યોની શૃંખલાને નિષ્પન્ન કરનાર અનેક અવયના સમૂહને “તંત્ર” કહેવામાં આવે છે. નાડીતંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ-તંત્ર શરીરનાં આ બે મુખ્ય નિયંત્રક તથા સંયોજક તંત્રો છે. તેઓ શરીરનાં બીજાં બધાં જ તંત્રોનું નિયંત્રણ તથા સંચજન કરે છે, તથા તે દ્વારા સમગ્ર શરીરનાં ક્રિયા-કલાપને સંચાલિત કરે છે. આ બંને તંત્રોની વચ્ચે ક્રિયા-કલાપને વિલક્ષણ પારસ્પરિક સંબંધ છે અને બંને મળીને સમગ્ર રૂપે શરીર-તંત્રને સંચાલિત કરતાં રહે છે. આ બંનેનો પારસ્પરિક સંબંધ એટલે ગાઢ છે કે નાડીતંત્ર અને ગ્રંથિ-તંત્રોના અવય. એક અખંડ તંત્રના જ અંગરૂપ મનાવા લાગ્યા છે, જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004806
Book TitlePrekshadhyana Chaitanya Kendra Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy