SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પણ વધારે પ્રકારના સ્ત્રાવોને ઉત્પન કરનાર આ ગ્રંથિઓ બીજી બધી ગ્રંથિઓ કરતાં સંભવતઃ સૌથી વધારે સંખ્યામાં સ્રાવ ઉત્પન્ન કરે છે. તેમાંના ઘણા સ્ત્રા જીવનને માટે અનિવાર્ય હોય છે. તે સમયે મસ્તિષ્ક તથા પ્રજનન અવયના સ્વસ્થ વિશ્વને શિલ કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેમનાથી માસિક એક્ષપ્રા તથા શારીરિક સહનશીલતાને વિકાસ પણ થાય છે. આ સ્ત્રના પ્રભાવથી શરીરની સ્નાથવિક તથા એસપી સંરચના સ્વસ્થ અને બળવાન થાય છે. મેડૂલા : એડ્રીનલ પેહૂલાનો સમસ્ત કાર્યકલાપ અનુકંપી નાડીતંત્રની સાથે પ્રગાઢપણે સંકળાયેલ છે. ભય, પીડા, અધિક શરદીને પ્રકોપ, લેહીનું નીચું દબાણ, ભાવાત્મક ઉદ્વેગ, વગેરે સ્થિતિઓ “એપીને સ્ક્રીન છે એ બાબ પણ કહે છે અને કેનેરિયા ફીવ વામા હમેંનેના આનું પરિણામ છે, ઉતેજના, , ભય રે ધારે થર થવાથી એનલ પવિના એનાલીન મહોત કારભાર પHષાશિ આવી જઈ જાય છે. એડીનાલીના અભાવમાં અનિર્ણાયક્તા, ચિંતાતુરતા તથા સહેજ નિમિત્ત મળતાં જ રેવ્યની વૃત્તિ વગેરે લક્ષણો જવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004806
Book TitlePrekshadhyana Chaitanya Kendra Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy