SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અસર આપણું ભાવ-દશાઓ તેમ જ માનસિક વલણ પર તથા આપણું આચાર અને વ્યવહાર પર પણ પડે છે. વારેવારે થનાર'. ભાવનાત્મક દબાણોની શૃંખલાના પરિણામે આપણી ભાવધારા વિકૃત થાય છે અને આચરણ (કે વ્યવહાર)માં મૂઢતા પ્રવેશે છે. આ બધી વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે આપણું વ્યક્તિત્વનાં વિવિધ “મને વૈજ્ઞાનિક પાસાં” (Psychological factors) પર વિવેક ચેતનાને અધિકાર સ્થાપિત કરવા માટે આપણું રાસાયણિક સંદેશાવાહકે-હેમેને અને સ્નાયુ-હોર્મોનેના (રાસાયણિક) સંશ્લેષણમાં રૂપાંતર કરવું જરૂરી છે. બાયોફીડબેક અને અન્ય વૈજ્ઞાનિક સાધને દ્વારા એ સિદ્ધ થયું છે કે ધ્યાન દ્વારા નાડી-તંત્રની વિદ્યુત પ્રવૃત્તિઓમાં આપણે જરૂરી પરિવર્તને લાવી શકીએ છીએ, તથા આપણું રાસાયણિક–હોર્મોને અને સ્નાયુ-હેમેંનેના સંશ્લેષણમાં જરૂરી રૂપાન્તર કરી શકાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જ આપણું સૌતન્ય-કેન્દ્રનાં સંવાદી સ્થાને છે. ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષાના નિયમિત અભ્યાસથી નીચે પ્રમાણેનાં પરિણામ પ્રાપ્ત થશે (૧) મનુષ્યની વિચક્ષણ વિવેક-શક્તિ તેમજ બૌદ્ધિક ચિંતનની અનુપમ ક્ષમતામાં વૃદ્ધિ થશે. (૨) આવેગે અને આવેશ તથા વૃત્તિઓ અને વાસનાઓને ઊભરો ધીમો પડશે. આ બે પરિણામેની સંયુક્ત પરિણતિ એ થશે કે એનાથી વ્યક્તિની ભાવધારામાંથી વિકૃતિઓ તથા આચરણ કે (વ્યવહાર) માંથી મઢતા દૂર થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004806
Book TitlePrekshadhyana Chaitanya Kendra Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy