Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 19
________________ ૧૪ પંચાસ્તિકાય ज्ञानावर णाद्या भावा जीवेन सुष्ठु अनुबद्धाः । तेषामभावं कृत्वाऽभूतपूर्वो भवति सिद्धः ॥२०॥ અર્થ : જ્ઞાનાવરણીય આદિ કર્મભાવે જીવે સુદ્રઢ (અવગાઢ) પણે બાંધ્યા છે, તેને અભાવ કરવાથી પૂર્વે નહીં થયેલ એવે તે “સિદ્ધ ભગવાન” થાય. વિવેચન : આઠે કર્મને અભાવ થાય તે પછી ચાર ગતિરૂપ સંસારમાં ન જાય, સિદ્ધ થાય. રાગદ્વેષથી કર્મ બાંધે છે, પણ રાગદ્વેષ ન કરે તે સિદ્ધ થાય. જ્ઞાન, સમ્યકત્વ દેખાતું નથી તેથી તેનું માહાસ્ય લેકેને નથી. કિયા જપતપનું માહાસ્ય છે. “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૫૫) એ દ્રવ્યદૃષ્ટિ છે. एवं भावमभावं भावाभावं अभावभावं च । - गुणपज्जयेहिं सहिदो संसरमाणो कुणदि जीवो ॥२१॥ · एवं भावमभावं भावाभावमभावभावं च । गुणपर्यायैः सहितः संसरन् करोति जीवः ॥२१॥ અર્થ : એમ ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવથી ગુણપર્યાયસહિત જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. વિવેચનઃ ભાવ એટલે વસ્તુનું હેવાપણું, વસ્તુનું ન હેવાપણું તે અભાવ, ભાવાભાવ એટલે જે અવસ્થા છે તેને અભાવ થ અને અભાવભાવ એટલે પહેલાં જે અવસ્થા નહેતી તે પ્રગટ થવી. એમ સંસારમાં જીવની અવસ્થા ફરે છે. जीवा पुग्गलकाया आयासं अस्थिकाइया सेसा । अमया अत्थित्तमया कारणभूदा हि लोगस्स ॥२२॥

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90