________________
ફળ છે કે આજે દ્વારા લેકે આધ્યામિક સાધનાના માર્ગે જઈને સમસ્યાથી મુક્ત જીવન જીવવાના આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રેક્ષાધ્યાનની પદ્ધતિના સ્વરૂપમાં માનવજાતને આ બે મહાન અધ્યાત્મમનીષીઓનાં અનુપમ વરદાન પ્રાપ્ત થયાં છે. સાવ ભામ અને સર્વ - જનીન આ વિધિને સમજીને સાધના કરનાર પ્રત્યેક વ્યક્તિને તેનાથી અવશ્ય લાભ થશે.
ડૉ. ચીનુભાઈ નાયક સયેાજક, પ્રેક્ષા ધ્યાન એકેડેમી ૫૦, હરિસિદ્ધ ચેમ્બર, આશ્રમરોડ, અમદાવાદ-૧૪
5
Jain Education International
જેઠાલાલ એસ. ઝેવપી ચેરમેન તુલસી આધ્યાત્મ નીમ્ જૈન વિશ્વભારતી, લાડન્
For Private & Personal Use Only www.jainelibrary.org