Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ સૂમ શરીરમાં જે પ્રકારે રસ–વિપાકે થઈ રહ્યા છે, તેમના આધાર પર જ શરીરનું સમગ્ર ચક્ર ચાલે છે. જે વિપાક થાય છે તેને સ્ત્રાવ અંથિઓ દ્વારા થાય છે. અને તે આપણી બધી જ પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે, તેમને પ્રભાવિત કરે છે. જે સાધકે તેને એગ્ય રીતે જાણી લે, તે તેઓ કેવળ સ્થૂળ શરીર સુધી જ નહિ રોકાતાં વધુ આગળ વધશે. ધ્યાનના ઊંડાણમાં જઈ સૂક્ષ્મ શરીરને સાક્ષાત્કાર કરશે અને સૂક્ષ્મતાઓને અનુભવ કરશે. સાધનાનું પ્રયોજન આ જ છે–સાધક આગળ વધતાં વધતાં સૂક્ષ્મ શરીર સુધી પહોંચી જાય. તે રસાયણો સુધી પહોંચે જે કર્મો દ્વારા નિઃસૃત (સ્ત્રાવિત) થઈ રહ્યાં છે. સાધક ત્યાં પણ ન અટકે અને આગળ વધીને આત્મ-પરિણામ સુધી પહોંચી જાય કે જે તે સ્ત્રાવોને નિઃસૃત કરી રહ્યાં છે. આત્માનાં પરિણામે હંમેશાં ચાલતાં રહે છે. જે તે વિશુદ્ધ તન્ય–કે દ્રો તરફ પ્રવાહિત થાય તો તે વિશુદ્ધ થાય છે અને જે તે વાસનાની વૃત્તિઓને ઉત્પન્ન કરનાર શૈતન્ય કેન્દ્રની તરફ પ્રવાહિત થાય છે તો પરિણામે કલુષિત થાય છે. જે તન્ય-કેન્દ્ર ધ વગેરે કષાયની વૃત્તિઓને ઉત્તેજિત કરે છે, જે આહાર, મૈથુન, ભય અને પરિગ્રહ સંજ્ઞાઓ (મૌલિક મનોવૃત્તિઓ-Primal drives)ને ઉત્તેજિત કરે છે તે કેન્દ્રોની તસ્ક આત્મ પરિણામની ધારા પ્રવાહિત થશે તે તે જ વૃત્તિઓ 34. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82