Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 7
________________ લેવું ઉચિત નથી. હમે શા માટે તે વસ્ત્ર ગ્રહણ કર્યું? એમ કહીને તે રકબળના આચાર્યો ક ડા કરી નાખી, સાધુઓને માટે ઘા (રજોહરણ) નાં નિશિથીયાં કરી નાખ્યાં. આથી શિવભૂતિએ ગુરૂની સાથે કલેશ કર્યો. હવે કઈ એક દિવસે આચાર્ય જિનકલ્પી સાધુઓને આચાર વર્ણવી રહ્યા હતા, તે સમયે શિવમૂતિ મુનિએ કહ્યું કે –મ્હારે એમ છે, તે પછી આપ શા માટે આટલી ઉપાધી રાખે છે? આચાર્યશ્રીએ કહ્યું કે આ કાળમાં જિનકલ્પીની સમાચારી રહી નથી, કેમકે જંબૂ સ્વામીન મેક્ષ ગયા બાદ જિનકા વિચ્છેદ થઈ ગયું છે. હારે શિવભૂતિએ કહ્યું કે –“આપ એમ શા માટે કહે છે, જુઓ હું તે પ્રમાણે પાળી બતાવું, કેમકે તીર્થકરે પણ અચેલકજ હતા. અત એવ વસ્યરહિતપણું જ સર્વથા શ્રેષ્ઠ છે.” ત્યારે આચાર્યે કહ્યું કે હેવી રીતે વસ્ત્રાદિ પરિગ્રહના સદ્ભાવમાં કષાય, મૂર્છા આદિ દે સ્વીકારે છે, હેવી રીતે શરીરના સદ્ભાવમાં પણ કપાયાદિ દેપ કેમ નથી સ્વીકારતા? અને જે સ્વીકારતા છે. તે શરીરને પણ ત્યાગ કરેજ જોઈએ. પરંતુ આ પ્રમાણે માનવું સર્વથા ભૂલભરેલું છે. કેમકે સૂત્રોમાં મુનિને “અપરિગ્રહપણું ” જે બતાવેલ છે, તે “ધર્મોપકરણમાં પણ મૂચ્છ ન કરવી તે અપેક્ષાથી કહેલ છે. તીર્થકરે પણ એકાંતે અલક મહેતા, કેમકે એ પ્રમાણેનું આગમ વચન છે કેન્સર વિ દૂબ નિયા વિળવા રા.લિં” દરેક તીર્થ. કશિએ કે "ચ સહિત સંસાર ડેલે છે, ઈત્યાદિ પ્રકારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 132