SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અંતઃકરણનુ` પરિવર્તન આપણી સાધનાં પિરવતનની સાધના છે. આ માત્ર કપડાં બદલવાની કે શરીરને બદલવાની સાધના નથી. આ અંતઃકરણને બદલવાની સાધના છે. રચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષાની નિષ્પત્તિ છે—અંતઃકરણનુ પરિવતન. આપણા શરીરમાં અનેક ચૈતન્ય કેન્દ્રો છે. કચારેક આપણે તેમાંથી એક એકની પ્રેક્ષા કરીએ છીએ, કયારેક ચક્રાકારમાં એકસાથે એમની પ્રેક્ષા કરીએ છીએ. જ્યારે આપણી માનસિક આંખા આ કેન્દ્રો પર સ્થિર થાય છે, ત્યારે તે સંતુલિત થઈ જાય છે. એમના આવેામાં પરિવતન થવા માંડે છે. જે કમ --શરીરના સક્રિય ગુપ્તચરા હતા એ આપણી ચેતનાના ગુપ્તચરો બની જાય છે, આપણા આધીન થઈ જાય છે. ખખી યિાએામાં પરિવર્તન થવા લાગે છે. જ્યારે ગ્રંથિઓના સવમાં પરિવર્તન આવે છે, ત્યારે મતઃકરણ આપેાઆપ અલાઈ જાય છે. એક ચેઈન સ્નેકર શિબિરમાં રહ્યો. શિબિરમાં આવતાં પહેલાં અને કહેવામાં આવ્યુ, ‘સિમારેટથી અનેક રાગ ઉત્પન્ન થાય છે અને બ્રેડી દો.' એણે કહ્યુ, દુનિયામાં આટલા બધા પદાર્થો છે. જો માણસ તેને ઉષ્ણેાગ ન કરે તેા પછી તે શા માટે બનાવવામાં આવશે ? જો આપણે સિગારેટ ન પીએ, તેા શુ આર્થિક દૃષ્ટિએ સમાજને ખાટ નહી' જાય ?' આ તર્ક એ માણસના છે. સ્પષ્ટ છે કે તથી 57 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004806
Book TitlePrekshadhyana Chaitanya Kendra Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy