SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમાં સમતા આવે છે, ત્યારે સમગ્ર આચરણ બદલાઈ જાય છે, સંબંધના પ્રકાર બદલાઈ જાય છે. બધાં જ આ ઘરમાં પરમ આચરણ છે–સમતા. જ્યારે વ્યક્તિના આચરણમાં સમતા અને વ્યવહારમાં મૃદુતા આવી જાય છે ત્યારે તેના બધા જ સંબંધ સુધરી જાય છે. માનવીય સંબંધમાં આ ત્રણ મુશ્કેલીમાં મુખ્ય છે : વિષમતા, કઠોરતા અને પ્રતિકિયા. પ્રથમ મુશ્કેલી છે, વિષમતાની. પિતાની દૃષ્ટિ પુત્રો પ્રત્યે સમ નથી હોતી, માતાની દષ્ટિ પુત્રીઓ પ્રત્યે સમ નથી હોતી, ત્યારે સંબંધોમાં વિકૃતિ આવવા લાગે છે. સામાજિક વ્યવસ્થામાં જ્યાં જ્યાં વિષમતા છે, ત્યાં ત્યાં ઉપદ્ર હોવાનું અનિવાર્ય છે. માનવીય સંબંધોમાં આ ત્રણ મુશ્કેલીઓ મુખ્ય છે : -વિષમતા, કઠોરતા અને પ્રતિકિયા. પ્રથમ મુશ્કેલી છે વિષમતાની. પિતાની દ્રષ્ટિ પુત્રો પ્રત્યે સમ નથી હોતી, ત્યારે સંબંધમાં વિકૃતિ આવવા લાગે છે. સામાજિક વ્યવસ્થામાં જ્યાં જ્યાં વિષમતા છે, ત્યાં ત્યાં ઉપદ્રવ હોવાનું અનિવાર્ય છે. આચરણની, વ્યવહારની, માનવીય સંબંધોની સૌથી મોટી સમસ્યા છે-વિષમતાની. વિષમતા જે પરિવારમાં હોય તો પરિવાર સુખી નથી થઈ શકતો. બીજી મુશ્કેલી છે–કઠોરતાની. વ્યક્તિએ પિતાનાથી મેટી વ્યક્તિઓની સાથે મૃદુ વ્યવહાર કરે પડે છે, પરંતુ તે પોતાના કરતાં નાના સાથે મૃદુ વ્યવહાર નથી 64 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004806
Book TitlePrekshadhyana Chaitanya Kendra Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy