Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 49
________________ પંચાસ્તિકાય उदयं जह मच्छाणं गमणाणुग्गहयरं हवदि लोए । तह जीवपुग्गलाणं धम्मं दव्वं वियाहि ||८५॥ उदकं यथा मत्स्यानां गमनानुग्रहकरं भवति लोके । तथा जीवपुद्गलानां धर्मं द्रव्यं विजानीहि ॥ ८५ ॥ અર્થ : જેમ મત્સ્યની ગતિને જળ ઉપકાર કરે છે, તેમ જીવ અને પુદ્ગલદ્રવ્યની ગતિને ઉપકાર કરે છે તે 'धर्मास्तिय' लागुवो. ૪૪ વિવેચન : ગતિ કરનારા દ્રવ્યેા જીવ અને પુદ્દગલ छे. जह हवदि धम्मदव्वं तह तं जाणेह दव्वमधमक्खं । ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव ॥ ८६ ॥ यथा भवति धर्मद्रव्यं तथा तज्जानीहि द्रव्यमधर्माख्यं । स्थितिक्रियायुक्तानां कारणभूतं तु पृथिवीव ॥८६॥ અર્થ : જેમ ધર્માસ્તિકાય દ્રવ્ય છે તેમ અધર્મોસ્તિકાય પણ છે એમ જાણેા. સ્થિતિક્રિયાયુક્ત જીવ, પુદ્ગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે. વિવેચન : ગતિમાનને સ્થિર કરવામાં અધર્મો સ્તકાય સહાયક છે. जादो अलोगलोगो जेसिं सम्भावदो य गमणठिदी । दो वि य मया विभत्ता अविभत्ता लोयमेत्ता य ||८७ || जातमलोकलोकं ययोः सद्भावतश्च गमनस्थितिः । द्वावपि च मतौ विभक्तावविभक्तौ लोकमात्रौ च ॥ ८७ ॥ અર્થ : ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે લેક અલાકના વિભાગ થાય છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90