Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 63
________________ પંચાસ્તિકાય उसमसयमक्खिय मधुकरभमरा पतंगमादीया | रूपं रसं च गंध फासं पुण ते वि जाणंति ॥ ११६॥ ૫૮ उद्दंशमशकमक्षिकामधुकरीभ्रमराः पतङ्गाद्याः । रूपं रसं च गंधं स्पर्शं पुनस्तेऽपिं जानन्ति ॥ ११६॥ अर्थ : डांस, भच्छर, भाभी, लभरी, लभरा, पतंग આદિ રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે તે ‘ચાર इंद्रिय भवो' लागुवा. વિવેચન : ડાંસ, માખી વગેરે રૂપરસગંધસ્પર્શને જાણે તે ચાઇન્દ્રિય છે. सुरणरणारयतिरिया वण्णरसफास गंधसहू | जलचरथलचरखचरा बलिया पंचेंदिया जीवा ॥११७॥ सुरनरनारकतिर्यञ्चो वर्णरसस्पर्शगंध शब्दज्ञाः । जलचरस्थलचरखचरा बलिनः पञ्चेन्द्रियाः जीवाः ॥ ११७ ॥ रार्थ : हेव, भनुष्य, नार, तिर्थंय, जयर, स्थलચર અને પ્રેચર તે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને छे; ते भगवान 'पांय इंद्रियवाणा छवे छे. વિવેચન : પંચેન્દ્રિય જીવ ચારે ગતિમાં છે. देवा चउष्णिकाया मणुया पुण कम्मभोगभूमीया । तिरिया बहुप्पयारा णेरइया पुढविभेयगदा ॥ ११८ ॥ देवनिकायाः मनुजाः पुनः कर्मभोगभूमिजाः । तिर्यञ्चः बहुप्रकाराः नारकाः पृथिवीभेदगताः ॥ ११८ ॥ અર્થ : દેવતાના ચાર નિકાય છે. મનુષ્ય કર્મ અને અકર્મ ભૂમિનાં એમ બે પ્રકારનાં છે. તિર્યંચના ઘણા પ્રકાર

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90